કેન્સર જેવા જીવલેણ રોગને લીધે હવે કોઈનું મૃત્યુ નહીં થાય, છત્તીસગઢની મમતા ત્રિપાઠીએ કેન્સરની દવા શોધી કાઢી છે

on

|

views

and

comments

આજકાલ વધુમાં વધુ  લોકોને કેન્સરની બીમારી થવા લાગી છે. જયારે કેન્સરનો રીપોર્ટ આવે એટલે લોકો ગભરાય જતા હોય  છે. લગભગ આખી દુનિયામાં લાખો લોકોનું મૃત્યુ કેન્સરના કારણે થતું હોય  છે. જેમાં ભારતમાં આ રોગનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે. ભારતમાં કેન્સરના કારણે દર વર્ષે 10 લાખ લોકોના મૃત્યુ પામે છે જે સામાન્ય નથી. અને તેનું મુખ્ય કારણ એ છે કે લોકો પાસે સાચી જાણકારી નથી  હોવી સમયસર તેનો ઇલાજ ન થવો પરંતુ હવે કેન્સરની બીમારીનો ઈલાજ કરવાની દવા મળી ગઈ છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી . ગભરાવવાની જરા પણ જરૂર નથી. છત્તીસગઢના એક રીસર્ચ માં આ ખતરનાક બીમારીનો ઇલાજ શોધી કાઢ્યો છે. રાયપુરના રહેવાસી મમતા ત્રિપાઠીએ કેન્સર ની દવા શોધવામાં સફળતા પ્રાપ્તકરી  છે. તેમણે દાવો કર્યો છે કે આ દવાથી કેન્સર ના સેલ્સ ૭૦ થી ૮૦ ટકા સુધી ખતમ થઈ જાય છે.તેમણે જણાવ્યું હતું કે આ દવાને પહેલા લેબોરેટરીમાં ટેસ્ટ કરવામાં આવી હતી, જેમાં એ સફળ થઇ ગયા.. હવે આ દવાનો ટેસ્ટ ઉંદર પર કરવામાં આવશે અને જો તેમાં સફળતા મળી તો ત્યારબાદ તેનો પ્રયોગ મનુષ્યો ઉપર પણ કરવામાં આવશે. એમને આ દવાની શોધ કરવામાં ચારથી પાંચ વર્ષ જેવો સમય લાગ્યો હતો.લગભગ બધા જાણતા જ હશે કે બોલિવૂડની અભિનેત્રી સોનાલી બેન્દ્રે ને લઈ ને ખબર આવી હતી કે તેઓને હાઈગ્રેડ કેન્સરની બીમારી છે અને તેમનો ઇલાજ ન્યૂયોર્કમાં ચાલી રહ્યો છે. આ સિવાય બોલિવૂડ એક્ટર ઇરફાન ખાન પણ કેન્સરનો શિકાર બન્યા છે જેમ નો ઈલાજ લન્ડન માં ચાલી રહ્યો છે. આ સિવાય ઘણા બોલિવૂડના ઘણા બધા  કલાકારો અને ખેલાડીઓ જેઓ કેન્સર જેવી ગંભીર બીમારીથી ઝુજવી રહ્યા છે.આપણું શરીર ઘણા પ્રકારની કોશિકાઓથી બનેલું છે. આ કોશિકાઓ શરીરના બદલાવને કારણે વધતી રહે છે. પરંતુ જ્યારે આ કોશિકાઓ નિયંત્રિત રહે નહિ અને શરીરમાં ફેલાય છે ત્યારે તે શરીરના બાકીના ભાગ  પર પોતાનું કામ કરવામાં અડચણ ઊભી કરે છે. જેથી કરીને શરીરના એ ભાગમાં કોશિકાઓના કારણે અંદર ગાંઠ બની જાય છે અને આ ગાંઠને કેન્સર કહેવમાં આવે છે. આ ટ્યૂમર ખુબ જ ઘાતક હોય છે અને વધતું રહે છે. એટલે સમસ્યા પણ વધતી જાય છે તેથી તેને નિયંત્રણ કરવું મુશ્કેલ બનતું હોય છે.

Share this

Must-read

રોજ બાજરાના રોટલા ખાવાથી બીપી-હાર્ટ એટેક સહિત 5 પ્રકારના રોગ સામે રાહત મળશે

રોજ બાજરીના રોટલા ખાવશો તો  બીપી-હાર્ટ સહિત 5 પ્રકારની બીમારી  સામે રાહત મળી શકશે ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી બનતી હોય  છે પણ સ્વાસ્થ્યને...

હાર્ટ એટેકને બીજી વખત આવતો રોકવા અને તેનાથી બચવા ચમત્કાર કરે છે આ પીપળાનું પાન

આપણા હિન્દુ ધર્મમાં પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, પીપળના વૃક્ષમાં તમામ દેવી દેવતીઓનો વાસ હોય છે અને તેની પૂજા...

Recent articles

dharmik varta

ભાદરવા સુદ પાંચમ | સામા પાંચમ | sama pacham | rushi pacham | ઋષિ પાંચમ

(ભાદરવા સુદ પાંચમ આવે… આ પાંચમને ‘સામા પાંચમ' કહે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું અઘેડાનું દાતણ કરવાનું. માટી ચોળી નહાવાનું, આંબળાની...

કેવડા ત્રીજ ની વાર્તા | કેવડા ત્રીજ ની પૂજા | kevda trij vrat | kevda trij pooja | kevda trij vrat katha | vrat...

(ભાદરવા માસની સુદ ૩ના દિવસને કેવડાત્રીજ કહેવાયછે. આ વ્રતને કેટલાક હરતાલીકા વ્રત પણ કહે છે. સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતીજીનું અને ગૌરી પૂજન...

government scheme

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો કરો ૩૯૬ અને મેળવો ૧૦ લાખ સુધીનો અકસ્માત વીમો

 ભારતીય ટપાલ વિભાગની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે (post office) મોંઘા પ્રીમિયમ પર વીમો લેવા માટે અસમર્થ લોકો માટે ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યોરન્સ પોલિસી શરૂ...

ઇ-શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગમાં આવે છે, કોણ કોણ આ કાર્ડ કઢાવી શકે અચુક વાચજો અને શેર કરજો | E SHRAM CARD

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા | ઈ શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગી થાય | ઈ શ્રમ કાર્ડ ક્યાંથી મેળવવું | ઈ શ્રમ કાર્ડ કઢાવવા ક્યાં...

namkarana | rashi name | boys name | girls name

મેષ(અ,લ,ઇ) રાશિ પરથી છોકરા / છોકરીઓના નામ | મેષ રાશિ નામ | mesh rashi nam

મેષ રાશિ (Mesh Rashi) વિશે થોડી જાણકારી : સંસ્કૃત નામ : મેષ નામનો અર્થ : મેષ પ્રકાર : અગ્નિ મૂળભૂત-સકારાત્મક સ્વામી ગ્રહ : મંગળ ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ ભાગ્યશાળી દિવસ/વાર : મંગળવાર નામાક્ષર : અ,લ, ઈ મેષ રાશિ...

મીન(ચ,ડ,ઝ,થ) રાશિ પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશિ વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાના બાળકનું નામ બધા કરતા અલગ હોય કારણકે બાળકનું નામ તેનું ઓળખ બને છે આથી લોકો...

More like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here