
શરદી-ઉધરસ તેમજ હાથના, પગના, પીઠના તેમજ અન્ય શરીરના દુખાવાનો અક્શીર ઈલાજ
On November 23, 2020 by adminનાગરવેલ પાન- ભગાવે સાંધાના દુખાવા હાથના, પગના, પીઠના તેમજ અન્ય શરીરના દુખાવાનો અક્શીર ઈલાજ એક નાગરવેલનું પાન લઈ તેના પર ખાવાનો ચૂનો (કાથો નહિ), મેથીદાણા, અજમા, લવિંગ, ધાણાદાળ નાખીને દરરોજ જમ્યા પછી ચાવી ચાવીને ખાવાથી થોડા દિવસોમાં જ સાંધાના દુખાવા ચાલ્યા જશે. પાન ખાનારની લાળમાં એસ્કોર્બિક એસિડનું સ્તર સામાન્ય બની જાય છે, જેનાથી મોઢામાંથી દુર્ગંધ

પાણી પીવા માટેનો યોગ્ય સમય, એક હૃદયરોગ ડોક્ટરે આપેલી ખુબજ અગત્યની માહિતી
On November 3, 2020 by adminબીજીપણ એવી વાત જે ખબર નહોતી અને ડોક્ટરને પૂછ્યું કે કેટલાક લોકોને કેમ રાત્રે પેશાબ કરવા માટે વારંવાર ઉઠવું પડે છે ? હૃદયરોગ નાં ડોક્ટરે આપેલ જવાબ – ગુરુત્વાકર્ષણના કારણે જયારે તમે ઉભેલા હોવ ત્યારે પાણી તમારા શરીરના નીચેના ભાગમાં જમા થાય છે (પગે સોજા આવવા) પણ જયારે તમે સુઈ જાવ છો ત્યારે તમારા પગ

તાવ શરદીથી બચવા ઘરે આ ઉકારો બનાવીને પી લેજો
On October 15, 2020 by adminતાવ શરદીથી બચવા ઘરે આ ઉકારો બનાવીને પી લેજો…….એક ઉકાળો અને એક સુભાષીત…. એક ઉકાળો અને એક સુભાષીત સુંઠ, અરડુસી, ભારંગમુળ અને ભોંયરીંગણી દરેક ઔષધ સુકું અને સરખા ભાગે ખાંડીને બનાવેલો અધકચરો બે-ત્રણ ચમચી ભુકો બે ગ્લાસ પાણીમાં નાખી ઉકાળવો. એક ગ્લાસ જેટલું પાણી રહે ત્યારે ઉતારી, ઠંડું પાડી, ગાળીને સવાર-સાંજ પીવાથી ઉધરસ, હેડકી, શ્વાસ

આદું, તુલસી અને ગોળના આ પ્રયોગથી, અઠવાડિયામાં જ સ્ટેન્ટ અને બાયપાસની નોબત દૂર થઈ શકે છે , ખેતસીભાઈએ સમજાવી આસાન રીત
On August 7, 2020 by adminઆદું , તુલસી અને ગોળનો કરો આ પ્રયોગ , અઠવાડિયામાં જ સ્ટેન્ટ અને બાયપાસની નોબત દૂર થઈ શકે છે , વેરાવળના ખેતસીભાઈએ સમજાવી આસાન રીત વેરાવળના સિનિયર સિટીઝન , સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ હૃધ્યને મજબૂત રાખતો એક ઘરેલું પ્રયોગ બતાવ્યો છે . આ પ્રયોગ છે આદુ અને તુલસીના રસ અને ગોળના મિશ્રણનો

66 લાખ કાર્ડધારકોને રૂા 1000ની સહાય લોકોના ખાતામાં સીધા જમા કરશે
On April 19, 2020 by adminગુજરાતમાં કોરોનાનું સંકટ વધ્યુ છે. એક જ મહિનામાં કોરોનાના 1272 જેટલા કેસ નોંધાઈ ચુક્યા છે અને 48 લોકોના મોત થઈ ચુક્યા છે ત્યારે CMO સચિવ અશ્વિનીકુમાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. 66 લાખ લોકોના ખાતામાં ડાયરેક્ટ રૂા.1000 જમા કરવાની જાહેરાત કરી હતી. આ સાથે જ બીજી પણ કેટલીક અગત્યની જાહેરાત કરી હતી. 66 લાખ

આપણું આરોગ્ય હવે આપણી આંગળીના ટેરવે કોરોનાને આપો પડકાર આરોગ્ય સેતુ એપનો લઈ સહકાર
On April 15, 2020 by adminઆપણું આરોગ્ય હવે આપણી આંગળીના ટેરવે કોરોનાને આપો પડકાર આરોગ્ય સેતુ એપનો લઈ સહકાર આરોગ્ય સેતુ અેપ ડાઉ નલોડ કરો અનો કોરોના વિશી જાણjલી બની • આરોગ્ય સેતુ એપમાં મળશે કોરોના સબંધી તમામ માહિતી coviD – 19ના સંકમણને લગતા જોખમો અને તેનું સચોટ વિવરણા તમારા લોકેશન અને સામાજિક ગ્રાફની મદદથી તમે કોરોના સંક્રમીત વ્યક્તિના સંપર્કમાં

દવા વગર માથાનો દુખાવોની દુર કરવા કરો આ ઉપાય
On March 3, 2020 by adminદવા વગર માથાનો દુખાવોની સારવાર તમે આધાશીશીની પીડાને દૂર કરવા માટે સુગંધ ઉપચાર પણ લઈ શકો છો, જેમાં હર્બલ તેલનો ઉપયોગ થાય છે. ઉપરાંત, ડ doctorક્ટરની સલાહ લેવી વધુ સારું રહેશે. મોટી ઈલાયચી પીસીને મગજ પર લગાવો અને દાણા પીસી લો અને માથાનો દુખાવો સુગંધી લો. દવા વગર માથાનો દુખાવોની સારવાર તમે આધાશીશીની પીડાને દૂર

કપુરના આ ફાયદા જાણીને તમને આશ્ચર્ય થશે મિત્રો સાથે જરૂર શેર કરજો
On March 3, 2020 by adminતમને કાર્પોરના આ ફાયદાઓ જાણીને આશ્ચર્ય થશે, જો તમે થાક દૂર કરવા માટે નહાવા જઇ રહ્યા છો, તો પછી પાણીમાં કાર્પૂર એસેન્શિયલ ઓઇલના થોડા ટીપાં ઉમેરો. આનાથી શરીરના લોહીના પરિભ્રમણ અને શરીરના આરામમાં સુધારો થશે. તમને કાર્પોરના આ ફાયદાઓ જાણીને આશ્ચર્ય થશે, જો તમારી પાસે બેડબેગ છે, તો પહેલા મેટ્રેસ ધૂપ બતાવો. આ પછી ગાદલા

જીવનમાં અતિ ઉપયોગી આરોગ્ય ટીપ્સ એકવાર જરૂર અજમાવી જુઓ અને મિત્રો સાથે શેર કરો
On March 3, 2020 by adminજીવનમાં અતિ ઉપયોગી આરોગ્ય ટીપ્સ એકવાર જરૂર અજમાવી જુઓ અને મિત્રો સાથે શેર કરો નીરોગી અને સ્વસ્થ રહેવા માટેના અગત્યના નિયમો [1] રોજ સવારે સૂર્યોદય પહેલાં ઊઠી જઈ બ્રશ કરી એક ગ્લાસ સહેજ ગરમ પાણી પીવું જોઈએ. ત્યાર બાદ 100 ડગલાંથી માંડી પાંચ કિલોમીટર સુધી ખુલ્લી હવામાં ચાલવું જોઈએ. સવારે અર્ધો કલાક મનગમતી કસરત કે

ગમે એવા કફ મટાડવા માટેના આયુર્વેદ ઉપચાર વાંચો અને શેર કરો
On March 1, 2020 by adminકફ મટાડવા માટેના આયુર્વેદ ઉપચા કાંદાનો ઉકાળો પીવાથી કફ મટે છે.અર્ધા તોલા જેટલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફ મટે છે. દોઢથી બે તોલા આદુંના રસમાં મધ મેળવી ચાટવાથી કફ મટે છે. તુલસીનો રસ ૩ ગ્રામ, આદુનો રસ ૩ ગ્રામ અને એક ચમચી મધ સાથે લેવાથી કફ મટે છે. એલચી, સિંધવ, ઘી અને મધ ભેગાં