CATEGORY

જાણવા જેવું

દુનિયાનું એક માત્ર મંદિર જ્યાં મોરનાં ટહુકા પછી જ આરતી થાય છે

દુનિયાનું એક માત્ર મંદિર જ્યાં મોરનાં ટહુકા પછી જ આરતી થાય છે..!! મૂળી.. દાદા માંડવરાઈ...!! પરમાર રાજપુત ના ઈષ્ટ દેવતા માંડવરાયજી કે જે સૂર્ય દેવ...

શાસ્ત્રો મુજબ દેવપૂજા/ દર્શનમા આટલુ ભૂલથી પણ ન કરો થશે નુકસાન

શાસ્ત્રો મુજબ દેવપૂજા/ દર્શનમાં નિષેધ કાર્ય* (આટલુંનાં કરશો..નુકસાન થશે) (1) ગણેશજીને તુલસીપત્ર ન ચઢાવવા. (2) દેવીને દુર્વા ન ચઢાવો. (3) શિવલિંગ પર કેતકી(કેવડો)ના ફૂલ ચઢાવશો નહીં. (4)...

કોઈપણ બાળક મોટી બીમારીથી પીડાતા હોય અને ઓપરેશન કરવાનું હોય તો સંપર્ક કરો

કિરણ હોસ્પિટલ દ્વારા ૭૫૦ બાળકોની વિનામુલ્યે સર્જરી થશે જટીલ બીમારી ધરાવતા ૧૦ વર્ષ સુધીના બાળકોને આ લાભ મળશે : મયુરભાઇ સવાણી ધબકાર પ્રતિનિધિ સુરત.તા...

રાંધણ છઠ મહિમા જાણો પૂજા કેવી રીતે કરશો અને કઈ બાબતનું ધ્યાન રાખશો

દર વર્ષે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની છઠ્ઠની તિથિને રાંધણ છઠ તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 9 ઑગષ્ટ એટલે કે આજે મનાવવામાં...

વીરપુર જલારામ બાપાના ઘડામાં ગંગા જમના રૂબરૂ પાણી ભરી જાય છે એક શેર કરીને પૂણ્ય મેળવો

જલારામ બાપાના ઘડામાં ગંગા જમના રૂબરૂ પાણી ભરી જાય છે : જલારામ બાપા ના સદાવ્રત ના સ્થળે દરરોજ જુદા જુદા સાધુ સંતો જમવા આવતા...

દરેક માતા-પિતાને મુંજવતો પ્રશ્ન બાળકોને ક્યાં માધ્યમમાં(ગુજરાતી કે અંગ્રેજી) ભણાવવા જોઈએ જરૂર વાંચજો અને શેર કરજો

દરેક માતા-પિતાને મુંજવતો પ્રશ્ન બાળકોને ક્યાં માધ્યમમાં(ગુજરાતી કે અંગ્રેજી) ભણાવવા જોઈએ ?   દરેક વાલીઓને વાલીઓને આ પ્રશ્ન મૂંઝવે છે કે બાળકને ક્યાં માધ્યમમાં અભ્યાસ...

હોળી કેમ પ્રકટાવવામા આવે છે ? તેની પાછળનું કારણ વાંચો અને શેર કરો

હોળી કેમ પ્રકટાવવામાં આવે છે ? ભક્ત પ્રહલાદના પિતા હિરણ્યકશિપુ ખુબ વિષ્ણુના વિરોધી હતા. પ્રહલાદ વિષ્ણુ ભક્તિમાં આખો દિવસ રચ્યો પચ્યો રહેતો હતો. તેને મારવાના...

ફુલ નહી તો ફૂલની પાંખડી આપવા વિનંતી છે

#વાંચજો અને #આર્થિક_દાન_કરતા_રહેજો. #કોમલબહેન_વિમલભાઈ_ભાલાળા આજે પ્રભુ શરણ પામ્યા છે. તેની દીકરી #મૈત્રી જે 4.5 વર્ષ ની છે તેણે આજે એના મમ્મી ને ખોયા છે.. આપણે હરિ...

નાની ઉમરમાં ૬ અંગોનું દાન કરી અંગ દાનવીર બન્યો ૧૪ વર્ષીય ધાર્મિક કાકડીયા

સુરતના રહેવાસી ધાર્મિક કાકડીયા બન્યા સૌ પ્રથમ હાથનું દાન આપનાર વંદન સાથે અભિનંદન....છે આ બાળકને નાની ઉમરમાં મોટા લોકોથી સારું કામ કર્યું છે આ...

ગુટખા બનાવનાર બિઝનેસમેન ખુદ કેન્સરનો ભોગ બન્યા

ગુટખા ભયંકર પણ પ્રતિબંધ !! ગુટખા બનાવનાર બિઝનેસમેન ખુદ કેન્સરનો ભોગ બન્યા મુંબઈ : અનેક વર્ષનો ગુટખા બનાવવાનો બિઝનેસ કરતા ૫૨ વર્ષના વિજય તિવારી...

Latest news