CATEGORY

Uncategorized

ગરીબ પરિવારનુ જોખમી ઓપરેશન કરી જીવ બચાવનાર ડોકટર ને નતમસ્તક નમન

ભાવનગર જિલ્લાના એક ગામમાંથી 11 વર્ષની દીકરીને લઈને એના પરિવારજનો ભાવનગરની સર ટી. હોસ્પિટલ(સરકારી હોસ્પિટલ)માં બતાવવા માટે આવ્યા હતા. દીકરીની તકલીફોને ધ્યાનમાં લઈને જુદા...

ટેન્શનમુક્ત રહેવાની ૧૧ પાવરફૂલ ટીપ્સ

ટેન્શન , તણાવ કે મુશ્કેલી હોય તો સૌથી પહેલા મનમાં તેના સારા - ખરાબ વિચારો વિચારવાનું બંધ કરી દો સૌથી પહેલા ભૂતકાળને ભૂલી જાવ ભવિષ્યની...

ઘરે બેઠા લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે સંપૂર્ણ માહિતી વાંચો અને શેર કરો

લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે(સુરત મહાનગર ની હદ વિસ્તાર માટે) જરૂરી પુરાવાઓ વર અને કન્યાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / જન્મદાખલો• વર અને કન્યાનું રેશનકાર્ડ / લાઈટબીલ...

ફક્ત Hi લખવાથી સરકારની બધી યોજનાની માહિતી તમારા વોટ્સઅપ પર મળશે

ભાજપાના ટેક્નોસેવી પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ (CR Patil) દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. રાજ્યના નાગરિકો હવે ઘેર બેઠા સરકારની વિવિધ યોજનાઓની માહિતી સરળતાથી...

રોજનું કમાઈને રોજ ખાનારા પરિવારોને મળશે રાહત દરે અનાજ વાંચીને વધુમાં વધુ શેર કરો

રોજનું કમાઈને રોજ ખાનારા ગરીબ પરિવારો માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત શહેરો અને ગામોમાં વસતા રિક્ષાચાલકો, છકડો, મિની ટેમ્પો ચલાવનારા આવા રોજનું કમાઈને રોજ...

શુ ખરેખર મંદિરમાં 1 રૂપિયો મૂકવાથી ભગવાન પ્રસન્ન થાય છે

એક રૂપિયા ના ભગવાન ……. એક 8 વર્ષનો બાળક મુઠ્ઠીમાં 1 રૂપિયાનો સિક્કો લઈને એક દુકાન પર ગયો અને પૂછ્યું, - શું તમને તમારી દુકાનમાં...

ખેડૂતો માટેની ‘સાત પગલાં ખેડૂત કલ્યાણના’ યોજના શું છે જાણો

સરકારે ખેડૂતો માટેની 'સાત પગલાં ખેડૂત કલ્યાણના' યોજનાની શરૂઆત કરી છે. છેલ્લા 4 વર્ષમાં ખેડૂતો પાસેથી રૂ.15 હજાર કરોડની ખેત-પેદાશોની ટેકાના ભાવે ખરીદી કરાઈ. ગુજરાત...

મહિલાઓને મળશે 0% વ્યાજે 1 લાખ રૂપિયાની લોન વધુમા વાંચીને શેર કરો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાતની મહિલાઓ માટેની “ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના “નું લોન્ચિંગ કર્યું હતું. આ યોજનામાં 1 લાખ સખીમંડળો દ્વારા...

આ લખાણ સાથે દરેક પુત્રને વિનંતી કરૂં છું…’નિવૃત્ત પિતાનું ઘડપણ લાચાર નહીં, સંતોષકારક બનાઓ’

ઘણી વખત પુત્ર કે પુત્રવધૂના મોંઢે ઘરના વડીલો માટે સાંભળીએ છે કે, આ ઉંમરે પણ એમને ખાવાના બહુ ચટાકા છે. વડીલો માટે ખુબ સંભળાતું આ...

જીવનમાં સુખી થવા માટે અપનાવો ચાણક્ય નીતિના નીયમો

પત્ની જેવી પણ હોય, ધન જેટલું પણ હોય, ભોજન જેવું પણ હોય. અ બધું જો સમયે મળી જાય તો સૌથી ઉત્તમ છે. આ બધું...

Latest news