35 વીઘામાં સરગવા વાવી સારી કમાણી કરતા ખેડૂતો

on

|

views

and

comments

35 વીઘામાં સરગવા વાવી સારી કમાણી કરતાખેડૂતો કૃષિ ભાસ્કર | ધોરાજી ધોરાજી તાલુકાના જમનાવડ ગામના ખેડૂતે પરંપરાગત પાક વાવેતર કરવાના બદલે સરગવા – વાવેતર કરી ને મબલખ ઉત્પાદન મેળવીને સરગવાની ખેતીથી સારૂ વળતર મેળવી સમાજને નવી રાહ ચીધી છે ધોરાજી ના જમનાવડ ગામ ના ખેડૂત ગોવિંદભાઈ આહિરે પોતાની ખેતીની જમીનમાં 35 વિઘામાં સરગવાના ઝાડનું વાવેતર કરી સારું વળતર ખેડૂતનો અનુભવ મેળવીને અન્ય ખેડૂતો ને ખેતી ના વાવેતર કરવા મા નવો દાખલો બેસાડી ને પેરણાદાયી બન્યા છે . જમનાવડ ગામે રહેતાં ખેડૂત ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે , અમારા કુટુંબે પરંપરાગત મગફળી , કપાસ , ઘઉં સહિતના પાકોના વાવેતરના બદલે સરગવાની ખેતી કરવાનું નક્કી કર્યું અને તે અમલમાં પણ મૂકી દીધું . વાવેતરની શરૂઆતના આઠ માસ દરમિયાન એક વિદ્યામાં આશરે 70 હજાર રૂપીયા જેવી કમાણી થઈ હતી . તેમણે વધુમાં જણાવ્યું હતું કે , કપાસ , મગફળી , એરંડા , જેવા પરંપરાગત પાકોમાં વધારે પ્રમાણમાં જંતુનાશક દવાઓ , પિયત ખાતર અને મહેનત તેમજ મજૂરીનો ખર્ચ આવે છે .

અને પોષણક્ષમ કિંમત માર્કેટમાં ઉપજતી નથી , ત્યારે સરગવાના ઝાડની ખેતીમાં ખાતર પિયત મજૂરી બહુ જ ઓછા પ્રમાણમાં જરૂરી બને છે . જેને લઈને આમદાનીમા સારી એવી તક મળે છે . સરગવાની શિંગો લોકોને રસોઈમાં ઉપયોગ કરી આહાર તરીકે ઉપયોગમાં લેવી એ સૌ કોઈ જાણે જ છે અને આયુર્વેદમાં પણ તેનું સારું એવું મહત્ત્વ છે . આ સિવાય દુધાળા પશુઓને શિંગના ફોતરાનો આહાર આપવામાં આવે તો દૂધ ઉત્પાદનમાં પણ સારો એવો વધારો અને ક્વોલિટી મળતી હોવાનું જણાવ્યું હતું .

Share this

Must-read

રોજ બાજરાના રોટલા ખાવાથી બીપી-હાર્ટ એટેક સહિત 5 પ્રકારના રોગ સામે રાહત મળશે

રોજ બાજરીના રોટલા ખાવશો તો  બીપી-હાર્ટ સહિત 5 પ્રકારની બીમારી  સામે રાહત મળી શકશે ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી બનતી હોય  છે પણ સ્વાસ્થ્યને...

હાર્ટ એટેકને બીજી વખત આવતો રોકવા અને તેનાથી બચવા ચમત્કાર કરે છે આ પીપળાનું પાન

આપણા હિન્દુ ધર્મમાં પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, પીપળના વૃક્ષમાં તમામ દેવી દેવતીઓનો વાસ હોય છે અને તેની પૂજા...

Recent articles

dharmik varta

ભાદરવા સુદ પાંચમ | સામા પાંચમ | sama pacham | rushi pacham | ઋષિ પાંચમ

(ભાદરવા સુદ પાંચમ આવે… આ પાંચમને ‘સામા પાંચમ' કહે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું અઘેડાનું દાતણ કરવાનું. માટી ચોળી નહાવાનું, આંબળાની...

કેવડા ત્રીજ ની વાર્તા | કેવડા ત્રીજ ની પૂજા | kevda trij vrat | kevda trij pooja | kevda trij vrat katha | vrat...

(ભાદરવા માસની સુદ ૩ના દિવસને કેવડાત્રીજ કહેવાયછે. આ વ્રતને કેટલાક હરતાલીકા વ્રત પણ કહે છે. સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતીજીનું અને ગૌરી પૂજન...

government scheme

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો કરો ૩૯૬ અને મેળવો ૧૦ લાખ સુધીનો અકસ્માત વીમો

 ભારતીય ટપાલ વિભાગની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે (post office) મોંઘા પ્રીમિયમ પર વીમો લેવા માટે અસમર્થ લોકો માટે ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યોરન્સ પોલિસી શરૂ...

ઇ-શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગમાં આવે છે, કોણ કોણ આ કાર્ડ કઢાવી શકે અચુક વાચજો અને શેર કરજો | E SHRAM CARD

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા | ઈ શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગી થાય | ઈ શ્રમ કાર્ડ ક્યાંથી મેળવવું | ઈ શ્રમ કાર્ડ કઢાવવા ક્યાં...

namkarana | rashi name | boys name | girls name

મેષ(અ,લ,ઇ) રાશિ પરથી છોકરા / છોકરીઓના નામ | મેષ રાશિ નામ | mesh rashi nam

મેષ રાશિ (Mesh Rashi) વિશે થોડી જાણકારી : સંસ્કૃત નામ : મેષ નામનો અર્થ : મેષ પ્રકાર : અગ્નિ મૂળભૂત-સકારાત્મક સ્વામી ગ્રહ : મંગળ ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ ભાગ્યશાળી દિવસ/વાર : મંગળવાર નામાક્ષર : અ,લ, ઈ મેષ રાશિ...

મીન(ચ,ડ,ઝ,થ) રાશિ પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશિ વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાના બાળકનું નામ બધા કરતા અલગ હોય કારણકે બાળકનું નામ તેનું ઓળખ બને છે આથી લોકો...

More like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here