ફક્ત કેરીજ નહિ પરંતુ કેરીના પાન છે પણ ખુબ ફાયદાકારક જાણો ફાયદા

બ્લડ શુગર માટે ડાયાબિટીસની સારવારમાં આ પાન ઉપયોગી છે. તેમાં એંથોસાઈનિજિન નામનું ટૈનિન હોય છે જે એડવાન્સ સ્ટેજના ડાયાબિટીસને દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે તમે આંબાના પાનની ચા બનાવી અને પી શકો છો. આ ચા પીવાથી ડાયાબિટીસ દૂર થાય છે.  મીઠી મીઠી કેરીનો રસ પીવાની મજા ન માણી હોય એવી કોઈ વ્યક્તિ નહીં … Read more