અબોલ પશુ-પક્ષીનો જીવ બચી જાય એના માટે આ હેલ્પ લાઇન નંબર જરૂર શેર કરજો
કરૂણા અભિયાન-” અંતર્ગત અબોલ પશુ-પક્ષી રક્ષણ મીટીંગ યોજાઇ પતંગના દોરાથી ઘાયલ થયેલ પશુ-પક્ષી અને માણસો માટે વન વિભાગ,પશુદવાખાના,જીવદયા સંસ્થા દ્વારા કંન્ટ્રોલરૂમ તથા સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવેલ છે જેનો સંપર્ક કરવો સરકારશ્રી દ્વારા કરૂણા અભિયાન પ્રોજેકટ શરૂ કરવામાં આવેલ છે જે સંદર્ભે તા.૧૦ જાન્યુઆરી થી ૨૦ જાન્યુઆરી સુધી પતંગના દોરાથી અબોલ પશુ-પક્ષી ઓ અને માણસોને … Read more