શિયાળામાં આ 3 ઔષધીઓનું મિશ્રણ 18 રોગોનો કાળ છે, જે પણ તેને અજમાવસે તે શક્તિથી તરબોળ નીરોગી બની જશે

ત્રિકટુ ચૂર્ણ શરદી , ઉધરસ , તાવ , મંદાગ્નિ , અરુચિ।.થ। ૡ , શૂળ , સ્વરભેદ , મૂછ , અને કૃમિ માટે શ્રેષ્ઠ ચૂર્ણ બનાવવાની રીત : સ્વચ્છ – સારી સુંઠ , મરી અને પીપરનું ચૂર્ણ સમાનભાગે મેળવવાથી ત્રિકટુ ચૂર્ણ બને છે . સેવનવિધિ : ૧/૪ ગ્રામથી ૪ ગ્રામ સુધી માત્રમાં દવસમાં ” વખત મધમાં … Read more

કોરોના બાદ નવી બીમારી સામે લડવા તૈયાર રહેજો

કોરોના બાદ નવી બીમારી સામે લડવા તૈયાર રહેજો ! દર્દી – તબીબો સામે નવો પડકાર કોરોનાગ્રસ્ત દર્દીને ‘ મ્યુકર માઈકોસીસ’નો ખતરો રાજકોટમાં ૨૫ કેસ , ત્રણના મોત આ બીમારી દર્દીના આંખ – નાક – કાનના હાડકાને કોરી ખાય છે ૧૦ દર્દીના ઓપરેશન કરાયાઃ એક દર્દીનું ઓપરેશન બાદ મોત , બે દર્દી ઓપરેશન માટે તૈયાર ન … Read more

અઢી વર્ષની ઉંમરનો જસ સાત બાળકોને જુદા જુદા અંગો દ્વારા નવજીવન આપી ગયો….ઓમ શાંતિ

પત્રકારીત્વના વ્યવસાય સાથે સંકળાયેલા સુરતમાં રહેતા શ્રી સંજીવભાઈ ઓઝાનો અઢી વર્ષની ઉંમરનો દીકરો જશ થોડા દિવસ પહેલા રમતા-રમતા બીજા માળેથી નીચે પટકાયો હતો. મગજમાં ગંભીર ઇજાના કારણે જશનું બ્રેઇન ડેડ થઈ ગયું હતું. અત્યંત દેખાવડા અને સૌને ગમી જાય એવા જશનું બ્રેઇનડેડ થતા ઓઝા દંપતીએ બીજા બાળકોને નવજીવન આપવાના આશયથી પોતાના જિગરના ટુકડા જેવા જશના … Read more

ઉત્પત્તિ એકાદશી વ્રત કથા | ekadasi varta | અગિયારસ વાર્તા

ઉત્‍પત્તિ એકાદશી (કારતક વદ-૧૧) ઉત્‍પત્તિ એકાદશીનું વ્રત હેમંત ઋતુમાં કારતક માસના કૃષ્‍ણ પક્ષની એકાદશીના દિવસે કરવું જોઇએ. એની કથા આ પ્રમાણે છે. યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્‍ણને કહ્યું : “ભગવાન! પૂણ્યમયી એકાદશી તિથિ કેવી રીતે ઉત્‍પન્‍ન થઇ ? આ સંસારમાં એ શા માટે પવિત્ર માનવામાં આવી ? તથા દેવતાઓને કેવી રીતે પ્રિય થઇ ?” ઉત્પત્તિ એકાદશી … Read more

અજમાના પાણીનું સેવન કરવાથી થાય છે અનેકગણા ફાયદા

હાઇ બીપી એટલે કે હાઇબ્લડ પ્રેશરની સમસ્યા જોવા મળે છે. હાઇ બીપીનું મુખ્ય કારણ છે અનિયમિત દિનચર્યા અને અવ્યવસ્થિત ખાનપાન. આ ઉપરાંત હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા તે લોકોમાં વધારે જોવા મળે છે જે કોઇ પણ પ્રકારની કસરત નથી કરતાં અને આહારમાં ચરબીયુક્ત ભોજન વધારે કરે છે, જેના કારણે તેની માંસપેશીઓમાં બ્લડ સર્ક્યુલેશનને અસર પડે છે.  … Read more

તમારા બાળકને તન મનથી તંદુરસ્ત અને બુદ્ધી શક્તિ વધારવા માંગો છો ફક્ત આટલું કરો

તંદુરસ્ત શરીર ને મન નો પાયો માતાના ઉદરમાં અને બાળપણ માં નંખાય છે. જેમકે સગર્ભાવસ્થા માં ત્રીજો મહિનો પૌરુષત્વ નો, ચોથો- હૃદયનો, પાંચમો- મનનો, છઠો- બુદ્ધિનો, સાતમો- સર્વાંગી વિકાસનો, આઠમો- ઓજો વર્ધનનો મહિનો હોયછે. એટલેકે તે- તે મહિના માં તે- તે ગુણ નો વિકાસ થતો હોવાથી તે પ્રકારનું આયુર્વેદ નું માર્ગદર્શન, આહાર ને ઔષધ સેવન … Read more

પોણા બે લાખ જેટલો પગાર મેળવતા આ ભાઇ શા માટે સાઇકલ લઇને ઓફિસ જાય છે

સાયકલ લઈને નોકરીએ જવા માટે નીકળેલા આ ભાઈ કારખાનામાં નોકરી કરતા કોઈ સામાન્ય કર્મચારી નથી પરંતુ મહિનાના 1,75,000(પોણા બે લાખ) જેટલો પગાર મેળવતા ભારત સરકારના કર્મચારી છે. આટલો ઊંચો પગાર છતાં આટલી સાદગી કેમ ? અમૃતભાઈ પટેલ માંડલ તાલુકાના નાના ઉભરા ગામના વતની છે. એમના પિતા મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અમૃતભાઈ ભણવામાં … Read more

શરદી-ઉધરસ તેમજ હાથના, પગના, પીઠના તેમજ અન્ય શરીરના દુખાવાનો અક્શીર ઈલાજ

નાગરવેલ પાન- ભગાવે સાંધાના દુખાવા હાથના, પગના, પીઠના તેમજ અન્ય શરીરના દુખાવાનો અક્શીર ઈલાજ એક નાગરવેલનું પાન લઈ તેના પર ખાવાનો ચૂનો (કાથો નહિ), મેથીદાણા, અજમા, લવિંગ, ધાણાદાળ નાખીને દરરોજ જમ્યા પછી ચાવી ચાવીને ખાવાથી થોડા દિવસોમાં જ સાંધાના દુખાવા ચાલ્યા જશે. પાન ખાનારની લાળમાં એસ્કોર્બિક એસિડનું સ્તર સામાન્ય બની જાય છે, જેનાથી મોઢામાંથી દુર્ગંધ … Read more

કોઈપણ વસ્તું ને પોઝિટિવ વિચારીએ તો Covid-19 એ શું શીખવાડ્યું ? જરૂર વાચજો

કોઈપણ વસ્તું ને પોઝિટિવ વિચારીએ તો Covid-19 એ શું શીખવાડ્યું ?જીવનમાં સ્વછતા લાવતા શીખવાડ્યું. ફેમીલી સાથે સમય વિતાવતા શીખવાડ્યું બહારનું નહિ ખાવાંનુ શીખવાડ્યુંવધારે કઠોળ ખાતા શીખવાડ્યું. પોતાની ફરમાઈશ વગરનું ગરમ અને ટાઇમસર જમતાં શીખવાડ્યું. બાળકોને બહારનું જંકફુડ નહીં ખાવાનું શીખવાડ્યું. મૃત્યુ પાછળ બેસણા ન કરવાનું શીખવાડ્યું. લગ્ન પ્રસંગ માં ખોટા ખર્ચા ન કરવાનું શીખવાડ્યું. હોટેલ … Read more

કાયમી શરદી અને ઉધરસ માટે વરદાન છે આ ઉપચાર

ઉધરસ લવીંગને મોંમા રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.મરીનું ચૂર્ણ દૂધમાં ઉકાળીને પીવાથી ઉધરસ મટે છે.મરીનું ચૂર્ણ સાકર ઘી સાથે મેળવી ચાટવાથી ઉધરસ મટે છે.થોડી હીંગ શેકી તેને ગરમ પાણીમાં મેળવી પીવાથી ઉધરસ મટે છે. દ્રાક્ષ અને સાકર મોંમા રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.દાડમના ફળની છાલનો ટુકડો મોં મા રાખવાથી ઉધરસ મટે છે.થોડી ખજુર ખાઈ ઉપરથી … Read more