આ છે દુિનિયાના સૌથી જોખમી માર્ગો કલીક કરી જાણો વિગતવાર માહિતી

0
248

દુિનિયાના સૌથી જોખમી માર્ગો પ્રીનગર લેહ હાઇવેT૪૪૩ કલોમીટર લાંબો આ હાઇ વે ભારતની કાશ્મીર Iટીથી લેહને જોડે છે . જોજિલા પાસેથી પસાર તો આ માર્ગ શિયાળામાં પૂરેપૂરો બરફમાં બાયેલો રહે છે . ઉનાળામાં બરફ પીગળવા નાદ હાઇ વેકાદવથી લપસણો થઈ જાય છે . મામૂપિચૂ રોડ ! દક્ષિણ અમેરિકાનો પર દેશનીંઆ સર્પાકાર માર્ગ માચુ પિચને . આગુઆર કાલિએસેંસને જોડે છે . સીધા પહાડ | પર બનેલા આ માર્ગમાં ૧૧ તીવ્ર વળાંક છે . ૮૯ ક્લિોમીટર લાંબા આ માર્ગને પાર કરવામાં ઘણા | લોકોની સ્થિતિ ખરાબ થઈ જતી હોય છે . ટ ૨૦ અમેરિકાની રાજધાની nોશિંગ્ટનમાં ફેડરલ હાઇ વે ૨૦ છે બરફ્લ માચ્છાદિત પહાડો અને મોહક ખીણવાળા આ પર શિયાળામાં વાહન ચલાવવું મુશ્કેલ થઈ નય છે . બરફને પગલે આ માર્ગ પર ટ્રક સુદ્ધા પસી જાય છે . સ્કિપર્સ કેતિયતાન્યૂઝીલેન્ડના દિવસટાઉનમાં આ માર્ગ૪૦ વર્ષો પહેલાં ઘેટાં અને ગોવાળિયા માટે બનાવેલી છે . પાછળથી તેના પર વાહનો પણ ચલાવાતા થયા આ માર્ગ સાડો અને તીવ્ર વળાંકવાળો છે . સામેથી આવતા ઘટાંઅને વાહનો મુશ્કેલી પેદા કરે છે . ) કેતૂર વેલી હિમાચલ પ્રદેશની નૂિર ીણ સુધી જતોમાર્ગ ઊંડી ખીણની સમાંતરે પાલે છે . કેટલાય સ્થળો પર મોટાપશ્ચરોને iાપીને આ માર્ગ બનાવાયો છે , તો ક્યાંક અલનવાળા વિસ્તારો પર . જરા પણ ભૂલ થઈ સેંકડો મીટર ઊંડી ખાઈમાં જ જઈ પડાય સા કોલોબ્રા રોડ સ્પેનના મશહૂર દ્વીપ મયોર્કીના સા કોલોબ્રા ગામ સુધી જતા આ ૧૩ . ક્લિોમીટર લાંબા માર્ગમાં તીવ્ર વળાંક ઘણા છે . બસ અને ટ્રક આ માર્ગ પર પાછળ જઈ શક્તા નથી . વળાંક પર બે મોટા વાહનો મુશ્કેલીથી પસાર થઈ શકે છે . IT |

જોર્જ દે ગાલામૂશિંસનો માર્ગ ડ્રાઇવરો માટે મોટો પડકાર છે . આ માર્ગ પર કેટલાંક સ્થળો પર ફક્ત એક કાર પસાર થાય એટલી જ જગ્યા છે . જે સામેથી કોઈ વાહન આવી જાય તો એક વાહનને ઘણા અંતર સુધી પાછળ જઈને સામેના વાહન માટે જગ્યા કરી આપવી પડે છે . ગુઓલિયાંગટતલચીનના ૐિનચિયાંગ પ્રાંતના આ માર્ગ કેટલીય શિલાઓને કાપીને બનાવાયો છે . ગુઓલિયાંગ ગામને જોડતા આ માર્ગને બનાવવો આસાન ન હતો . આ માર્ગમાં તીવ્ર વળાંક અને સાંકડા વળાંક તથા ખાઈ આવેલી છે . ગ્રાન્ડટૂંક રોડ / અમૃતસરને એક તરફ કોલકાતા અને ચટગાંવ અને બીજી તરફ રે લાહોર અને પેશાવર સાથે જોડતો ગ્રાન્ડ ટ્રેક રોડ એશિયાનો સૌથી જૂનો હાઇવે છે . લગભગ t૭૦૦ કિલોમીટરની લંબાઈ , અલગ અલગ મૂગોળ આ રૂટને ખતરનાક માર્ગોની યાદીમાં સામેલ કરે છે . રોડ ઓફ ડેથબોલિવિયાના આ રસ્તાને રોડ ઓફ ડેથ કહે છે . ૪૦૦ કિ . મી . લાંબો આ સાંકડો રસ્તો પહાડોમાંથી પસાર થાય છે અને ૪૦૦૦ મીટરની ઊંચાઈ સુધી જાય છે . રાજધાની લા પાજને કોરુએરો સાથે જોડતો આ માર્ગનો પ૦ કિલોમીટરનો હિસ્સો ઘણો જ જોખમી મનાય છે .

રાજધાની દિલ્હીને આગ્રાથી જોડતી યમુના એકસપ્રેસ વે પર ઘણી અકસ્માતાના વખત અકસ્માત થતા રહે છે અને તે કારણે તેને અકસ્માતોનો માર્ગ પણ કહેવામાં આવે છે . કહેવાય છે કે જ્યારથી આ માર્ગ બન્યો છે , ત્યારથી પાંચ હજારથી વધુ અકસ્માત થઈ ચૂક્યા છે , જેમાં લગભગ ૮૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે . એક અનુમાનના મતે યમુના એક્સપ્રેસ વે પર થતા અકસ્માતોમાં દર અઠવાડિયે ૧૫થી ૨૦ લોકોનાં મૃત્યુ થાય છે . વિશેષજ્ઞોના મતે અકસ્માત ક્યાં તો વાહનોની બેફામ ઝડપને કારણે થાય છે કે ચાલકને ઝોકું આવી જાય તેને કારણે થાય છે . શિયાળામાં ધુમ્મસને કારણે પણ ઘણી વખત અકસ્માત થાય છે . જોકે તે માટે એક્સપ્રેસ વે પર કેટલાક સ્થળોએ ફાઁગ લાઇટની વ્યવસ્થા કરાઈ છે , ગરમીની ઋતુમાં ઘણી વખત વાહનોના ટાયર ફાટવાને કારણે પણ અકસ્માત થાય છે , જે માટે આખા એક્સપ્રેસ વે કોંક્રિટનો બનેલો છે , તેને પણ જવાબદાર ગણવામાં આવે છે . યમુના એક્સપ્રેસ વે પર વાહનોની ઝડપ મર્યાદા ઉપર નજર રાખવા માટે હાઇટેક સિસ્ટમ છે , નિયમમર્યાદાથી વધુ ઝડપે દોડતાં વાહનોને કેમેરામાં કેદ કરી તેનો રિપોર્ટ આરટીઓ અને એસપી – ટ્રાફિક કાર્યાલયને મેઇલથી મોકલી દેવાય છે . એમ છતાં અકસ્માતોમાં ઘટાડો થતો નથી . દેશ : રોજ 400 લોકોનાં મોત આ એક્સપ્રેસ વે ૨૦૧૨માં તૈયાર થયો અને ત્યારથી અત્યાર સુધીમાં દ વર્ષે સેંકડો અકસ્માત થઈ ચૂક્યા છે . વર્ષ ૨૦૧૮માં તો બસોથી વધુ લોકો અહીં થયેલા અકસ્માતોમાં માર્યા ગયા હતા અને ભાગ્યે જ કોઈ વર્ષ એક રહ્યું હશે , જ્યારે વર્ષમાં સો લોકો અકસ્માતમાં માર્યા ગયા નહીં હોય . ભારતમાં માર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા ચોંકાવનારી દં દર વર્ષે માર્ગ અકસ્માતોમાં હજારો લોકો મૃત્યુ પામે છે . સરકારે સંસદમાં આપેલી માહિતી મુજબ વર્ષ ૨૦૧૫થી ૨૦૧૭ દરમિયાન માર્ગ અકસ્માતો મૃતકોની સંખ્યા દર વર્ષે લગભગ દોઢ લાખ હતી . મતલબ કે આ ત્રણ વર્ષોમાં સરેરાશ ચારસો લોકો દરરોજ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હ સરકાર તરફથી આ જવાબ એક્સપ્રેસ વે અને હાઇ વે પર થતા માર્ગ અકસ્માતોના સંબંધમાં મગાયેલી જાણકારીના સંદર્ભે પણ અપાયો હતો સંસદમાં રજૂ કરાયેલા સરકારના આ આંકડા તમામ માર્ગોને સામેલા કરીને અપાયા હતા , જેમાં એક્સપ્રેસ વે અને હાઇ વે પણ સામેલ છે . સૌથી આગળ ઉત્તરપ્રદેશ સરકારી આંકડા મુજબ આ ત્રણ વર્ષોમાં સૌથી વધુ દુર્ઘટના ઉત્તરપ્રદેશમાં થઈ છે . એ બાદ તામિલનાડુ અને મહારાષ્ટ્રનો નંબર આવે છે , જ્યાં સુધી યમુના એક્સપ્રેસ વેનો સવાલ છે , તો એ અકસ્માતોનું મુખ્ય કારણ ઝડપ છે , એવું ત્યારે છે , જ્યાં વાહનોની ઝડપની એક મર્યાદા નક્કી કરાયેલી વાહનોની ગતિ પર નજર રાખવા માટે કેટલીય જગ્યાએ સીસીટીવી કેમે લગાવેલા છે અને મોટેભાગે પોલીસ પેટ્રોલિંગ પણ કરે છે . દ્વિચક્રી વાહનો માટે હેભેટ ફરજિયાત છે અને વધુ ઝડપ માટે દંડની જોગવાઈ છે , પરંતુ લોકો આ નિયમોનો ભંગ કરી રહ્યા છે અને પોલીસ પ્રશાસનની લાપરવા પણ અકસ્માતો માટે જવાબદાર છે . યમુના એક્સપ્રેસ વે ૯ ઓગસ્ટ ૨૦૧૨ના દિવસે સામાન્ય લોકોના ઉપયોગ માટે શરૂ કરાયો હતો . એ એક્સપ્રેસ વે ઉત્તરપ્રદેશના તત્કાળ મુખ્યમંત્રી માયાવતીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો , શરૂઆતનાં વર્ષોમાં જ એ એક્સપ્રેસ વે અમાતોને કારણે ચર્ચામ આવવા લાગ્યો અને અત્યાર સુધીમાં તેમાં સતત વધારો જ થઈ રહ્યો

ત્તિરપ્રદેશના આગામાં યમુના એક્સપ્રેસ વે પર થયેલા બસ અકસ્માતમાં ૨૯ લોકોનાં મોત થયાં હતાં . મહત્ત્વની વાત એવી છે કે , અહીંયા વાતાવરણ પલટાવાની પણ અસર થતી હોય છે . તેમાંય ઠંડીની સિઝનમાં કારણે અકસ્માતની શક્યતાઓ સૌથી વધારે હોય છે . અહીંયા ગાઢ ધુમ્મસને કારણે અનેક વખત મોટા અકસ્માતો થયાના કિસ્સા સામે આવ્યા તેવી જ રીતે વરસાદમાં પણ બસ સ્લિપ થઈ જતાં કે પછી વાહનો સ્લિપ થઈ જતાં અકસ્માતો થયા છે અને ઘણી વખત અકસ્માતોની વણઝાર સંજય છે . ટાયર ફાટવાના કારણે પણ ઘણા કિસ્સામાં અકસ્માત થયા હોવાનું સામે આવ્યું છે . લોકો એવું માને છે કે , આ એસ્પેસ વેને એવી રીતે બનાવવામાં આવ્યો છે કે તેના કારણે વાહનોને સ્પીડ મળી રહે છે અને ઘણા તબક્કે સ્પીડ કાબૂમાં આવતી નથી . અધિકારિક રીતે જારી થયેલા આંકડા પ્રમાણએ ૨૦૧૫થી ૨૦૧૭ સુધીમાં દેશમાં રોડ અકસ્માતમાં દર વર્ષે ૧૧ , ૦૦૦ લોકોનાં મોત થયા હતા . ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં ૨૦૧૭માં ૧ , ૪૦૬ અને ૨૦૧૮માં ૧ , ૬૮૪ લોકોનાં મોત રોડ અકસ્માતમાં થયા હતા . તેમાંથી મોટાભાગના અકસ્માતો અને મોત યમુના એસ્પેસ હાઈવે ઉપર થયા છે . યમુના એસ્પેસવે ઉપર ૨૦૧૨થી અત્યાર સુધીમાં ૫૫૦૭ અકસ્માતો થયા છે જેમાં ૧૦૦૦ લોકોનાં મોત થયા છે . તેના કારણે જ આ રોડ જોખમી બનતો જાય છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here