આ એક ભૂલના કારણે લગ્ન પછી 12 વર્ષ જુદા રહ્યા હતા શ્રીકૃષ્ણ અને રૂકમણી આજે પણ દ્વારકાધીશ મંદિરમાં રૂકમણીજીની એક પણ મૂર્તિ નથી.

on

|

views

and

comments

આ એક ભૂલના કારણે લગ્ન પછી 12 વર્ષ જુદા રહ્યા હતા શ્રીકૃષ્ણ અને રૂકમણી

તમને સાંભળવામાં જરૂઓર આશ્ચર્ય થશે પણ ભગવાન કૃષ્ણ અને માતા રૂકમણીની એક નાની ભૂલના કારણે  12 વર્ષ જુદા રહ્યા હતા. આ જ કારણે ગુજરાતના દ્વારકાધીશ મંદિરથી આશરે 12 કિમીની દૂરી પર રૂકમણી દેવીનો મંદિર છે આ મંદિર 12મી શતાબ્દીમાં બનાવ્યું હતું . ……..

આવો જાણીએ આખેર શા માટે કૃષ્ણજી અને રૂકમણીજીને 12 વર્ષ જુદા રહેવું પડ્યું હતું.  આ છે પૌરાણિક કથા ભગવાન કૃષ્ણ અને રૂકમણીને 12 વર્ષ જુદા રહેવાની પૌરાણિક કથા મુજબ ભગવાન કૃષ્ણ દર્વાસા ઋષિને તેમનો કુળગુરૂ માનતા હતા. લગ્ન પછી કૃષ્ણજી અને દેવી રૂકમણી તેમના મહલમાં આશીર્વાદ આપવા અને ભોજન કરવા માટે દુર્વાસા ઋષિને આમંત્રણ આપવા ગયા હતા. 

તમને સાંભળવામાં જરૂઓર આશ્ચર્ય થશે પણ ભગવાન કૃષ્ણ અને માતા રૂકમણીની એક નાની ભૂલના કારણે  12 વર્ષ જુદા રહ્યા હતા. આ જ કારણે ગુજરાતના દ્વારકાધીશ મંદિરથી આશરે 12 કિમીની દૂરી પર રૂકમણી દેવીનો મંદિર છે આ મંદિર 12મી શતાબ્દીમાં બનાવ્યું હતું .

આવો જાણીએ આખેર શા માટે કૃષ્ણજી અને રૂકમણીજીને 12 વર્ષ જુદા રહેવું પડ્યું હતું.  આ છે પૌરાણિક કથા ભગવાન કૃષ્ણ અને રૂકમણીને 12 વર્ષ જુદા રહેવાની પૌરાણિક કથા મુજબ ભગવાન કૃષ્ણ દર્વાસા ઋષિને તેમનો કુળગુરૂ માનતા હતા. લગ્ન પછી કૃષ્ણજી અને દેવી રૂકમણી તેમના મહલમાં આશીર્વાદ આપવા અને ભોજન કરવા માટે દુર્વાસા ઋષિને આમંત્રણ આપવા ગયા હતા. 

દુર્વાસા ઋષિ મૂકી આ શરત દુર્વાસા ઋષિ ભગવાન કૃષ્ણનો આમંત્રણ સ્વીકાર તો કરી લીધું પણ તેણે આ શરત મૂકી કે દુર્વાસા ઋષિએ કહ્યું કે તમે યુગ્લ જે રથામાં આવ્યા છો હું તે રથથી નહી જઈશ. મારા માટે જુદો રથની વ્યવસ્થા કરવી. કૃષ્ણજી તેમના આ શર્તનો સમ્માન પૂર્વક સ્વીકાર કર્યો.  

આ રીતે બેસ્યા દુર્વાસા ઋષિ એકજ રથ હોવાના કારણે ભગવાન કૃષ્ણએ રથના બન્ને ઘોડા કાઢી દીધા અને તેની જગ્યા કૃષ્ણ અને રૂકમણી બન્ને દુર્વાસા ઋષિને બેસાડીને રથ ખેંચ્યો. રથ ખેંચતા- ખેંચતા રસ્તામાં રૂકમણીજીને તરસ લાગી ગઈ. 

આ રીત પ્રકટ કરી ગંગા કૃષ્ણજીએ રૂકમણીજીની તરસ બુઝાવવા માટે ધરતી પર પગનો અંગૂટો મારીને ગંગાજળ પ્રજટ કર્યો હતું. ગંગાના જળથી રૂકમણી અને કૃષ્ણની તરસ બુઝાવી લીધી પણ ઋષિને જળ માટે નહી પૂછ્યો. દંપત્તિના આ રીતના વ્યવહારથી ઋષિને ગુસ્સો આવ્યો. 

દીધો જુદા થવાનો શ્રાપ ગુસ્સામાં દુર્વાસા ઋષિએ ભગવાન કૃષ્ણ અને દેવી રૂકમણીને 12 વર્ષ જુદા રહેવાનો શ્રાપ આપ્યો. સાથે જ કહ્યું કે જે જગ્યા ગંગા પ્રકટ કરી છે, ત્યાં સૂકો થઈ જશે. ત્યારબાદ બન્ને 12 વર્ષ જુદા રહ્યા, આથે જ દ્વારકાધીશ મંદિરમાં રૂકમણીજીની એક પણ મૂર્તિ નથી. 

તેથી કરાય છે દાન જ્યાં રૂકમણીજી રહી, ત્યાં તે 12 વર્ષ ભગવાન વિષ્ણુની કડી તપ્સ્યા કરી હતી. તપસ્યાથી પ્રસન્ન થઈ વિષ્ણુ ભગવાનએ રૂકમણીજીને શ્રાપ મુક્ત કર્યો હતો. દુર્વાસા ઋષિના શ્રાપના કારણે અહીં પાણીનો દાન કરાય છે. 

Share this

Must-read

રોજ બાજરાના રોટલા ખાવાથી બીપી-હાર્ટ એટેક સહિત 5 પ્રકારના રોગ સામે રાહત મળશે

રોજ બાજરીના રોટલા ખાવશો તો  બીપી-હાર્ટ સહિત 5 પ્રકારની બીમારી  સામે રાહત મળી શકશે ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી બનતી હોય  છે પણ સ્વાસ્થ્યને...

હાર્ટ એટેકને બીજી વખત આવતો રોકવા અને તેનાથી બચવા ચમત્કાર કરે છે આ પીપળાનું પાન

આપણા હિન્દુ ધર્મમાં પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, પીપળના વૃક્ષમાં તમામ દેવી દેવતીઓનો વાસ હોય છે અને તેની પૂજા...

Recent articles

dharmik varta

ભાદરવા સુદ પાંચમ | સામા પાંચમ | sama pacham | rushi pacham | ઋષિ પાંચમ

(ભાદરવા સુદ પાંચમ આવે… આ પાંચમને ‘સામા પાંચમ' કહે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું અઘેડાનું દાતણ કરવાનું. માટી ચોળી નહાવાનું, આંબળાની...

કેવડા ત્રીજ ની વાર્તા | કેવડા ત્રીજ ની પૂજા | kevda trij vrat | kevda trij pooja | kevda trij vrat katha | vrat...

(ભાદરવા માસની સુદ ૩ના દિવસને કેવડાત્રીજ કહેવાયછે. આ વ્રતને કેટલાક હરતાલીકા વ્રત પણ કહે છે. સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતીજીનું અને ગૌરી પૂજન...

government scheme

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો કરો ૩૯૬ અને મેળવો ૧૦ લાખ સુધીનો અકસ્માત વીમો

 ભારતીય ટપાલ વિભાગની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે (post office) મોંઘા પ્રીમિયમ પર વીમો લેવા માટે અસમર્થ લોકો માટે ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યોરન્સ પોલિસી શરૂ...

ઇ-શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગમાં આવે છે, કોણ કોણ આ કાર્ડ કઢાવી શકે અચુક વાચજો અને શેર કરજો | E SHRAM CARD

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા | ઈ શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગી થાય | ઈ શ્રમ કાર્ડ ક્યાંથી મેળવવું | ઈ શ્રમ કાર્ડ કઢાવવા ક્યાં...

namkarana | rashi name | boys name | girls name

મેષ(અ,લ,ઇ) રાશિ પરથી છોકરા / છોકરીઓના નામ | મેષ રાશિ નામ | mesh rashi nam

મેષ રાશિ (Mesh Rashi) વિશે થોડી જાણકારી : સંસ્કૃત નામ : મેષ નામનો અર્થ : મેષ પ્રકાર : અગ્નિ મૂળભૂત-સકારાત્મક સ્વામી ગ્રહ : મંગળ ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ ભાગ્યશાળી દિવસ/વાર : મંગળવાર નામાક્ષર : અ,લ, ઈ મેષ રાશિ...

મીન(ચ,ડ,ઝ,થ) રાશિ પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશિ વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાના બાળકનું નામ બધા કરતા અલગ હોય કારણકે બાળકનું નામ તેનું ઓળખ બને છે આથી લોકો...

More like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here