એક વૃક્ષ ઉછેરવાનો અડધો ખર્ચ રાજકોટ સદ્ભાવના વૃધ્ધાશ્રમ ઉઠાવશે | રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા અનેક પ્રવૃત્તિ ચાલી રહીરહી છે
ગામેગામ ઓક્સિજનના બાટલા વાવવાની સદભાવના, કોરોના મહામારીમા ઓક્સિજનના બાટલા મેળવવા કોરોનાના દર્દી મને તેમના સગાવહાલાઓ ભયંકર રીતે હેરાન થતા જોયા છે . ઓક્સિજનની કિંમત તો માં કી શકાય એમ નથી પરંતુ તેના મહત્ત્વની કોરોનાએ ખબર પાડી છે , અલબત્ત આ વાત મેડિકલ ઓક્સિજનની છે ,

પરંતુ પ્રકૃતિમાં રહેલા વૃક્ષમાંથી મળતા ઓક્સિજનનું પણ એટલું છે યુકોની કલ્લે આમની ધટનાઓ વચ્ચે રાજકોટનું સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્યા ઠેર ઠેર વૃક્ષો વાવને ઉછેરવાની કામગીરી ઘણા સમયથી કરે છે . આ પ્રવૃત્ત .વધુ વ્યાપક રીતે અમલમાં બને અને ગામેગામ ઓક્સિજનના બાટલા એટલે કે વૃક્ષોનું વાવેતર થાય તે માટે એક વૃક્ષ ઉછેરવાનો અડધો ખર્ચ ઉપાડવાની તૈયારી દાખવી છે . સદ્ભાવના વૃધ્ધાશ્રમના વિજયભાઈ ડોબરીયાએ જણાવ્યું તું કે કોઈપણ સુખી – સંપન્ન સેવાભાવી વ્યકિત પોતાના ગામમાં વૃક્ષારોપણ કરાવશે . તો મરા વર્ષના જાળવણી ખર્ચના ૫૦ ટકા અમે આપીશું .
વૃક્ષના પીજ રા પર દાતાના નામની તકતી લગાવાશે . એક ગામ દીઠ એક ટ્રેક્ટર , બે મજૂર , એક વઈર એ જ ગામમાં ના વર્ષ સુધી હેકો જેથી વૃક્ષની ડાળજી લઈ શકોષ . એક વૃક્ષ પીંજરામાં વાવવાનો ખર્ચ ૬૦૦ રૂપિયા થાય છે . એક વર્ષની જાળવણીનો નિર્ચ ૪૦૦ રૂપિયા થાય છે એવા ખણ વર્ષના ૧૨૦૦ તથા ૬૦૦ રૂપિયા વાવવાના મળી ૧૮00 રૂપિયાન . અધ્ધી રકમ સંભાવના આપશે . કધુ વૃક્ષ વાવ્યું છે તેના નામ નંબર સાથે મેઈલ દાતાને કરવામાં આવશે . દર ત્રણ મહિને રૂત્રના છેલ્લા ફોટોગ્રાફ મેઈલથી મોકાશે . ગયા વર્ષના સમષમાં વૃન્ન સુષઈ જાય કે તેને નુકસાન પહોંચે તો નવું વૃક્ષ ઉછેરાશે . આમ છતાં વૃક્ષ નારા પામે તો સ્પોન્સર પાર્સથી લીધેલી રકમ તેમને પરત કરાશે ,