વરૂથિની એકાદશી વારતાનુ માહાત્મ્ય અને વ્રત કથા

on

|

views

and

comments

વરૂથિની એકાદશી ચૈત્ર વદ -૧૧ ) યુષિષ્ઠિરે પૂછયું : ‘ હે ભગવન્ ! ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે ? કૃપા કરીને એનો મહિમા બતાવો . ‘ શ્રીકૃષ્ણ બોલ્યોઃ ‘ રાજ ! ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં ‘ વરૂથિની એકાદશી ’ આવે છે . તે ઈન્દ્ર લોક અને પરલોકમાં પણ સોભાગ્ય પ્રદાન કરનારી છે . ‘ વરૂથિનીના વતથી જ સદાય સુખની પ્રાપ્તિ અને પાપનો નાશ થાય છે . જે ફળ દસ હજાર વર્ષ સુધી તપસ્યા કર્યા પછી મનુષ્યને પ્રાપ્ત થાય છે , એ જ ફળ સાવરૂથિની એકાદશીનું વ્રત રાખવા માત્રથી પ્રાપ્ત થાય છે . નૃપહેઠ ! ઘોડાના દાન કરતાં હાથીનું દાન શ્રેષ્ઠ છે . ભૂમિદાન એના કરતાં પણ મોટું છે . ભૂમિદાન કરતાં પણ વધારે મહત્વ તલદાનનું છે . તલદાનથી વધારે સુવર્ણ દાન અને સુવર્ણ દાનથી વધારે અન્નદાન છે . કારણ કે દેવતા , પિત્રો તથા મનુષ્યોને અન્નથી જ તૃપ્તિ થાય છે . વિદ્વાન પુરુષોએ કન્યાદાનને પણ માદાનસમાન જ બતાવ્યું છે . ગાયનું દાન કન્યાદાન તુલ્ય જ છે . આ સાક્ષાત્ ભગવાનનું કથન છે . આ બહાદાનોથી પણ મોટું વિઘાદાન છે . મનુષ્યો વરૂથિની એકાદશીનું વ્રત કરીને વિદ્યાદાનનું પણ ફળ પ્રાપ્ત કરી લે છે . જે લોકો પાપથી મોહિત થઈને કન્યાના ધનથી આજીવિકા ચલાવે છે , તેઓ પુણ્યનો ક્ષય થતાં યાતનામય નરકમાં પડે છે .

આથી સર્વ પ્રકારના જોઈએ . પ્રયત્નો કરીને કન્યાદાનથી બચવું જોઈએ . એને પોતાના કામમાં ન લેવું જેઓ પોતાની શક્તિ પ્રમાણે પોતાની કન્યાને આભૂષણોથી વિભૂષિત કરીને પવિત્ર ભાવથી કન્યાનું દાન કરે છે , એમના પુણ્યની સંખ્યા બતાવવામાં ફળ પ્રાપ્ત કરી શકે છે . ચિત્રગુપ્ત પણ અસમર્થ છે . વરૂથિની એકાદશી કરીને પણ મનુષ્યો એના જેવું રાજ ! રાત્રે જાગરણ કરીને જે ભગવાન કાનુડાનું પૂજન કરે છે , એ બધા પાપોથી મુક્ત થઈને પરમગતિને પ્રાપ્ત થાય છે . આથી પાપભીરૂ મનુષ્યોએ પૂર્ણ પ્રયત્ન કરીને આ વ્રત કરવું જોઈએ . યમરાજથી ડરનારા મનુષ્ય વરૂથિનીનું વ્રત કરવું . રાજન્ ! આના વાંચન અને શ્રવણથી સહસ્ત્ર ગૌદાનનું ફળ મળે છે તથા મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈને સ્વર્ગમાં પ્રતિષ્ઠિત થાય છે . ”

વારતા સાંભળવા માટે નીચેની લિંક ઉપર કલીક કરો

 

Share this

Must-read

રોજ બાજરાના રોટલા ખાવાથી બીપી-હાર્ટ એટેક સહિત 5 પ્રકારના રોગ સામે રાહત મળશે

રોજ બાજરીના રોટલા ખાવશો તો  બીપી-હાર્ટ સહિત 5 પ્રકારની બીમારી  સામે રાહત મળી શકશે ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી બનતી હોય  છે પણ સ્વાસ્થ્યને...

હાર્ટ એટેકને બીજી વખત આવતો રોકવા અને તેનાથી બચવા ચમત્કાર કરે છે આ પીપળાનું પાન

આપણા હિન્દુ ધર્મમાં પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, પીપળના વૃક્ષમાં તમામ દેવી દેવતીઓનો વાસ હોય છે અને તેની પૂજા...

Recent articles

dharmik varta

ભાદરવા સુદ પાંચમ | સામા પાંચમ | sama pacham | rushi pacham | ઋષિ પાંચમ

(ભાદરવા સુદ પાંચમ આવે… આ પાંચમને ‘સામા પાંચમ' કહે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું અઘેડાનું દાતણ કરવાનું. માટી ચોળી નહાવાનું, આંબળાની...

કેવડા ત્રીજ ની વાર્તા | કેવડા ત્રીજ ની પૂજા | kevda trij vrat | kevda trij pooja | kevda trij vrat katha | vrat...

(ભાદરવા માસની સુદ ૩ના દિવસને કેવડાત્રીજ કહેવાયછે. આ વ્રતને કેટલાક હરતાલીકા વ્રત પણ કહે છે. સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતીજીનું અને ગૌરી પૂજન...

government scheme

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો કરો ૩૯૬ અને મેળવો ૧૦ લાખ સુધીનો અકસ્માત વીમો

 ભારતીય ટપાલ વિભાગની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે (post office) મોંઘા પ્રીમિયમ પર વીમો લેવા માટે અસમર્થ લોકો માટે ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યોરન્સ પોલિસી શરૂ...

ઇ-શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગમાં આવે છે, કોણ કોણ આ કાર્ડ કઢાવી શકે અચુક વાચજો અને શેર કરજો | E SHRAM CARD

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા | ઈ શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગી થાય | ઈ શ્રમ કાર્ડ ક્યાંથી મેળવવું | ઈ શ્રમ કાર્ડ કઢાવવા ક્યાં...

namkarana | rashi name | boys name | girls name

મેષ(અ,લ,ઇ) રાશિ પરથી છોકરા / છોકરીઓના નામ | મેષ રાશિ નામ | mesh rashi nam

મેષ રાશિ (Mesh Rashi) વિશે થોડી જાણકારી : સંસ્કૃત નામ : મેષ નામનો અર્થ : મેષ પ્રકાર : અગ્નિ મૂળભૂત-સકારાત્મક સ્વામી ગ્રહ : મંગળ ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ ભાગ્યશાળી દિવસ/વાર : મંગળવાર નામાક્ષર : અ,લ, ઈ મેષ રાશિ...

મીન(ચ,ડ,ઝ,થ) રાશિ પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશિ વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાના બાળકનું નામ બધા કરતા અલગ હોય કારણકે બાળકનું નામ તેનું ઓળખ બને છે આથી લોકો...

More like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here