sharad purnima ki katha | શરદ પૂનમ નું મહત્વ:
પૌરાણિક માન્યતાઓ અને શરદ ઋતુ , પૂર્ણાકાર ચંદ્રમાં , સંસાર ભરમાં ઉત્સવનું વાતાવરણ .. ગરબાની વિશેષ રમઝટ , એટલ જ શરદ પૂનમ. આ દિવસે સૌ કોઈ રાહ જુએ છે એ સમયનો જ્યારે ચંદ્ર 16 કળાએ ખીલીને ધરતી પર અમૃત વરસાવે છે. વર્ષા ઋતુની વિદાય અને શરદ ઋતુના બાળસ્વરૂપનુ આ સુંદર દ્રશ્ય દરેકનું મન મોહી લે છે .. !!
પ્રાચીનકાળહી શરદ પૂનમને ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે .શરદ પૂનમથી હેમંત ઋતુની શરૂઆત થાય છે .તેનું મહત્વ અને ઉલ્લાસના રીત – ભાતના સંબંધે જ્યોતિષાચાર્ય પ્રેમનારાયણ શાસ્ત્રીના મુજબ શરદ પૂનમનું મહત્વ શાસ્ત્રોમાં વર્ણિત છે .. !!You
sharad purnima ki katha in gujarati
શરદ પૂર્ણિમાની કથા એક લોકપ્રિય હિન્દુ લોકકથા છે. આ કથામાં દરિયાનો ઉલ્લેખ છે કે શરદ પૂર્ણિમાની રાત્રી એ ભગવાન શ્રીકૃષ્ણ અને ગોપીઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે. શ્રીકૃષ્ણએ આ રાત્રીમાં ગોપીઓ સાથે રસલીલા કરી હતી અને આકર્ષક ચંદ્રની રોશનીમાં નૃત્ય કરેલું. આ કથા વિવિધ વિસ્તારોમાં વિવિધ રીતે કથાવાઇ છે અને આદિવાસી સમુદાયોમાં પણ આનો વિશેષ મહત્વ છે.
આરતી અને પ્રાર્થના સાથે તે દિવસે ચાંદની રાત્રિમાં ભગવાનનું સ્મરણ કરવું અને પ્રસાદ વિતરણ કરવું વિશેષ માનવામાં આવે છે. આપને આ કથા રોચક લાગી?
sharad purnima doodh poha | દૂધ પૌવા બનાવવાની રીત
એ બતાવે છે આ રાતનો ચંદ્રમાં પોતાની સમસ્ત કળાઓની સાથે હોય છે અને ધરતી પર અમૃત વરસાવે છે .રાત્રે 12 વાગે થનારી આ અમૃત વર્ષાનો લાભ માનવને મળે એ જ ઉદ્દેશ્યથી ચંદ્રોદ્યના સમયે ચાંદના પ્રકાશ નીચે ખીર કે દૂધ મુકવામાં આવે છે , જેનુ સેવન રાત્રે 12 વાગ્યા પછી કરવામાં આવે છે .. !! કેરવો शरद पूर्णिमा की कथा મુજબ એવુ કહેવાય છે કે ચંદ્રની અમૃતવર્ષા નીચે મુકેલી આ ખીરથી રોગી રોગમુક્ત પણ થાય છે આ ઉપરાંત ખીર દેવતાઓનું પ્રિય ભોજન પણ છે.શરદ પૂનમને કોજાગરી લોક્ખી ( દેવી લક્ષ્મી ) ને પૂજા કરવામાં આવે છ . પૂનમ ભલે ગમે ત્યારે શરૂ થતી હોય પણ પૂજા બપોરે 12 વાગ્યા પછી જ શુભ મુહુર્તમાં થાય છે
sharad purnima ki katha મુજબ પૂજામાં લક્ષ્મીજીની મૂર્તિ ઉપરાંત કળશ , ધૂપ , દુર્વા , કમળનું ફૂલ , હતંકી , ધનસંપત્તિ , આરી ( નાનૂ સૂંપડુ ) અનાજ , સિંદૂર અને નારિયળના લાડુનું વિશેષરૂપે ચઢાવાય છે . આપ કદાચ જાણતા હશો કે જે રીતે ભારતીય સંસ્કૃતિમાં સૂર્યનું વિશેષ મહત્વ છે એ જ રીતે ગ્રીક અને રોમનમાં પૂનમનાં ચંદ્રનુ વિશેષ મહત્વ છે .16 કળાએ ખીલેલી ચાંદની રાતને ફૂલ મૂન નાઈટ કહેવામાં આવે છે .. !

આ છે આપડા ભારત ની સંસ્કૃતિ જ્યાં આં બધા તહેવાર ઉજવવવા માં આવે છે તો બોલો આજે પૂનમ નો રાસ લેશો અને હા તમરા ગામ , સિટી માં આં તહેવાર ઉજવવો છો એની વિશેષ વાતો કોમેન્ટ માં કેજો કારણ કે મને મારા ફોલોવર્સની કોમેન્ટ વાચવી બોવ જ પસંદ છે . … !!
शरद पूर्णिमा शुभ मुहूर्त | sharad purnima kab hai 2024 શરદ પૂર્ણિમા તારીખ ૧૭-૧૦-૨૦૨૪ ને ગુરુવારના રોજ છે शरद पूर्णिमा कब की है | sharad purnima katha