તમે ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ 10 જગ્યા છે અમદાવાથી માત્ર 3 કલાકના અંતર પર….જલસા પડી જશે

on

|

views

and

comments

અમદાવાદના રહેવાસીઓ..!જો તમે ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો અને સમયના અભાવે દુર જઈ શકો તેમ નથી, તો પરેશાન થાવાની જરૂર નથી. અમે તમારા માટે અમુક એવા Holiday Destinations લઈને આવ્યા છીએ જ્યાં તમે સાંજ સુધીમાં પાછા ઘરે પણ આવી શકશો.પોલો જંગલ અમદાવાદથી 156 કિમીના અંતર પર છે.

આ જંગલ ગુજરાતની શાન છે. અહીની પ્રાકૃતિક સુંદરતા તમારું મન મોહી લેશે. આ જંગલમાં અગણિત મંદિર છે જેમાં પરંપરાગત રિવાજથી પૂજા કરવામાં આવે છે. ગુજરાત સરાકારનાં તરફથી અહી દરેક વર્ષ પોલો ઉત્સવ કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે છે. અહી શની-રવિ ખુબ જ ભીડ રહે છે.અમદાવાદથી 19 કિમીના અંતર પર આવેલી છે. અહી આસપાસનાં લોકો રજા વિતાવવા માટે આવે છે. અદલાજની વાવ પર્યટકોમાં ખુબ જ પ્રસિદ્ધ છે

ઇન્દ્રોડા નેશનલ પાર્ક:,આ પાર્ક અમદાવાદથી માત્ર 25 કિમીની દુરી પર છે. સાબરમતી નદીના કિનારે ગાંધીનગરમાં વસેલું આ પાર્ક 400 હેક્ટરમાં ફેલાયેલું છે. આ પાર્કમાં ડાયનોસોરનાં ઈંડાનું જીવાશ્મ મળ્યું હતું. તેનું પ્રબંધક Gujarat Ecological Education and Research Foundation દ્વારા કરવામાં આવે છે. આ ભારતની એકમાત્ર ડાયનાસોર ગેલેરી છે

અક્ષરધામ:અમદાવાદથી 30 કિમીના અંતર પર ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર છે, અઠવાડીયામાં એક વાર જો ધાર્મિક થવાનું મન થાય તો તમે અહી જઈ શકો છો. આ મંદિર ભારતીય સ્થાપત્ય કલાનો એક બેહતરીન નમુનો છે. આ મંદિરમાં થનારો Water Show ખુબ જ ખાસ છે.

5.થોલ લેઈક બર્ડ સેન્ચ્યુરી:થોલ ઝીલ અમદાવાદથી 28 કિમીના અંતર પર છે. અહી Thol Lake Bird Sanctuary પણ છે જ્યાં દુનિયાભરનાં પક્ષીઓ જમા થાય છે, અહી ફોટોગ્રાફીના શોખીન લોકોની જમાવટ રહે છે.જો શહેરની ભાગદોડથી થાકી ગયા છો તો તમેં અહી જઈને આરામ અને રીલેક્સનો અનુભવ કરી શકો છો.

નળસરોવર:નળસરોવર અમદાવાદથી 64 કિમી દુર છે, આ સરોવરનું ક્ષેત્રફળ લગભગ 120 કિમી છે. પક્ષી પ્રેમીઓ માટે આ જગ્યા ખુબ જ યોગ્ય છે. અહી ઘોડેસવારી પણ થાય છે. સાઈકલ પણ ભાળે મળી જાય છે. આ ઝીલ સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધી પર્યટકો માટે ખુલ્લી રહે છે.

7. Zanzari Waterfalls” આ વોટરફોલ અમદાવાદથી 74 કિમી દુર છે, જે વાત્રક નદીની પાસે સ્થિત છે. 25 ફૂટની ઊંચાઈથી પડતું ઝરણું ચોમાસામાં ખુબ જ ખતરનાક હોય છે. અહી લોકોએ ખુબ જ સાવધાની પણ રાખવી પડે છે

લોથલ:લોથલ અમદાવાદથી 76 કિમી દુર છે. લોથલમાં હડપ્પા સભ્યતાના અવશેષ છે. લોથલનો અર્થ છે ‘મૃતકોનું ગામ’. તે ધોળકાની પાસે વસેલા એક નાના એવા ગામ સરગવાવની પાસે આવે છે. હજારો વર્ષો પહેલાના અવશેષો આજે પણ અહી જોવા મળે છે.

9. Tirupati Rushivan Adventure Park:અમદાવાદથી 77 કિમી પર વસેલી સાબરમતીના તટ પર વસેલું આ થીમ પાર્ક, ખુબ જ કલાત્મક છે. પરિવાર સાથે ખુબ ઓછા ખર્ચે તમે અહીની ટ્રીપ બનાવી શકો છો.

10. Maniar’s Wonderland Theme:અમદાવાદથી અહીનું અંતર લગભગ 13 કિમી છે. આ સ્નો પાર્કના બે ભાગ છે. પહેલું  Wonderland અને બીજો ભાગ First in Gujarat.

Share this

Must-read

રોજ બાજરાના રોટલા ખાવાથી બીપી-હાર્ટ એટેક સહિત 5 પ્રકારના રોગ સામે રાહત મળશે

રોજ બાજરીના રોટલા ખાવશો તો  બીપી-હાર્ટ સહિત 5 પ્રકારની બીમારી  સામે રાહત મળી શકશે ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી બનતી હોય  છે પણ સ્વાસ્થ્યને...

હાર્ટ એટેકને બીજી વખત આવતો રોકવા અને તેનાથી બચવા ચમત્કાર કરે છે આ પીપળાનું પાન

આપણા હિન્દુ ધર્મમાં પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, પીપળના વૃક્ષમાં તમામ દેવી દેવતીઓનો વાસ હોય છે અને તેની પૂજા...

Recent articles

dharmik varta

ભાદરવા સુદ પાંચમ | સામા પાંચમ | sama pacham | rushi pacham | ઋષિ પાંચમ

(ભાદરવા સુદ પાંચમ આવે… આ પાંચમને ‘સામા પાંચમ' કહે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું અઘેડાનું દાતણ કરવાનું. માટી ચોળી નહાવાનું, આંબળાની...

કેવડા ત્રીજ ની વાર્તા | કેવડા ત્રીજ ની પૂજા | kevda trij vrat | kevda trij pooja | kevda trij vrat katha | vrat...

(ભાદરવા માસની સુદ ૩ના દિવસને કેવડાત્રીજ કહેવાયછે. આ વ્રતને કેટલાક હરતાલીકા વ્રત પણ કહે છે. સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતીજીનું અને ગૌરી પૂજન...

government scheme

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો કરો ૩૯૬ અને મેળવો ૧૦ લાખ સુધીનો અકસ્માત વીમો

 ભારતીય ટપાલ વિભાગની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે (post office) મોંઘા પ્રીમિયમ પર વીમો લેવા માટે અસમર્થ લોકો માટે ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યોરન્સ પોલિસી શરૂ...

ઇ-શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગમાં આવે છે, કોણ કોણ આ કાર્ડ કઢાવી શકે અચુક વાચજો અને શેર કરજો | E SHRAM CARD

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા | ઈ શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગી થાય | ઈ શ્રમ કાર્ડ ક્યાંથી મેળવવું | ઈ શ્રમ કાર્ડ કઢાવવા ક્યાં...

namkarana | rashi name | boys name | girls name

મેષ(અ,લ,ઇ) રાશિ પરથી છોકરા / છોકરીઓના નામ | મેષ રાશિ નામ | mesh rashi nam

મેષ રાશિ (Mesh Rashi) વિશે થોડી જાણકારી : સંસ્કૃત નામ : મેષ નામનો અર્થ : મેષ પ્રકાર : અગ્નિ મૂળભૂત-સકારાત્મક સ્વામી ગ્રહ : મંગળ ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ ભાગ્યશાળી દિવસ/વાર : મંગળવાર નામાક્ષર : અ,લ, ઈ મેષ રાશિ...

મીન(ચ,ડ,ઝ,થ) રાશિ પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશિ વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાના બાળકનું નામ બધા કરતા અલગ હોય કારણકે બાળકનું નામ તેનું ઓળખ બને છે આથી લોકો...

More like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here