દેવશયની અેકાદસી વ્રત કથા મહીમા અને વાર્તા

on

|

views

and

comments

શયની એકાદશી આષાઢ સુદ -૧૧ ) યુષિષ્ઠિરે પૂછયું : “ હે કૃપાનિધિ ! દયાવાન ! મને એ બતાવો કે અષાઢ માસનાશુક્લ પક્ષમાં કઈ એકાદશી હોય છે ? ‘ કૃપાનિધિ બોલ્યા : ‘ રાજન્ ! અષાઢ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ ‘ દેવશયની ’ અથવા ‘ દેવપોઢી એકાદશી છે . હું તેનું વર્ણન . એને દરરોજ એક | વંદન પ્રભુને પણ બંધનમાં રાખે છે . કરું છું . એ મહાન પુણ્યમયી , સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારી , બધા પાપોને હરનારી તથા ઉત્તમદ્રત છે . અષાઢ શુક્લ પક્ષમાં દેવપોઢી એકાદશીના દિવસે જેમણે કમળના પુષ્પથી શ્રી વિષ્ણુનું પૂજન તથા એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું છે ,

devshayni ekadasi | દેવશયની અેકાદસી । અષાઢ સુદ અગિયારસ

એમણે ત્રણેય લોકો અને ત્રણેય સનાતન દેવતાઓનું પૂજન કર્યા સમાન છે . દેવપોઢી એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ રાજાબલીને ત્યાં છે અને બીજું સ્વરૂપ ક્ષીર સાગરમાં શેષનાગની શૈય્યા પર ત્યાં સુધી શયન કરે છે કે જ્યાં સુધી આગામી કારતક માસની એકાદશીન આવે . આથી અષાઢ શુક્લ એકાદશીથી માંડીને કારતક શુક્લા એકાદશી સુધી મનુષ્ય વિશેષરૂપે ધર્મનું આચરણ કરવું જોઈએ . જે મનુષ્ય આવ્રતનું અનુષ્ઠાન કરે છે એ પરમ ગતિને પ્રાપ્ત થાય છે . આથી પ્રયત્નપૂર્વક આ એકાદશીનું વ્રત કરવું જોઈએ . એકાદશીની રાત્રે જાગરણ કરીને શ્રી વિષ્ણુની પૂજા કરવી જોઈએ . એમ કરનારા પુરુષનાપુણ્યની ગણના કરવામાં બ્રહ્માજી પણ અસમર્થ છે . જે લોકો વિધિપૂર્વક આવ્રત કરે છે એ જાતિનો ચંડાળ હોય તો પણ સંસારમાંસદાયમારું પ્રિયકરનારો છે .

જે મનુષ્યદીપદાન , ખાખરાના પાન પરભોજન , તથાવત કરતાં ચોમાસુ વ્યતિત કરે છે તેઓ મારા પ્રિય છે . એ માસમાં ભગવાન વિષ્ણુ યોગનિંદ્રામાં શયન કરે છે . આથી મનુષ્યભૂમિ પરશયનકરવું જોઈએ . શ્રાવણમાંશાક અને દૂધ , ભાદરવામાં દહીં અને કારતકમાં દાળનો ત્યાગ કરી દેવો જોઈએ . અથવા એ માસમાંજે બ્રહ્મચર્યનું પાલન કરે છે એ પરમગતિને પ્રાપ્ત થાય છે . રાજન્ ! એકાદશીના વ્રતથી મનુષ્ય બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે . આથી સદા એનું વ્રત કરવું જોઈએ . દેવપોઢી અને ( કાર્તિક શુક્લા ) દેવ ઉઠીની વચ્ચે જે કૃષ્ણ પક્ષની એકાદશી હોય છે , ગૃષ્ઠસ્થ માટે એ જ વ્રત રાખવા માટે યોગ્ય છે . બીજા મહિનાઓની કૃષ્ણપક્ષની એકાદશી ગૃહસ્થી માટે વ્રત રાખવા યોગ્ય નથી હોતી . શુક્લ પક્ષની બધી એકાદશીનું વ્રત કરવું જોઈએ . ’

Share this

Must-read

રોજ બાજરાના રોટલા ખાવાથી બીપી-હાર્ટ એટેક સહિત 5 પ્રકારના રોગ સામે રાહત મળશે

રોજ બાજરીના રોટલા ખાવશો તો  બીપી-હાર્ટ સહિત 5 પ્રકારની બીમારી  સામે રાહત મળી શકશે ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી બનતી હોય  છે પણ સ્વાસ્થ્યને...

હાર્ટ એટેકને બીજી વખત આવતો રોકવા અને તેનાથી બચવા ચમત્કાર કરે છે આ પીપળાનું પાન

આપણા હિન્દુ ધર્મમાં પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, પીપળના વૃક્ષમાં તમામ દેવી દેવતીઓનો વાસ હોય છે અને તેની પૂજા...

Recent articles

dharmik varta

ભાદરવા સુદ પાંચમ | સામા પાંચમ | sama pacham | rushi pacham | ઋષિ પાંચમ

(ભાદરવા સુદ પાંચમ આવે… આ પાંચમને ‘સામા પાંચમ' કહે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું અઘેડાનું દાતણ કરવાનું. માટી ચોળી નહાવાનું, આંબળાની...

કેવડા ત્રીજ ની વાર્તા | કેવડા ત્રીજ ની પૂજા | kevda trij vrat | kevda trij pooja | kevda trij vrat katha | vrat...

(ભાદરવા માસની સુદ ૩ના દિવસને કેવડાત્રીજ કહેવાયછે. આ વ્રતને કેટલાક હરતાલીકા વ્રત પણ કહે છે. સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતીજીનું અને ગૌરી પૂજન...

government scheme

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો કરો ૩૯૬ અને મેળવો ૧૦ લાખ સુધીનો અકસ્માત વીમો

 ભારતીય ટપાલ વિભાગની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે (post office) મોંઘા પ્રીમિયમ પર વીમો લેવા માટે અસમર્થ લોકો માટે ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યોરન્સ પોલિસી શરૂ...

ઇ-શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગમાં આવે છે, કોણ કોણ આ કાર્ડ કઢાવી શકે અચુક વાચજો અને શેર કરજો | E SHRAM CARD

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા | ઈ શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગી થાય | ઈ શ્રમ કાર્ડ ક્યાંથી મેળવવું | ઈ શ્રમ કાર્ડ કઢાવવા ક્યાં...

namkarana | rashi name | boys name | girls name

મેષ(અ,લ,ઇ) રાશિ પરથી છોકરા / છોકરીઓના નામ | મેષ રાશિ નામ | mesh rashi nam

મેષ રાશિ (Mesh Rashi) વિશે થોડી જાણકારી : સંસ્કૃત નામ : મેષ નામનો અર્થ : મેષ પ્રકાર : અગ્નિ મૂળભૂત-સકારાત્મક સ્વામી ગ્રહ : મંગળ ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ ભાગ્યશાળી દિવસ/વાર : મંગળવાર નામાક્ષર : અ,લ, ઈ મેષ રાશિ...

મીન(ચ,ડ,ઝ,થ) રાશિ પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશિ વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાના બાળકનું નામ બધા કરતા અલગ હોય કારણકે બાળકનું નામ તેનું ઓળખ બને છે આથી લોકો...

More like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here