સતત ફિલ્ટરનું પાણી પીવાથી થાય છે આ ભયંકર બીમારી જાણો કેવું પાણી પીવું જોઈએ વાંચો અને શેર કરો

on

|

views

and

comments

વેજીટેરીયન તથા ફિલ્ટર્ડ પાણીનો = પયોગ કરનાર વ્યકિતને વિટામીન બી  – ૧૨ની ઉણપ થવાની શકયતા વધુ ગોવાનાં અભ્યાસ સાથે નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા નહિલા તબીબ અર્ચના પટેલું દ્વારા Tીએચ . ડીનો અભ્યાસ પૂર્ણ કરવામાં માવ્યો છે . વીર નર્મદ દક્ષિણ ગુજરાત નિવર્સિટી સાથે સંકળાયેલ ગર્વમેન્ટ નડિકલ કોલેજ ખાતેનાં પેથોલોજી વિભાગનાં ડૉ . અર્ચના પટેલ દ્વારા . બી . એમ . ઝા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલા પીએચ . ડીનાં અભ્યાસ અંતર્ગત નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવતા ક્ષિણ ગુજરાતનાં દર્દીઓ ઉપર એક નાસ અભ્યાસ કરવામાં આવ્યો હતો ચટીશનલ એનિમીયા ( પોષણ ) મંગનાં સંશોધન દ્વારા કેટલીક રસપદ , તથા સમાજનું ધ્યાન દોરી શકાય એવી હકીકતો ઉજાગર થઇ છે . અભ્યાસમાં 0 જેટલા એનિમીયા ( લોહીની ગણપનાં દર્દીઓનાં ૧૨ – ૧૫ કેટલા ઝીણવટભર્યા

ટેસ્ટ તથા તેનાં રિણામનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું . જેના તારણ મુજબ ૩૯ , ૨૫ ટકા નિમીયાનાં દર્દીઓમાં વિટામીન ની – ૧૨નું પ્રમાણ ઓછું જોવા મળ્યું વિટામીન બી – ૧૨નું પ્રમાણ ઓછું રાવનાર વ્યકિઓમાં મોટાભાગનાં નેટલે કે ૫૮ , ૬૮ ટકા લોકો જીટેરિયન ખોરાક જ વપરાશમાં લઈ હ્યા હતા ઉપરાંત તેમાં ૮૮ . ૯ ટકા તો કો ફિલ્ટર્ડ પાણીનો ઉપયોગ કરતા તા જેના પ્રમાણમાં સાદુ એટલે કે ફેલ્ટર્ડ કર્યા વગરનું પાણીપીનારા ર૮ . ૧ ટકા લોકોમાં વિટામીન બી રની ઉણપ જણાઇ હતી . આ અગાઉ ણે કેટલાક અભ્યાસ દરમિયાન બી ૧૨ની ઉણપને આર . ઓનાં પાણીનાં વપરાશ સાથે સાંકળવામાં આવેલ . જો કે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતો બહોળો વર્ગ સામાન્ય પરિવારમાંથી આવતો હોઇ ખુબ જ ઓછી

સંખ્યાના લોકો ફિલ્ટર્ડ પાણી પીનારા હતા . જેથી પટેલે Ph . D . ક મોટી સંખ્યામાં યોગ્ય આર્થિક સ્તરો સમાજ વર્ગ પર બી – ૧૨ લેવલr અભ્યાસ કરવામાં આવે તો સાત ચકાસી શકાય તેમ છે , આ અંગે ડૉ . અર્ચના પટેલ જણાવ્યું હતુ કે વિટામીન બી – ૧૨ ઉણપથી થતો રોગ એક પ્રકાર પોપણ છે જેને

મેગાલોક્લાસ્ટિ એનીમિયા તરીકે ઓળખવામાં આછે આ રોગ નાં લક્ષણોમાં મુખ્ય શરીરની નબળાઈ જલદીથી થા લાગવો માથાનો દુ : ખાવો , ભુ ઓછી થવી , પગ અને હાથ માં મોર પહેરવાનાં ભાગ સુધી ખાલી ચડવું ઝણઝણાટી થવી અથવા બહેરા , આવવી વગેરેનો સમાવેશ થાય છે ડૉ . અર્ચના પટેલ દ્વારા કરવામાં આવે મહાનિંબધને યુનિવર્સિટીએ પ્રાક રાખતા તેમને પીએચ ડીની ડિઝ એનાયત કરવામાં આવી છે વિટામીન બી – ૧૨ની ઉણપ હદથીગની કારણ બની શકે ! ૧૨ની ઉણપ વધુ ગંભીર હોય તો કરોડની ચેતાઓને પાર નુકશાન થઇ શકે છે જેનાં કોણે દર્દીને ચાલવામાં તથા શરીરનું સંતુલન જાળવવા માં તકલીફ ઉભી થાય છે . વધુમાં બી -૧૨ની ઉણપ ધરાવનાર દર્દીઓમાં હમોસીસ્ટીન નામનાં પ્રોટીનનું પ્રમાણ પણ વધી

જાય છે . જેને દ્દયરોગનું એક કારણ પણ ગણવામાં આવે છે ,
પ્રાચીન પરંપરા મુજબ ઉકાળેલું પાણી જ પીવું અતિ યોગ્ય વિટામીન બી – ૧૨ ફક્ત પ્રાણીજન્ય ખોરાકમાંથી મળી રહે છે જયારે ફળ શાકભાજીમાં તેનું પ્રમાણ નહીંવત હોય છે , જેથી વેજીટેરીયન વ્યક્તિઓ ખાસ પ્રમાણમાં અન્ય પ્રાણીજન્ય

ખોરાક જેમ કે દહીં , છાશ , પનીર તથા ચીઝનો ઉપયોગ વધુ કરવો જોઇએ , આર . ઓ , આધારીત વોટર ફિલ્ટરનાં સ્થાને અન્ય સિસ્ટમનાં જેવાં કે U . V rays , Ultrafiltration ઉપર્યાગ કરl જોઇએ અથવા ફક્ત ગરણીથી ગાળીને ઉકાળેલુ પાણી | પીવામાં આવે તો તેમાં વીટામીન બી – ૧૨નું પ્રમાણ જળવાઇ રહે છે . આ પ્રાચીન પરંપરાને જ અનુસરવામાં આવે તો આ રોગથી બચી શકાયસિવિલ હોસ્પિ . ના ડૉ . અર્ચના પટેલને પીએચ . ડી . ની ડિગ્રી એનાયત કરવામાં આવી : વિટામીન – ૧ર ના ઘટાડાથી અનેક નબળાઈઓ આવીશ

Share this

Must-read

રોજ બાજરાના રોટલા ખાવાથી બીપી-હાર્ટ એટેક સહિત 5 પ્રકારના રોગ સામે રાહત મળશે

રોજ બાજરીના રોટલા ખાવશો તો  બીપી-હાર્ટ સહિત 5 પ્રકારની બીમારી  સામે રાહત મળી શકશે ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી બનતી હોય  છે પણ સ્વાસ્થ્યને...

હાર્ટ એટેકને બીજી વખત આવતો રોકવા અને તેનાથી બચવા ચમત્કાર કરે છે આ પીપળાનું પાન

આપણા હિન્દુ ધર્મમાં પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, પીપળના વૃક્ષમાં તમામ દેવી દેવતીઓનો વાસ હોય છે અને તેની પૂજા...

Recent articles

dharmik varta

ભાદરવા સુદ પાંચમ | સામા પાંચમ | sama pacham | rushi pacham | ઋષિ પાંચમ

(ભાદરવા સુદ પાંચમ આવે… આ પાંચમને ‘સામા પાંચમ' કહે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું અઘેડાનું દાતણ કરવાનું. માટી ચોળી નહાવાનું, આંબળાની...

કેવડા ત્રીજ ની વાર્તા | કેવડા ત્રીજ ની પૂજા | kevda trij vrat | kevda trij pooja | kevda trij vrat katha | vrat...

(ભાદરવા માસની સુદ ૩ના દિવસને કેવડાત્રીજ કહેવાયછે. આ વ્રતને કેટલાક હરતાલીકા વ્રત પણ કહે છે. સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતીજીનું અને ગૌરી પૂજન...

government scheme

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો કરો ૩૯૬ અને મેળવો ૧૦ લાખ સુધીનો અકસ્માત વીમો

 ભારતીય ટપાલ વિભાગની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે (post office) મોંઘા પ્રીમિયમ પર વીમો લેવા માટે અસમર્થ લોકો માટે ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યોરન્સ પોલિસી શરૂ...

ઇ-શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગમાં આવે છે, કોણ કોણ આ કાર્ડ કઢાવી શકે અચુક વાચજો અને શેર કરજો | E SHRAM CARD

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા | ઈ શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગી થાય | ઈ શ્રમ કાર્ડ ક્યાંથી મેળવવું | ઈ શ્રમ કાર્ડ કઢાવવા ક્યાં...

namkarana | rashi name | boys name | girls name

મેષ(અ,લ,ઇ) રાશિ પરથી છોકરા / છોકરીઓના નામ | મેષ રાશિ નામ | mesh rashi nam

મેષ રાશિ (Mesh Rashi) વિશે થોડી જાણકારી : સંસ્કૃત નામ : મેષ નામનો અર્થ : મેષ પ્રકાર : અગ્નિ મૂળભૂત-સકારાત્મક સ્વામી ગ્રહ : મંગળ ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ ભાગ્યશાળી દિવસ/વાર : મંગળવાર નામાક્ષર : અ,લ, ઈ મેષ રાશિ...

મીન(ચ,ડ,ઝ,થ) રાશિ પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશિ વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાના બાળકનું નામ બધા કરતા અલગ હોય કારણકે બાળકનું નામ તેનું ઓળખ બને છે આથી લોકો...

More like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here