21દિવસ સુધી 3.5 કરોડ લોકોને ચોખા , દાળ અને ખાંડ ફ્રીમાં આપવામાં આવશે તેમજ ખેડૂતોને ધિરાણ પરત ચૂકવવામાં 3 મહિનાની રાહત આ માહિતી દરેક ઘર સુધી પહોંચાડવા વિનંતી

on

|

views

and

comments

21દિવસ સુધી રૂ . 5 કરોડ લોકોને ચોખા , દાળ અને ખૉડ ફ્રીમાં આપવામાં આવશે

કોરોના વાઈરસના સંક્રમણને પગલે સમગ્ર દેશમાં 21 દિવસનું લૉકડાઉન જાહેર કરાયું છે ત્યારે ગુજરાતમાં લૉકડાઉનના કારણે ગરીબો , શ્રમજીવીઓ અને કામદાર વર્ગના પરિવારોને જીવન જરૂરિયાત માટે એક મહિનાનું રાશન વિનામૂલ્ય આપવાનો

નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યો છે .60 લાખ પરિવારના 3 .25 કરોડ લોકોને એક મહિનાનું રાશન વિનામૂલ્ય આપવામાં આવશે .મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે કહ્યું કે અંત્યોદય અને અગ્રતા ધરાવતા કાર્ડધારકોને એક એપ્રિલથી એક મહિના માટે રાજ્યની સસ્તા અનાજની દુકાનો પરથી વ્યક્તિદીઠ

3 . 50 કિલો ઘઉં , 1 . 50 કિલો ચોખા , કુટુંબ દીઠ 1 કિલો ખાંડ , 1 કિલો દાળ અને 1 કિલો મીઠું વિનામૂલ્ય અપાશે . પુરવઠા નિગમના એમડી મહંમદ શાહીદે કહ્યું કે સસ્તા અનાજની 15 હજાર દુકાનોમાંથી અનાજ વિતરણની કામગીરી થશે . ઇન્ટર સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રીક્ટ કાર્ડધારકોનો ડેટા પણ શેર કરાયો છે જેથી જે લોકો

જ્યા છે ત્યાની દુકાન પરથી કાર્ડ બતાવીને અનાજ લઇ શકશે . અશ્વિની કુમારે જણાવ્યું કે આ સિવાય રાજ્યમાં દૂધ અને શાકભાજીનો પુરવઠો નિરંતર મળતો રહે તે પણ સુનિશ્ચિત કરાયું છે . રાજ્યમાં આજે 3 કરોડ લિટર દૂધનું ઉત્પાદન થયું છે જે પૈકી so લાખ લીટરનું વિતરણ કરાયું છે .

ખેડૂતોને ધિરાણ પરત ચૂકવવામાં3 મહિનાની રાહત અશ્વિનીકુમારે કહ્યું કે ખેડૂતોએ પોતાના પાક માટે લીધેલું ટૂંકી મુદતનું ધિરાણ 31 માર્ચ સુધીમાં પરત ચૂકવવાનું હોય છે પરંતુ વર્તમાન સ્થિતિને કારણે આ પરત ચૂકવણીની સમયમર્યાદા બેથી ત્રણ મહિના લંબાવવા માટે રાજ્ય સરકાર તરફથી કેન્દ્ર સરકારને રજૂઆત કરાઇ છે . આ વધારાના સમયગાળા માટેની વ્યાજ રાહત પણ રાજ્ય સરકાર ખેડૂતોને આપશે .

1 9 : : : દૂધના સ્ટોક અને વિતરણમાં નિયમિતતા જળવાઇ રહે તે માટે રાજ્યના 18 મોટા દુધ સંઘો કરીઓ પર સરકારી અધિકારીઓને મૂકવામાં આવ્યા છે . આ ઉપરાંત શાકભાજી – અનાજ વગેરેનો સપ્લાય પુરતો મળી રહે તે નાટે 75 એપીએમસી ઉપર સહકાર સચિવ મનીષ ભારદ્વાજ મોનીટરીંગ કરશે . રાજ્યમાં આજે 53 હજાર ક્વીન્ટલ શાકભાજી આવ્યા હતા . જેનું વિતરણ ચાલી રહ્યું છે . જે વકી 22 , 500 ક્વીન્ટલ લીલા =ાકભાજી , 17 હજાર ક્વીન્ટલ નટાકા , 4 હજાર ક્વીન્ટલ જેટલી ગળી અને 8 હજાર ક્વીન્ટલ જેટલા ટામેટાનો સમાવેશ થાય છે . ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો હોવાથી મુખ્યમંત્રીએ બટાટા અને ફળોના પુરવઠાની પુરતી વ્યવસ્થા ગોઠવવા પણ સૂચના આપી છે .

નાગરિકોને શાકભાજી , ફળ – ફળાદિની અવિરત ઉપલબ્ધિ માટે o૫ APMCમાં સહકાર સચિવની આગેવાનીમાં દેખરેખ રખાશે આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો રાજ્યમાં પુરતા પ્રમાણમાં છે એટલે તેનો સંગ્રહ કરવા કે આવી ચીજવસ્તુઓ મળશે નહીં તેવો કોઈએ ડર રાખવાની જરૂર નથી – શ્રી નીતિનભાઈ પટેલ , નાયબ મુખ્યમંત્રી , ગુજરાતી

Share this

Must-read

રોજ બાજરાના રોટલા ખાવાથી બીપી-હાર્ટ એટેક સહિત 5 પ્રકારના રોગ સામે રાહત મળશે

રોજ બાજરીના રોટલા ખાવશો તો  બીપી-હાર્ટ સહિત 5 પ્રકારની બીમારી  સામે રાહત મળી શકશે ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી બનતી હોય  છે પણ સ્વાસ્થ્યને...

હાર્ટ એટેકને બીજી વખત આવતો રોકવા અને તેનાથી બચવા ચમત્કાર કરે છે આ પીપળાનું પાન

આપણા હિન્દુ ધર્મમાં પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, પીપળના વૃક્ષમાં તમામ દેવી દેવતીઓનો વાસ હોય છે અને તેની પૂજા...

Recent articles

dharmik varta

ભાદરવા સુદ પાંચમ | સામા પાંચમ | sama pacham | rushi pacham | ઋષિ પાંચમ

(ભાદરવા સુદ પાંચમ આવે… આ પાંચમને ‘સામા પાંચમ' કહે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું અઘેડાનું દાતણ કરવાનું. માટી ચોળી નહાવાનું, આંબળાની...

કેવડા ત્રીજ ની વાર્તા | કેવડા ત્રીજ ની પૂજા | kevda trij vrat | kevda trij pooja | kevda trij vrat katha | vrat...

(ભાદરવા માસની સુદ ૩ના દિવસને કેવડાત્રીજ કહેવાયછે. આ વ્રતને કેટલાક હરતાલીકા વ્રત પણ કહે છે. સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતીજીનું અને ગૌરી પૂજન...

government scheme

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો કરો ૩૯૬ અને મેળવો ૧૦ લાખ સુધીનો અકસ્માત વીમો

 ભારતીય ટપાલ વિભાગની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે (post office) મોંઘા પ્રીમિયમ પર વીમો લેવા માટે અસમર્થ લોકો માટે ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યોરન્સ પોલિસી શરૂ...

ઇ-શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગમાં આવે છે, કોણ કોણ આ કાર્ડ કઢાવી શકે અચુક વાચજો અને શેર કરજો | E SHRAM CARD

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા | ઈ શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગી થાય | ઈ શ્રમ કાર્ડ ક્યાંથી મેળવવું | ઈ શ્રમ કાર્ડ કઢાવવા ક્યાં...

namkarana | rashi name | boys name | girls name

મેષ(અ,લ,ઇ) રાશિ પરથી છોકરા / છોકરીઓના નામ | મેષ રાશિ નામ | mesh rashi nam

મેષ રાશિ (Mesh Rashi) વિશે થોડી જાણકારી : સંસ્કૃત નામ : મેષ નામનો અર્થ : મેષ પ્રકાર : અગ્નિ મૂળભૂત-સકારાત્મક સ્વામી ગ્રહ : મંગળ ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ ભાગ્યશાળી દિવસ/વાર : મંગળવાર નામાક્ષર : અ,લ, ઈ મેષ રાશિ...

મીન(ચ,ડ,ઝ,થ) રાશિ પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશિ વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાના બાળકનું નામ બધા કરતા અલગ હોય કારણકે બાળકનું નામ તેનું ઓળખ બને છે આથી લોકો...

More like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here