પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજનું હાર્ટએટેકને કારણે અવસાન પ્રધાનમંત્રીજી આ દિવસને જોવાની પ્રતીક્ષા કરી રહી હતી . . . અંતિમ ટિવટ

on

|

views

and

comments

મૃત્યુના ૪ કલાક પહેલા કલમ ૩૭૦ મુદ્દે કરેલું વિટ વાંચીને દેશભરમાં શોકનું મોજું નવી દિલ્હી પૂર્વ વિદેશમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજનું ૬૭ વર્ષની વયે અવસાન થતા દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું .

મંગળવારે રાતે ૧૦ . ૨૦લાકે ધર્ટ એટેક આવતા સુષમા સ્વરાજને દિલહીની એઈમ્સમાં દાખલ કરાયા હતા જયાં ૧૧ . ૧૮ કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા . સુષમાં સ્વરાજની ગંભીર સ્થિતિના સમાચાર મળતા કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને ડો . હર્ષવર્ધન એઈમ્સ પહોંચ્યાં હતા એઈમ્સ હેલ્થ બુલેટીન જારી કરીને તેમના અવસાનની સત્તાવાર જાહેરાત કરી હતી . સુષમા સ્વરાજ ઘણા લાંબા સમયથી બીમાર હતા અને ૨૦૧૬માં તેમનું કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ થયું હતું . સુષમા સ્વરાજના અવસાનને પગલે ભાજપને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે .

તબિયત નરમ રહેતા તેમણે ૨૦૧૯ ની ચૂંટણી સ્વૈચ્છિક રીતે ન લડવાની જાહેરાત કરી હતી . સુષમા સ્વરાજ દેશના ખૂબ જ લોકપ્રિય અને દેશના પહેલા મહિલા વિદેશ મંત્રી હતા . તેઓ ટ્વિટર પર પણ ઘણા સક્રિય રહેતા હતા દિલહીના પહેલા મુખ્યપ્રધાન બનવાનું ગૌરવ પણ તેમને મળ્યું હતું .

Breaking News – સુષમા સ્વરાજનું નિધન પુર્વ વિદેશમંત્રી સુષમા સ્વારાજને આજે સાંજના સમયે હ્યદય રોગનો હુમલો આવતા દિલ્હી એમ્મમાં દાખલા કરાયા હતા . જ્યાં તેમની હાલત ગંભીર હોવાના સમાચાર આવ્યા હતા . મળતી માહીતી મુજબ સારવાર દરમ્યાન પુર્વ વિદેશમંત્રી સુષમા સ્વારાજનું નિધન થયુ છે . સુષમાં . સ્વારાજનું 3 કલાક પહેલા જ ર્ફિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કલમ 370 હટાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો .

ભારતીય રાજનીતિનો એક ગૌરવશાળી અધ્યાય ખતમ થઈ ગયો : વડા પ્રધાન મોદી સ્વરાજ તેમના જીવનની અંતિમ ક્ષણ સુધી સોશિયલ મીડિયા પર સક્રિય રહ્યા હતા . મૃત્યુના ચાર કલાક પહેલાં સુષમા સ્વરાજે કલમ ૩૭૦ ના મુદ્દે ટિવટ કરીને પીએમને અભિનંદન પાઠવ્યા હતા .

સુષમાએ ટિવટ કરીને લખ્યું કે પ્રધાનમંત્રીજી – તમારું હાર્દિક અભિનંદન . હું મારા જીવનમાં આ દિવસને જોવાની પ્રતીક્ષા કરી રહી હતી .

Share this

Must-read

રોજ બાજરાના રોટલા ખાવાથી બીપી-હાર્ટ એટેક સહિત 5 પ્રકારના રોગ સામે રાહત મળશે

રોજ બાજરીના રોટલા ખાવશો તો  બીપી-હાર્ટ સહિત 5 પ્રકારની બીમારી  સામે રાહત મળી શકશે ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી બનતી હોય  છે પણ સ્વાસ્થ્યને...

હાર્ટ એટેકને બીજી વખત આવતો રોકવા અને તેનાથી બચવા ચમત્કાર કરે છે આ પીપળાનું પાન

આપણા હિન્દુ ધર્મમાં પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, પીપળના વૃક્ષમાં તમામ દેવી દેવતીઓનો વાસ હોય છે અને તેની પૂજા...

Recent articles

dharmik varta

ભાદરવા સુદ પાંચમ | સામા પાંચમ | sama pacham | rushi pacham | ઋષિ પાંચમ

(ભાદરવા સુદ પાંચમ આવે… આ પાંચમને ‘સામા પાંચમ' કહે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું અઘેડાનું દાતણ કરવાનું. માટી ચોળી નહાવાનું, આંબળાની...

કેવડા ત્રીજ ની વાર્તા | કેવડા ત્રીજ ની પૂજા | kevda trij vrat | kevda trij pooja | kevda trij vrat katha | vrat...

(ભાદરવા માસની સુદ ૩ના દિવસને કેવડાત્રીજ કહેવાયછે. આ વ્રતને કેટલાક હરતાલીકા વ્રત પણ કહે છે. સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતીજીનું અને ગૌરી પૂજન...

government scheme

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો કરો ૩૯૬ અને મેળવો ૧૦ લાખ સુધીનો અકસ્માત વીમો

 ભારતીય ટપાલ વિભાગની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે (post office) મોંઘા પ્રીમિયમ પર વીમો લેવા માટે અસમર્થ લોકો માટે ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યોરન્સ પોલિસી શરૂ...

ઇ-શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગમાં આવે છે, કોણ કોણ આ કાર્ડ કઢાવી શકે અચુક વાચજો અને શેર કરજો | E SHRAM CARD

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા | ઈ શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગી થાય | ઈ શ્રમ કાર્ડ ક્યાંથી મેળવવું | ઈ શ્રમ કાર્ડ કઢાવવા ક્યાં...

namkarana | rashi name | boys name | girls name

મેષ(અ,લ,ઇ) રાશિ પરથી છોકરા / છોકરીઓના નામ | મેષ રાશિ નામ | mesh rashi nam

મેષ રાશિ (Mesh Rashi) વિશે થોડી જાણકારી : સંસ્કૃત નામ : મેષ નામનો અર્થ : મેષ પ્રકાર : અગ્નિ મૂળભૂત-સકારાત્મક સ્વામી ગ્રહ : મંગળ ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ ભાગ્યશાળી દિવસ/વાર : મંગળવાર નામાક્ષર : અ,લ, ઈ મેષ રાશિ...

મીન(ચ,ડ,ઝ,થ) રાશિ પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશિ વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાના બાળકનું નામ બધા કરતા અલગ હોય કારણકે બાળકનું નામ તેનું ઓળખ બને છે આથી લોકો...

More like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here