માતા પિતાની છત્રછાયા ગુમાવનાર 80 ટકા દિવ્યાંગ દીકરી ઝેરોક્ષ કરી ગુજરાન ચલાવે છે

વિધાતાએ મને જે આપ્યું તે મારું ભાગ્ય છે આ ભાગ્યને તો હું બદલી શકતી નથી હું એટલી પણ કમજોર નથી કે હું કોઈ પર બોજ બનીને રહું. હું ભલે વિકલાંગ હોવ પણ મને કોઈ નો ઓજ બનવું નથી ગમતું આ દીકરીના સંઘર્ષને દિલથી સલામ 80 ટકા દિવ્યાંગ દીકરી વંદનાe માતા-પિતાની છત્રછાયા ગુમાવી, ફક્ત પગની મદદથી … Read more