કુળ ની દેવી એટલે કુળદેવી”? જો તમે કુળદેવીને માનતા હોય તો એક વાર જરૂર વાંચજો

1
1464

જો તમે કુળદેવીને માનતા હોય તો એક વાર જરૂર વાંચજો

દરેક ના કુળ પ્રમાણે કુળ દેવી કે કુળ દેવતા હોય છેજેની અ સીમ કૃપા થી તમારો પરિવાર સુખ, શાંતિ, અને સલામતી અનુ ભવતો હોય છે..જે કદાચ તમે કરોડો રૂપિયા કમાતા લોકો ના ઘર મા નહીં જોઈ શકો, તેવું આધ્યાત્મિક તેજ અને સંતોષ ત મારા પરિવાર મા જોવા મળશે..અને આ એક સત્ય હકીકત છે…વર્ષ મા એક વખત શક્ય હોય તો અવશ્ય કુળ દેવી કે કૂળ દેવતા ની મુલાકાત લો.. વર્ષ દરમ્યાન નો જીંદગી નો થાક ઉતરી ગયા નો અહેસાસ અવશ્ય થશે…જીંદગી મા પડતી મુશ્કેલી અ ને આવનાર મુશ્કેલી માટે માર્ગદર્શક બની તમારી રક્ષા કરશે ખો ટા નિર્ણય લેતા રોકશે, અને સાચા નિર્ણય માટે માર્ગદર્શક બની તમારી આગળ ચાલશેઆ જે વ્યકતી ને એહસાસ અને અનુ ભવ થતો હોય તેના માટે છે..આમા તાર્કિક દલીલ ને કોઈ સ્થા ન નથી.. ઘણા લોકો કહે છે..બધું નસીબ થી ચાલે છે…અરે ભાઈ બધું નસીબ થી ચાલે છે..તો બીમાર પડે છે તો હોસ્પીટલ મા કેમ જાય છે ?મૂકી દે તારી જીંદગી ને નસીબ ના ભરોસે…તેનું કારણ માઁ ની કૃપા જ હોય શકે…દર્દી ના ઓપરે શન વખતે એનેસ્થેશિયા જે કામ કરે છે..તે આ ભક્તો ના દુઃખ વખતે માઁ ની કૃપા કામ કરે છે..તમને અસહ્ય પીડા થતી હોય તો સર્જન ઘરે ના આવે, તમારે હૉસ્પિટલ મા જવું પડે…લ તે ની જેમ અમુક જીંદગી ના દુઃખ એવા હોય છે..જે ના કેહવાય ના સહે વાય તેવા હોય છે..આવા સમયે એક જ ઉપાયકુળ દેવી નું શરણ… તેથી તો તેને શક્તિપીઠ કહે છે.. નવી શક્તિ નો સંચા ર અને નવા વિચારો નો પ્રારંભ ઘણા લોકો કહે છેકે સમય નથી ઘણા લોકો કહે ઉંમર થઇ,…અરે ભાઈ ૩૬૫ દિવશ માથી બે દિવસ પણ તમે ખોટા કોઈ જગ્યા એ બગાડ્યા નથી ?પેન્શન લેવા કે, બેન્ક મા ટી ડી ણેસ ના ફોર્મ ભરતી વખ તે તમારા મા શક્તિ ક્યાંથી આવે છે..?તમારી ધાર્મિક મુલાકા ત ને ઉંમર ના બહાના નીચે દબાવી તો નથી દેતાને ? ખરેખર અશક્ત, અપંગ હોય તયારે એ કૃપા તમારી મદદ કરવા ઘરે પણ આવે છે… આજકલ ની યુવા પેઢા ને મૌજ શોખ નો સમય છે, પણ એને પુછશો કે તમારા કુળ દેવી કે પછી કુળ દેવતા નુ નામ શુ છે કે એનુ સ્થાન ક્યા છે તો એ મોમ થય જસે કા હાસ્ય મા કાઢી દેસે, આમા એનો દોશ નથી પન એના પરીવારજનો નો વાંક છે કેમ કે કોયવાર આપડા બાળક ને આ વીષે પર ધ્યન દોરાવયુ હો તો ને, એટલે પહેલા થીજ એને આપડા ધર્મ પ્રત્ય ની શિકશા આપો અને એના પ્રત્યે લગાવ કરાવો. આપણા કુળ દેવી ને કુળ દેવતા આપણી ભાવ ભકિત નાં ભૂખ્યા છે તેમના મા શ્રદધા રાખીશું તે આપણા માટે સારી છે નહિ રાખીશું તો તેમને નુકસાન નહિ થાય…બોડાણા હંમેશા ડાકોર થી દ્વારકા પૂનમ ભરતા પણ ઉંમર વધતા ભગવાનની માફી માંગી કે હવે મારા થી દ્વારકા નહીં અવાય તો ભગવાન સ્વયંમ ડાકોર મા આવી ગયા…ભકતો ના પ્રેમ મા નિખલાશતા અને સચ્ચાઈ હોવી જોઈએ…જે માઁ જગડુશા ના વહાણ ઉગારી શક્તી હોય.. જે પ્રભુ અર્જુન ના રથના સારથી બની શકતા હોય… તેની કૃપા વિશે શંકા ના હોય.. કુળ દેવી, કૂળદેવતાબધા ની ઈચ્છા પૂરી કરે..જો તમે કુળદેવીને માનતા હોય તો આ મેસે જને શેર કરીને બીજા લોકોને એમનું મહત્વ જણાવજો જેનાથી બીજા લોકો માં પણ કુળદેવી અને કુળદેવતા પ્રત્યે શ્રદ્ધા વધશે અને નહિ હોય તો જાગૃત થશે…!! ? ચૈત્રી નવરાત્રી ની હાર્દિક શુભકામના

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here