ગરમીમાં AC ખરીદનારાઓ માટે છે ખુશખબર, મોદી સરકાર આપશે સસ્તું AC… કિંમત જાણીને નાચી ઉઠશો

on

|

views

and

comments

આ ભયંકર ગરમીમાં AC ખરીદનારાઓ માટે ખુશખબર, મોદી સરકાર આપશે આટલું સસ્તું AC કિંમત જાણીને ઝૂમી ઉઠશો
હાલ જયારે વધતી ગરમીથી દરેક વ્યક્તિ ખૂબ પરેશાન છે ત્યારે ગરમીથી બચવા માટે દરેક લોકો પોતાના ઘરમાં એસી કે કૂલર લગાવી રહયા છે. અથવા અન્ય કોઈ જગ્યાએ ફરવા જતાં હોય છે જેથી તેઓ ગરમી સામે રાહત મેળવી શકે. આ ગરમીથી રાહત અપાવવા માટે મોદી સરકાર દેશની જનતાને ઠંડા કરવાની તૈયારીમાં છે. જેથી લોકો આ ગરમીથી રાહત અને બચાવ કરી શકે

ખરેખર આ મોંઘવારીમાં જયારે લોકો ગરમી સામે …..રાહત મેળવવા માટે AC લગાવવાનું વિચારે છે પણ AC …મોંઘા છે ત્યારે કૂલરથી કામ ચલાવી લે છે.તો હવે સરકારે પણ આ મુદ્દા ને ધ્યાને રાખીને બજારમાં સસ્તા AC વેચવાની તૈયારી… કરી લીધી છે. માહિતી અનુસાર, સરકાર દ્વારા બજારમાં ઉપલબ્ધ ACની કિંમત બીજી કંપનીઓના AC કરતા15-20 ટકાઓછી હશે. જે EESL એસી લોન્ચ કરવા જઈ રહી છે જેને 15થી 20 ટકા ડિસ્કાઉન્ટ સાથે વેચવામાં આવશે.માહિતી અનુસાર, આ એસીની કિંમત ઓછી રાખવામાં આવશે અને આવીજળી નીપણ બચત કરશે કંપનીનો દાવો છેકે આના વપરાશથીતમારું વીજળીનું બિલ પણ લગભગ 35-40 ટકા ઓછું આવશે. જો તમે પણ આ એસી ખરીદવા માંગો છો તો ઘરેબેઠા ઓનલાઇન બુકિંગ કરાવી શકો છો. ઓનલાઇન બૂકિંગ 24 કલાકની અંદર એસી ગ્રાહકોના ઘરે લગાવવાની ગેરંટી પણ આપે છે.આએસી પર તમને એક્સચેન્જ ઓફર પણ મળે છે એટલે તમે પોતાનું જૂનું એસી બદલીને વધુ ઓછી કિંમતે આ એસી ખરીદી શકો છો.આ માટે સરકારી કંપની EESL જુલાઈથી ગ્રાહકો માટે માર્કેટપ્લેસ લોન્ચ કરશે. આ એસી બજારમાં જુલાઈ મહિના થી ઉપલબ્ધ થશે. પરંતુ જણાવી દઈએ કે આ એસી સસ્તા ભાવે એ જ લોકોને મળશે જે લોકો પાસે વીજ જોડાણ હશે. આ માટે વીજળીનું બિલ પણ બતાવવાનું રહેશે EESL અનુ સાર, એક સાથે વધુ એસી ખરીદવા પર કિંમત વધુ ઓછી થઇ જશે. એક વર્ષ માટે આખા એસીની ગેરંટી હશે અને એસીના કોમ્પ્રેસરની ગેરંટી 5 વર્ષ સુધી હશે. આ માાાહિતી વધુમા વધુ લોકો સુધી પહોંચાડવા વીનતી જેથી વધુ લોકો લાભ લઈ શકે

Share this

Must-read

રોજ બાજરાના રોટલા ખાવાથી બીપી-હાર્ટ એટેક સહિત 5 પ્રકારના રોગ સામે રાહત મળશે

રોજ બાજરીના રોટલા ખાવશો તો  બીપી-હાર્ટ સહિત 5 પ્રકારની બીમારી  સામે રાહત મળી શકશે ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી બનતી હોય  છે પણ સ્વાસ્થ્યને...

હાર્ટ એટેકને બીજી વખત આવતો રોકવા અને તેનાથી બચવા ચમત્કાર કરે છે આ પીપળાનું પાન

આપણા હિન્દુ ધર્મમાં પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, પીપળના વૃક્ષમાં તમામ દેવી દેવતીઓનો વાસ હોય છે અને તેની પૂજા...

Recent articles

dharmik varta

ભાદરવા સુદ પાંચમ | સામા પાંચમ | sama pacham | rushi pacham | ઋષિ પાંચમ

(ભાદરવા સુદ પાંચમ આવે… આ પાંચમને ‘સામા પાંચમ' કહે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું અઘેડાનું દાતણ કરવાનું. માટી ચોળી નહાવાનું, આંબળાની...

કેવડા ત્રીજ ની વાર્તા | કેવડા ત્રીજ ની પૂજા | kevda trij vrat | kevda trij pooja | kevda trij vrat katha | vrat...

(ભાદરવા માસની સુદ ૩ના દિવસને કેવડાત્રીજ કહેવાયછે. આ વ્રતને કેટલાક હરતાલીકા વ્રત પણ કહે છે. સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતીજીનું અને ગૌરી પૂજન...

government scheme

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો કરો ૩૯૬ અને મેળવો ૧૦ લાખ સુધીનો અકસ્માત વીમો

 ભારતીય ટપાલ વિભાગની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે (post office) મોંઘા પ્રીમિયમ પર વીમો લેવા માટે અસમર્થ લોકો માટે ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યોરન્સ પોલિસી શરૂ...

ઇ-શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગમાં આવે છે, કોણ કોણ આ કાર્ડ કઢાવી શકે અચુક વાચજો અને શેર કરજો | E SHRAM CARD

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા | ઈ શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગી થાય | ઈ શ્રમ કાર્ડ ક્યાંથી મેળવવું | ઈ શ્રમ કાર્ડ કઢાવવા ક્યાં...

namkarana | rashi name | boys name | girls name

મેષ(અ,લ,ઇ) રાશિ પરથી છોકરા / છોકરીઓના નામ | મેષ રાશિ નામ | mesh rashi nam

મેષ રાશિ (Mesh Rashi) વિશે થોડી જાણકારી : સંસ્કૃત નામ : મેષ નામનો અર્થ : મેષ પ્રકાર : અગ્નિ મૂળભૂત-સકારાત્મક સ્વામી ગ્રહ : મંગળ ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ ભાગ્યશાળી દિવસ/વાર : મંગળવાર નામાક્ષર : અ,લ, ઈ મેષ રાશિ...

મીન(ચ,ડ,ઝ,થ) રાશિ પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશિ વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાના બાળકનું નામ બધા કરતા અલગ હોય કારણકે બાળકનું નામ તેનું ઓળખ બને છે આથી લોકો...

More like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here