જીવનમાં સમજવા જેવી અમૃત વાણી વાંચજો કયારેય દુઃખી નહીં થાય

on

|

views

and

comments

જીવનમાં સમજવા જેવી અમૃત વાણી … ( ૧ ) મૃત્યુ તો પ્રભુને મિલન કરાવતો દિવસ છે . ( ૨ ) વેશથી સાધુ થવું કઠણ નથી , હૃદયથી સાધુ થવું કઠીન છે . ( ૩ ) રાવધાન છે તે જાગેલો છે , ગાફેલ છે તે સુતેલો છે . ( ૪ ) જ્ઞાન કયારથી થયું તે કહી શકાય , અજ્ઞાન કયારથી થયું તે કહી શકાતું નથી . ( ૫ ) માયા છાયા જેવી છે , દેખાય પણ પકડી શકાય નહિ . ( ૬ ) તમારી આજ્ઞા વિના મન પાપ કરતું નથી . ( ૭ ) સાર ભગવાન માટે અને નબળું મારા માટે એ ભક્તિ છે . ( ૮ ) “ ભગવાન છું ‘ એવું ભગવાન બોલતા નથી . ( ૯ ) જગતનો માલિક , લક્ષ્મીનો પતિ , પાંડવોનો દૂત બની શકે છે .

( ૧૦ ) અતિ દુઃખમાં પણ પાંડવોએ પાપ કર્યું નથી . ( ૧૧ ) સુખમાં અભિમાન વધે છે , દુઃખમાં અભિમાન મરે છે . ( ૧૨ ) ભોગવ્યા પછી દુઃખ આવે એ સુખ , ભોગવ્યા પછી દુઃખ આવે નહિ એ આનંદ ( ૧૩ ) બીજાનું સુધારવા પોતાનું બગાડે એ શિવ ( ૧૪ ) પૂન્યને પ્રગટ કરવાથી પૂન્યનો અને પાપને પ્રગટ કરવાથી પાપનો નાશ થાય છે . ( ૧૫ ) સંસારી સ્વાર્થ સિધ્ધ કરવા અને સંત કલ્યાણ કરવા કોધ કરે છે . ( ૧૬ ) જીવ કોઈ પુરુષનો , કોઈ સ્ત્રીનો કે જગતનો નથી પણ ઇશ્વરનો છે . ( ૧૭ ) થોડા દિવસ માટે લગ્ન થતું નથી એમ ભક્તિ થોડા દિવસ માટે થતી નથી . ( ૧૮ ) માનવ તનનો માલિક નથી તો ઘનનો માલિક કેવી રીતે બની શકે ? ( ૧૯ ) પરમાત્મા જીવ સાથે સર્વકાળ રહે છે , જીવ એકબીજા સાથે સર્વકાળ રહી શક્તો નથી . ( ૨૦ ) વહેમી બેવકૂફો બનવા કરતા હડહડતા નાસ્તિકો બનવું સારું ( ૨૧ ) સુખમાં મજા તો પણ સાફ થશે , દુઃખમાં મજા તો પાપ સાફ થઇ જશે . ( ૨૨ ) માણસ ગમ ખાતો નથી તેથી માલિક ( ભગવાન ) ને ગમતો નથી . ( ૨૩ ) આપણે પૂજા દ્વારા દેવોને ઠારવા , ખૂશ કરવા પારાવાર પ્રયત્નો કરીએ છીએ , પણ માણસને ઠારવામાં ઉણા ઉતરીએ છીએ . ( ૨૪ ) મૃત્યુ એટલે પરમાત્માને હિસાબ આપવાનો પવિત્ર દિવસ . ( ૨૫ ) માણસ જગતનો ઉપકાર કરી શકે નહિ , ઇશ્વર જ કરે કે જેણે ચંદ્ર , સૂર્ય બનાવ્યા છે .

Share this

Must-read

રોજ બાજરાના રોટલા ખાવાથી બીપી-હાર્ટ એટેક સહિત 5 પ્રકારના રોગ સામે રાહત મળશે

રોજ બાજરીના રોટલા ખાવશો તો  બીપી-હાર્ટ સહિત 5 પ્રકારની બીમારી  સામે રાહત મળી શકશે ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી બનતી હોય  છે પણ સ્વાસ્થ્યને...

હાર્ટ એટેકને બીજી વખત આવતો રોકવા અને તેનાથી બચવા ચમત્કાર કરે છે આ પીપળાનું પાન

આપણા હિન્દુ ધર્મમાં પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, પીપળના વૃક્ષમાં તમામ દેવી દેવતીઓનો વાસ હોય છે અને તેની પૂજા...

Recent articles

dharmik varta

ભાદરવા સુદ પાંચમ | સામા પાંચમ | sama pacham | rushi pacham | ઋષિ પાંચમ

(ભાદરવા સુદ પાંચમ આવે… આ પાંચમને ‘સામા પાંચમ' કહે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું અઘેડાનું દાતણ કરવાનું. માટી ચોળી નહાવાનું, આંબળાની...

કેવડા ત્રીજ ની વાર્તા | કેવડા ત્રીજ ની પૂજા | kevda trij vrat | kevda trij pooja | kevda trij vrat katha | vrat...

(ભાદરવા માસની સુદ ૩ના દિવસને કેવડાત્રીજ કહેવાયછે. આ વ્રતને કેટલાક હરતાલીકા વ્રત પણ કહે છે. સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતીજીનું અને ગૌરી પૂજન...

government scheme

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો કરો ૩૯૬ અને મેળવો ૧૦ લાખ સુધીનો અકસ્માત વીમો

 ભારતીય ટપાલ વિભાગની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે (post office) મોંઘા પ્રીમિયમ પર વીમો લેવા માટે અસમર્થ લોકો માટે ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યોરન્સ પોલિસી શરૂ...

ઇ-શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગમાં આવે છે, કોણ કોણ આ કાર્ડ કઢાવી શકે અચુક વાચજો અને શેર કરજો | E SHRAM CARD

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા | ઈ શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગી થાય | ઈ શ્રમ કાર્ડ ક્યાંથી મેળવવું | ઈ શ્રમ કાર્ડ કઢાવવા ક્યાં...

namkarana | rashi name | boys name | girls name

મેષ(અ,લ,ઇ) રાશિ પરથી છોકરા / છોકરીઓના નામ | મેષ રાશિ નામ | mesh rashi nam

મેષ રાશિ (Mesh Rashi) વિશે થોડી જાણકારી : સંસ્કૃત નામ : મેષ નામનો અર્થ : મેષ પ્રકાર : અગ્નિ મૂળભૂત-સકારાત્મક સ્વામી ગ્રહ : મંગળ ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ ભાગ્યશાળી દિવસ/વાર : મંગળવાર નામાક્ષર : અ,લ, ઈ મેષ રાશિ...

મીન(ચ,ડ,ઝ,થ) રાશિ પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશિ વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાના બાળકનું નામ બધા કરતા અલગ હોય કારણકે બાળકનું નામ તેનું ઓળખ બને છે આથી લોકો...

More like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here