પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 8 | પુરુષોત્તમ માસ નીવાર્તા | પુરુષોત્તમ માસનું મહત્વ | purushottam maas katha adhyay 8 | મુનિ મેઘાવી | સાસુ – વહુની કથા
અધ્યાય આઠમો: મુનિ મેઘાવી અધ્યાય આઠમો • સાસુ – વહુની કથા સૂત પુરાણી બોલ્યા : ‘ ‘ હે મુનિશ્રેષ્ઠો ! ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રીકૃષ્ણનો સંવાદ સાંભળીને અતિ હર્ષિત થયેલા નારદે ભગવાન નારાયણને પૂછ્યું : “ ભગવાન વિષ્ણુ પુરુષોત્તમ માસને વૈકુંઠમાં લઈને આવ્યા , તે પછી શું બન્યું તે કહો . ઉપરાંત અર્જુન – કૃષ્ણની … Read more