મોહિની એકાદશી વારતાનુ માહાત્મ્ય અને વ્રત કથા

૧૪ , મોહિની એકાદશી વૈશાખ સુદ -૧૧ ) . યુધિષ્ઠિરે પૂછયું : જનાઈની વૈશાખ માસમાં શુક્લ પક્ષમાં કઈ એકાદશી આાવે છે ? એનું ફળ શું હોય છે ? એના માટે કઈ વિધિ છે ? ‘ શ્રી કૃષ્ણ બોલ્યા : ‘ શજ પ્રાચીન કાળમાં પરમ બુદ્ધિમાન શ્રીરામે વશિષ્ઠજીને આ વાત પૂછી હતી કે જે આજે તમે … Read more

કામદા એકાદશી મનુષ્યની સર્વ કામનાઓ પરિપૂર્ણ કરે છે જાણો તેની કથા

કામદા એકાદશી મનુષ્યની સર્વ કામનાઓ પરિપૂર્ણ કરે છે. શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કામદા એકાદશીનું માહાત્મ્ય કહી સંભળાવે છે. વશિષ્ઠ મુનિએ પણ દિલીપ રાજાને કામદા એકાદશીનો મહિમા કહી સંભળાવ્યો હતો. મનોકોમનાની પૂર્તિ કરે છે કામદા એકાદશીનું વ્રત, જાણો તેની કથા યુધિષ્ઠિરે કહ્યું : “વાસુદેવ ! કૃપા કરીને મને એ બતાવો કે ચૈત્ર માસના શુકલ પક્ષમાં કઇ એકાદશી આવે … Read more

દેવ દિવાળીના દિવસનું મહત્વ અને પૂજન વિધિ

તુલસીનું મહત્વ * તુલસી એક સાધારણ છોડ જરૂર છે , પરંતુ ભારતના લોકો માટે તે ગંગા – જમના જેવી પવિત્ર છે . * પૂજા સામગ્રીમાં તુલસીપત્ર જરૂરી સમજવામાં આવે છે . કહેવાય છે કે આના સિવાય ભગવાન સંતુષ્ટ થઈને પ્રસાદ નથી ગ્રહણ કરતાં . * નવમી , દશમીએ વ્રત અને પૂજન કરી બીજા દિવસે તુલસીના … Read more

બાળકોના આયુષ્ય અને રક્ષણ માટે જીવંતીકામાની વ્રત કથા વીધી

 શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રતની શરૂઆત થાય કે કરાય છે. જો પ્રથમ શુક્રવારે ન થઈ શકે તો બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે. પ્રાત:કાળે ઉઠીને સ્નાન વિધિથી પરવારી માની તસવીર સામે પાંચ દીવેટનો ઘીનો દીવો કરવો, અબીલ, ગુલાલ અને પુષ્પોથી પૂજા કરવી. સ્તુતિ-પ્રાર્થના કરીને કથા સાંભળવી. આ વ્રત કરનાર સ્ત્રીએ પીળા વસ્ત્રો, પીળા અલંકારો … Read more