વીરપુર જલારામ બાપાના ઘડામાં ગંગા જમના રૂબરૂ પાણી ભરી જાય છે એક શેર કરીને પૂણ્ય મેળવો

જલારામ બાપાના ઘડામાં ગંગા જમના રૂબરૂ પાણી ભરી જાય છે : જલારામ બાપા ના સદાવ્રત ના સ્થળે દરરોજ જુદા જુદા સાધુ સંતો જમવા આવતા , કોઈ દર્શને કોઈ બાધા લેવા , આવતા કોઈ માગણી પણ કરતા ભિમાભી બાપુ જલારામ બાપા ના અનેક સેવકો પૈકી એક હતા એમને જલારામ બાપા ને કહ્યું મારે એક વખત ગંગા … Read more

ગુજરાતના પ્રખ્યાત લોક નૃત્ય | gujarat na lok nruty | gujarati lok nruty | ગુજરાતના નૃત્યો

ગુજરાતના નૃત્ય 1.  હીંચ નૃત્ય: ભાલ પ્રદેશ અને કાઠિયાવાડમાં ગાગર હીંચ નૃત્ય પ્રચલિત છે. લગ્ન પ્રસંગે ઢોલને તાલે હીંચ નૃત્ય થાય છે. હાથમાં થાળી કે ઘડો લઈને પણ હીંચ નૃત્ય કરવામાં આવે છે. 2. ભરવાડોના ડોકા અને હુડા રાસ: સૌરાષ્ટ્રના ભરવાડો હાથમાં પરોણા કે પરોણીઓ લઈને ડોક રાસ કરે જયારે હુડા રાસમાં ભરવાડ અને ભરવાડણો ઢોલના તાલે સામસામાં … Read more

હોળી કેમ પ્રકટાવવામા આવે છે ? તેની પાછળનું કારણ વાંચો અને શેર કરો

હોળી કેમ પ્રકટાવવામાં આવે છે ? ભક્ત પ્રહલાદના પિતા હિરણ્યકશિપુ ખુબ વિષ્ણુના વિરોધી હતા. પ્રહલાદ વિષ્ણુ ભક્તિમાં આખો દિવસ રચ્યો પચ્યો રહેતો હતો. તેને મારવાના અનેક પ્રયત્નો હિરણ્યકશિપુએ કર્યા પણ તે પ્રભુની કૃપાથી બચી જતો હતો. ત્યારબાદ એક દિવસ હોલીકા જે પ્રહલાદની બહેન હતી. તેને વરદાન હતું કે એક વસ્ત્ર પહેરી બેસે તો તેને અગ્નિ … Read more

અંબેમાંની આરતી માટે અહી ક્લિક કરો….બેડો પારથઈ જશે

જય આદ્યા શક્‍તિ મા જય આદ્યા શક્‍તિ, અખંડ બ્રહ્માંડ દીપાવ્‍યા (2)પડવે પંડિતમા, જ્‍યો જ્‍યો મા જગદંબે દ્વિતિયા બેય સ્‍વરૂપ શિવ શક્‍તિ જાણું મા શિવ (2) બ્રહ્મા ગણપતિ ગાઉ (2) હર ગાવું હરમા, જયો જયો તૃતીયા ત્રણસ્‍વરૂપ ત્રિભુવનમાં બેઠા મા,ત્રિભુવન (2) દયા થકી તરવેણી (2) તમે તારૂણી માતા જયોજયો ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્‍યાપ્‍યાં, મા … Read more

પિતા વગરની વધુ ૩૦૦ દીકરીઓના પિતા બનીને લગ્નનું આયોજન કરનાર સવાણી પરિવારને દિલથી સલામ

સુરત: શહેરમાં સવાણી પરિવાર દ્વારા આયોજિત વાર્ષિક સમૂહ લગ્ન પ્રસંગોના વધુ એક એપિસોડમાં, આ સપ્તાહના અંતમાં વિવિધ સમુદાયો અને જાતિઓની 300 વધુ ‘પિતૃહીન’ છોકરીઓના લગ્ન એક કાર્યક્રમમાં થશે. શહેર સ્થિત રિયલ્ટર અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના પ્રમોટર, મહેશ સવાણી અને તેમના પરિવારે અત્યાર સુધીમાં 4,446 નિરાધાર છોકરીઓને તેઓ દર વર્ષે આયોજિત સમૂહ લગ્નમાં ગાંઠ બાંધવામાં મદદ … Read more

અમદાવાદ સિવીલ હોસ્પીટલ જવા વાળા માટે ખાસ ખબર માત્ર રૂા . ૨૦ / – રૂા . માં પ્રતિ એક વ્યક્તિને જમવાનું મળશે

અમદાવાદ સિવીલ હોસ્પીટલ જવા વાળા માટે ખાસ ખબર … કોઈપણ કારણસર કોઈપણ વ્યક્તિને અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં અથવા આજુબાજુની કોઈપણ હોસ્પિટલમાં જવું પડે તેમ હોય અને હોસ્પિટલના કામથી ત્યાં રોકાવું પડે તેમ હોય તો આપને બિલકુલ નજીવા દર ( ભાવ ) થી એક સંસ્થા રહેવા તેમજ જમવાની સેવા આપી રહી છે તો આ સેવાનો લાભ આપ … Read more

પાંચ મિનિટનો સમય કાઢીને જરૂર વાંચવું આ સુંદર કન્યાની કહાની આંખમાં આંસુ આવી જશે

એક વખત જરૂર વાંચજો થોડો સમય કાઢી ને… એક શાળા માં એક નવી 30 32 વરસ ની એક શિક્ષિકા ની ભરતી થઇ.. એ શાળા girls school હતી.. એ શિક્ષિકા દેખાવ માં અતિ સુંદર હતી પણ એને હજી સુધી લગ્ન નોહતા કર્યા.. બધી છોકરીઓ એની આજુ બાજુ ઘૂમ્યા કરતી.. અને પ્રશ્ન કરતી કે” મેડમ તમે હજી … Read more

નાગ પાંચમના દિવસે નાગ દેવતાની પૂજા કરવાનું મહત્વ અને સંપૂર્ણ વાર્તા વાંચો

પૌરાણિક કથાઓ અનુસાર સાક્ષી રૂપે ભારત મા અનેક નાગમંદિરો છે આ મંદિરોના દર્શન નુ પણ મહત્વછે નાગપંચમીએ, કાલસર્પ યોગ પર આ મોટા મંદિરોના હિંદુ ધર્મમાં નાગપૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. નાગપંચમીના દિવસે નાગની પૂજા કરવામાં આવે છે, એવું કહેવામાં આવે છે કે આ દિવસે સર્પ દેવતાની પૂજા કરવાથી તેમને કૃપા મળે છે અને સાપના … Read more

પતિને દીર્ઘાયુ આપે છે આ વ્રત ,એવરત જીવરત માની વારતા વાંચો અને શેર કરો

એવરત-જીવરતનું વ્રત અષાઢ વદ તેરસથી અમાસ સુધી ત્રણ દિવસ કરવાનું હોય  છે. વ્રતકરનાર  મીઠા વિનાનું ભોજન લઈ એકટાણું કરવુું. જાગરણ કરી માતાજીના ગરબા ગાવા અને માતાજી સમક્ષ અખંડ દીવો પ્રગટાવી રાખવો. એવરત-જીવરતની કથા આ મુજબ છે. એક જમાનો એવો હતો કે જો સ્ત્રી નિઃસંતાન હોય તો કોઈ તેનું મોઢું ન જોએ કોઇ . વાંઝિયાનું મોઢું … Read more

દશામાના વ્રતની કથા અને માહત્મ્ય અચૂક વાંચજો અને શેર કરજો

અષાઢ માસની અમાસના દિવસે ઘણી સ્ત્રીઓએ દશામાનું વ્રત કર્યું હોવાથી તે નદીએ નહાવા જવા લાગી આ સ્ત્રીઓ નદીએ નહાતી અને પછી પૂજા કરતી હતી .નદીના કાંઠે રાજાનો મહેલ હતો .રાજાની રાણી ઝરૂખામાંથી બધી સ્ત્રીઓને નાહીને પૂજા કરતી જોઈ .દાસીને કહ્યું જો આ બહેનોએ પૂછી આવ કે તમે કયું વ્રત કરો છો ?દાસી નદી કાંઠે આવી … Read more