દેવાયત પંડીત વાણી અચૂક વાંચો અને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો

on

|

views

and

comments

ગર્વ કીયો સોઇ નર હાર્યો- ઉધાયતા હિતની શાણી દેવાયત પંડિતે સૌરાષ્ટ્રના પાંચાળ પ્રદેશમાં આશ્રમ સ્થાપેલો . જયાં તેઓ ધાર્મિક પ્રવૃત્તિઓ કરતા તેમજ લોકોને જ્ઞાન તેમજ ઉપદેશ આપતા હતા . તેમની સાથે તેમના પત્ની પણ ધર્મપારાયણ હતા અને પોતાના પતિ દેવાયતને દરેક ક્ષેત્રમાં સાથ આપતા હતા . સમયનાં વહેણ સાથે તેમના જ્ઞાન અને કીર્તિ અનેક ગણા વધ્યા . આમ પોતાની કીર્તિ વધતા દેવાયત પંડિતને મોટાઈનો ગર્વ ચડવા માંડયો હતો . દેવાયતનાં પત્ની દેવળદે’એ પોતાના પતિનો અહમ્ ઉતારવાની ઘણી કોશિષ કરી જોઈ , પણ તેમાં નાકામિયાબ રહ્યા . એક દિવસ દેવાયત પંડિતે દેવળદે’ના ચારિત્ર્ય ઉપર શંકા કરી . દેવળદે ’ સ્ત્રી હતા પણ પોચા ન હતા . તે સ્વમાની , વૈર્યવાન અને હિંમતવાન હતા જેથી તે પોતાના પતિનું ઘર ત્યજીને ચાલી નીકળ્યાં . જોગમાયાની આ તાકાત છે ! તે પોતાના પરનો કોઇપણ ખોટો આરોપ સાંખી નથી શકતી .

પંડિત દા’ડા દાખવે , સુણી લ્યોને દેવળદે સતીનાર , આપણા ગુરૂએ આગમ ભાખિપા , જુઠડો નહિરેલગાર , @ હાયતા લિાવવાણી ઓતરખંડેથી સાયબો આવશે , આવે મારા જુગનો જીવન . કળિયુગ ઉથાપી સતજુગ થાપશે , એવું બોલ્યા દેવાયત પીર … [ ઉત્તર દિશામાંથી કલકી ભગવાન આવશે અને કળિયુગની દુષ્ટતાનો સંહાર કરી સતજુગની સ્થાપના કરશે આવા લેખા – જોખા દેવાયત પીર કરી રહ્યા છે .

દેવાયત પંડીત વાણી  દેવાયત પંડિત દા’ડા દાખવે , સુણી લ્યોને દેવળદે સતીનાર , આપણા ગુરૂએ આગમ ભાખિયા , જૂઠડાં નહિ રેલગાર , શિ હાયતા હિલાની વાણી પોરો રે આવ્યો સંતો પાપનો , ધરતી માંગે છે ભોગ , કેટલાક ખડગે સંહારશે , કેટલાક મરશે રોગ . [ તે કહે છે કે સંતો પણ પાપનો આસરો લેશે અને ધરતી ભોગ માગવા માંડશે . ધરતી માણસ , પશુ , પક્ષી , વનસ્પતિનો સંહાર કરવા લાગશે . યુદ્ધો થશે . ઘણાં રોગોથી મૃત્યુ પામવા લાગશે . ]

દેવાયત પંડીત વાણી દેવાયત પંડિત દા’ડા દાખવે , સુણી લ્યોને દેવળદે સતીનાર , આપણા ગુરૂએ આગમ ભાખિયા , જૂઠડાં નહિ રેલગાર , શિ હાયતા હિલાની વાણી પોરો રે આવ્યો સંતો પાપનો , ધરતી માંગે છે ભોગ , કેટલાક ખડગે સંહારશે , કેટલાક મરશે રોગ . [ તે કહે છે કે સંતો પણ પાપનો આસરો લેશે અને ધરતી ભોગ માગવા માંડશે . ધરતી માણસ , પશુ , પક્ષી , વનસ્પતિનો સંહાર કરવા લાગશે . યુદ્ધો થશે . ઘણાં રોગોથી મૃત્યુ પામવા લાગશે

દેવાયત પડીત વાણી દેવાયત પંડિત દા’ડા દાખવે , સુણી લ્યોને દેવળદે સતીનાર , આપણા ગુરૂએ આગમ ભાખિયા , જૂઠડો નહિ રે લગાર , 9 વારતા િિાનવણી જતિ , સતી અને સાબરમતી , ત્યાં હોશે શુરાના સંગ્રામ , કાયમ કાળીંગાને મારશે , નકળંક ધરશે નામ , યોગીઓ ને સતીઓ પોતાના યોગ અને સતીત્વ મુકશે . અને સાબરમતીના કિનારે થશે શૂરાઓના સંગ્રામ . જે કાળા કામ કરનારા છે તેવા કાળિંગાઓ દુખોને મારશે અને તેનું નામ હશે નકળંક . આવા દિવસો આવશે કે તે નકળંક નામે આવનાર અવતાર ખોટા કામ કરનારે સજા આપશે .

દેવાયત પડીત વાણી દેવાયત પંડિત દી ડા દાખવે , સુણી લ્યોને દેવળદે સતીનાર , આપણા ગુરૂએ આગમ ભાખિયા , જૂઠડાં નહિ રે લગાર , ણ હવાગતા ઈદ્ધિાનીવાણી કાંકરીએ તળાવે તંબુ તાણશે , સો સો ગામની સીમ , રૂડી દીસે રળિયામણી , ભેળા અરજણ ભીમ . [ કહે છે કે કલકી અવતાર કાંકરિયા તળાવે તબૂ બાંધશે યુદ્ધ માટે અને અર્જુન અને ભીમ સાથે આવશે . આવા દિવસો આવશે કે કલકી અવતાર સીધા કાંકરીયા પાસે જ પોતાના યુદ્ધનું એલાન કરી શકે છે .

દેવાયત પીડીત વાણી દેવાયત પંડિત દા ડા દાખવે , સુણી લ્યોને દેવળદે . સનીનાર , આપણા ગુરૂએ આગમ ભાખિયા , જૂઠડાં નહિ રે લગાર , [ g ઉવાયતા ઈાિનીથાણી ઘરતી માથે રે હેમર હાલશે , સુના નગર મોઝાર , લખમી લુંટાશે લોકો તણી , નહિ એની રાવ ફરિયાદ . [ ધરતી પર યુદ્ધના વાહનો ચાલવા લાગશે , નગર સૂનું થવા લાગશે . લોકોની લમી લૂંટાવા લાગશે છતાં કોઈ રાવ કે ફરિયાદ થઈ શકશે નહીં . સંપત્તિ અને સ્ત્રી બન્નેનો લક્ષ્મી દ્વારા સંકેત છે અને આજે આપણે જોઈએ છીએ કે બન્ને લૂંટાય છે છતાં કોઈ ફરિયાદ સાંભળવા તૈયાર નથી . આ દિવસો તો આવી જ ગયા છે .

દેવાયત પંડીત વાણી દેવાયત પંડિત દા’ડા દાખવે , સુણી લ્યોને દેવળદે સતીનાર , આપણા ગુરૂએ આગમ ભાણિયા , જૂઠ ડાં નહિ રે દગાર , ra દેવાયતા નિી વીણી દેવાયત પંડિત દા’ડા દાખવે , સુણી લ્યોને દેવળદે સતીનાર , આપણા ગુરૂએ આગમ ભાખિયા , જુઠડાં નહિ રે લગાર , લખ્યારે ભાખ્યા રે સોઈ દિન આવશે . દેિવાયત પંડિત આ ભવિષ્ય વાણી દેવળ દેનારને સંભળાવે છે . તે ભવિષ્ય દર્શન માટે પોતાના ગુરુની વંદના કરીને કહે છે કે આ પરંપરા તેને ગુરુ પાસેથી મળી છે .

પંડિત દા’ડા દાખવે , સુણી લ્યોને દેવળદે સતીનાર , આપણા ગુરૂએ આગમ ભાખિયા , જૂઠડાં નહિ રે લગાર , 7 વાયત ઈંહિતાનીથી ખોટા પુસ્તક ખોટા પાનિયા , ખોટા કાજીના કુરાન , અસલજાદી ચુડો પહેરશે , એવા આગમના એંધાણ . [ પુસ્તકો ખોટાં પડશે એટલે કે જ્ઞાનીઓની કોઈ કિંમત રહેશે નહીં . કાજીના કુરાન પણ ખોટાં પડશે એટલે કે શાસ્ત્રો – ધર્મગ્રંથોની વાતો કોઈ માનશે નહીં તેવો અર્થ અહીં અભિપ્રેત છે . જે સાચો શૂરવીરો હશે તે બાયલાની જેમ બેસી જશે . આવા ભવિષ્યના એંધાણ પંડિતજીને દેખાઈ રહ્યા હતા

દેવાયત પડીતવાણી દેવાયત પંડિત દા’ડા દાખવે , સુણી લ્યોને દેવળદે સતીનાર , આપણા ગુરૂએ આગમ ભાખિયા , જૂઠડાં નહિ રે લગાર , વાયાતી પતિ વીણી પહેલા પહેલા પવન ફરુકશે , નદીએ નહિ હોય નીર , ઓતર થકી રે સાયબો આવશે , મુખે હનમો વીર . [ પહેલા પહેલા પવન ફરુકશે એટલે કે વાવાઝોડાં થશે , પછી નદીઓમાં પાણી ખૂટવા લાગશે . ઉત્તર દિશાથી સાયબો આવશે અર્થાત્ અહીં સાયબાનો અર્થ છે નકલંક અવતાર અર્થાત તેને કલ્કી રૂપે વિષ્ણુભગવાનનો અવતાર થશે તેવું માનવામાં આવે છે . તેના રથના મુખ પર હનુમાનજી બીરાજેલા હશે .

Share this

Must-read

રોજ બાજરાના રોટલા ખાવાથી બીપી-હાર્ટ એટેક સહિત 5 પ્રકારના રોગ સામે રાહત મળશે

રોજ બાજરીના રોટલા ખાવશો તો  બીપી-હાર્ટ સહિત 5 પ્રકારની બીમારી  સામે રાહત મળી શકશે ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી બનતી હોય  છે પણ સ્વાસ્થ્યને...

હાર્ટ એટેકને બીજી વખત આવતો રોકવા અને તેનાથી બચવા ચમત્કાર કરે છે આ પીપળાનું પાન

આપણા હિન્દુ ધર્મમાં પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, પીપળના વૃક્ષમાં તમામ દેવી દેવતીઓનો વાસ હોય છે અને તેની પૂજા...

Recent articles

dharmik varta

ભાદરવા સુદ પાંચમ | સામા પાંચમ | sama pacham | rushi pacham | ઋષિ પાંચમ

(ભાદરવા સુદ પાંચમ આવે… આ પાંચમને ‘સામા પાંચમ' કહે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું અઘેડાનું દાતણ કરવાનું. માટી ચોળી નહાવાનું, આંબળાની...

કેવડા ત્રીજ ની વાર્તા | કેવડા ત્રીજ ની પૂજા | kevda trij vrat | kevda trij pooja | kevda trij vrat katha | vrat...

(ભાદરવા માસની સુદ ૩ના દિવસને કેવડાત્રીજ કહેવાયછે. આ વ્રતને કેટલાક હરતાલીકા વ્રત પણ કહે છે. સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતીજીનું અને ગૌરી પૂજન...

government scheme

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો કરો ૩૯૬ અને મેળવો ૧૦ લાખ સુધીનો અકસ્માત વીમો

 ભારતીય ટપાલ વિભાગની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે (post office) મોંઘા પ્રીમિયમ પર વીમો લેવા માટે અસમર્થ લોકો માટે ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યોરન્સ પોલિસી શરૂ...

ઇ-શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગમાં આવે છે, કોણ કોણ આ કાર્ડ કઢાવી શકે અચુક વાચજો અને શેર કરજો | E SHRAM CARD

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા | ઈ શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગી થાય | ઈ શ્રમ કાર્ડ ક્યાંથી મેળવવું | ઈ શ્રમ કાર્ડ કઢાવવા ક્યાં...

namkarana | rashi name | boys name | girls name

મેષ(અ,લ,ઇ) રાશિ પરથી છોકરા / છોકરીઓના નામ | મેષ રાશિ નામ | mesh rashi nam

મેષ રાશિ (Mesh Rashi) વિશે થોડી જાણકારી : સંસ્કૃત નામ : મેષ નામનો અર્થ : મેષ પ્રકાર : અગ્નિ મૂળભૂત-સકારાત્મક સ્વામી ગ્રહ : મંગળ ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ ભાગ્યશાળી દિવસ/વાર : મંગળવાર નામાક્ષર : અ,લ, ઈ મેષ રાશિ...

મીન(ચ,ડ,ઝ,થ) રાશિ પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશિ વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાના બાળકનું નામ બધા કરતા અલગ હોય કારણકે બાળકનું નામ તેનું ઓળખ બને છે આથી લોકો...

More like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here