શાસ્ત્રો મુજબ દેવપૂજા/ દર્શનમા આટલુ ભૂલથી પણ ન કરો થશે નુકસાન

on

|

views

and

comments

શાસ્ત્રો મુજબ દેવપૂજા/ દર્શનમાં નિષેધ કાર્ય* (આટલુંનાં કરશો..નુકસાન થશે)

(1) ગણેશજીને તુલસીપત્ર ન ચઢાવવા. (2) દેવીને દુર્વા ન ચઢાવો.

(3) શિવલિંગ પર કેતકી(કેવડો)ના ફૂલ ચઢાવશો નહીં.

(4) તિલકમાં વિષ્ણુને અક્ષત (ચોખા) ન ચઢાવો.

(5) એક જ પૂજાઘરમાં બે શંખ ન રાખવા.

(6) મંદિરમાં ગણેશજીની ત્રણ મૂર્તિઓ ન રાખવી.

(7) તુલસીપત્ર ચાવીને ન ખાશો.

(8) બૂટ-ચંપલ દરવાજા પર ઊંધા ન રાખવા.

(9) દેવદર્શન કર્યા પછી બહાર પરત ફરતી વખતે ઘંટ વગાડશો નહીં.

(10) આરતી એક હાથે ન લેવી જોઈએ.

(11) બ્રાહ્મણને આસન વગર નીચે ન બેસાડવા જોઈએ.

(12) સ્ત્રી દ્વારા પ્રણામ કરવાની મનાઈ છે.

(13) દક્ષિણા વગર જ્યોતિષીને પ્રશ્નો પૂછવા ન દક્ષિણા જરૂર આપવી જોઈએ.

જોઈએ. યથાશક્તિ

(14) ઘરમાં પૂજા કરવા માટે અંગુઠાથી મોટું શિવલિંગ ન રાખવું.

(15) તુલસીના કુંડામાં શિવલિંગ કોઈ પણ જગ્યાએ ન હોવું જોઈએ.

(16) ગર્ભવતી સ્ત્રીએ શિવલિંગને અડવું નહીં.

(17) મહિલાએ મંદિરમાં નાળિયેર (વધેરવું) નહીં.

(18) રજસ્વલા સ્ત્રીનો મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ છે.

(19) પરિવારમાં સૂતક હોય તો પૂજા કરશો નહીં અને મૂર્તિને અડશો

નહીં.

(20) શિવજીની સંપૂર્ણ પરિક્રમા થતી નથી. જળાધારી થી પરત ફરવું.

(21) શિવલિંગ પરથી પસાર થતા પાણીને પાર ન કરવું જોઈએ.

(22) એક હાથે નમન ન કરો.

(23) તમારો દીવો બીજાના દિવાથી પ્રગટાવવો નહીં.

(24) ચારણામૃત લેતી વખતે જમણા હાથ નીચે નેપકિન રાખો, જેથી એક ટીપું પણ નીચે ન પડે.

(25) ચરણામૃત પીધા પછી માથા કે શિખા પર હાથ ન લૂછવો, પરંતુ આંખો પર લગાવો. શિખા(ચોટલી) પર ગાયત્રીનો વાસ છે તેને અપવિત્ર ન કરો. (26) દેવતાઓને લોબાનનો ધૂપ અથવા નિમ્નતાની અગરબત્તીનો ધૂપ પ્રગટાવવો નહીં.

(27) શનિદેવની અને હનુમાનજીની મૂર્તિને સ્ત્રીઓએ સ્પર્શ કરવાની મનાઈ છે.

(28) કુંવારી કન્યા પાસે પગે લગાવવું પાતક(પાપ) છે.

(29) ભૈરવ સિવાયના અન્ય મંદિરમાં દારૂડિયાનો પ્રવેશ વર્જિત છે.

(30) મંદિરમાં પ્રવેશ કરતી વખતે પહેલો જમણો પગ અંદર મૂકવો જોઈએ અને બહાર નીકળતી વખતે ડાબો પગ પહેલા રાખવો જોઈએ.

(31) ઘંટ કે ઘંટડીને એટલી જોરથી વગાડશો નહીં કે તેમાંથી

કર્કશ અવાજ આવે.

(32) શક્ય હોય તો મંદિરમાં જવા માટે એક જોડી કપડા અલગ રાખો.

(33) જો મંદિર દૂર ન હોય તો જૂતા-ચપ્પલ વગર ચાલતાં મંદિર જેવું જોઈએ.

(34) મંદિરમાં ખુલ્લી આંખે ભગવાનના દર્શન કરો અને મંદિરમાંથી ઉભા ઉભા પરત ન ફરો, બે મિનિટ બેસીને ભગવાનના રૂપના દર્શનનો નિરાંતે લાભ લો.

(35) આરતી લીધા પછી અથવા દીવાને સ્પર્શ કર્યા પછી હાથ ધોવાનું સુનિશ્ચિત કરો

(36) પોસ્ટ આખી વાંચી હોઈ તો કૉમેન્ટ માં તમારા કુળદેવી દેવતા નું નામ લખી ને લાઈક જરૂર કરજો

ઉપર ઉલ્લેખિત આ બધી જાણકારી પરંપરાગત રીતેા આપણા ઋષિમુનિઓએ લખેલ ગ્રંથોમાંથી લીધેલ છે

Share this

Must-read

રોજ બાજરાના રોટલા ખાવાથી બીપી-હાર્ટ એટેક સહિત 5 પ્રકારના રોગ સામે રાહત મળશે

રોજ બાજરીના રોટલા ખાવશો તો  બીપી-હાર્ટ સહિત 5 પ્રકારની બીમારી  સામે રાહત મળી શકશે ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી બનતી હોય  છે પણ સ્વાસ્થ્યને...

હાર્ટ એટેકને બીજી વખત આવતો રોકવા અને તેનાથી બચવા ચમત્કાર કરે છે આ પીપળાનું પાન

આપણા હિન્દુ ધર્મમાં પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, પીપળના વૃક્ષમાં તમામ દેવી દેવતીઓનો વાસ હોય છે અને તેની પૂજા...

Recent articles

dharmik varta

ભાદરવા સુદ પાંચમ | સામા પાંચમ | sama pacham | rushi pacham | ઋષિ પાંચમ

(ભાદરવા સુદ પાંચમ આવે… આ પાંચમને ‘સામા પાંચમ' કહે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું અઘેડાનું દાતણ કરવાનું. માટી ચોળી નહાવાનું, આંબળાની...

કેવડા ત્રીજ ની વાર્તા | કેવડા ત્રીજ ની પૂજા | kevda trij vrat | kevda trij pooja | kevda trij vrat katha | vrat...

(ભાદરવા માસની સુદ ૩ના દિવસને કેવડાત્રીજ કહેવાયછે. આ વ્રતને કેટલાક હરતાલીકા વ્રત પણ કહે છે. સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતીજીનું અને ગૌરી પૂજન...

government scheme

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો કરો ૩૯૬ અને મેળવો ૧૦ લાખ સુધીનો અકસ્માત વીમો

 ભારતીય ટપાલ વિભાગની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે (post office) મોંઘા પ્રીમિયમ પર વીમો લેવા માટે અસમર્થ લોકો માટે ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યોરન્સ પોલિસી શરૂ...

ઇ-શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગમાં આવે છે, કોણ કોણ આ કાર્ડ કઢાવી શકે અચુક વાચજો અને શેર કરજો | E SHRAM CARD

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા | ઈ શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગી થાય | ઈ શ્રમ કાર્ડ ક્યાંથી મેળવવું | ઈ શ્રમ કાર્ડ કઢાવવા ક્યાં...

namkarana | rashi name | boys name | girls name

મેષ(અ,લ,ઇ) રાશિ પરથી છોકરા / છોકરીઓના નામ | મેષ રાશિ નામ | mesh rashi nam

મેષ રાશિ (Mesh Rashi) વિશે થોડી જાણકારી : સંસ્કૃત નામ : મેષ નામનો અર્થ : મેષ પ્રકાર : અગ્નિ મૂળભૂત-સકારાત્મક સ્વામી ગ્રહ : મંગળ ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ ભાગ્યશાળી દિવસ/વાર : મંગળવાર નામાક્ષર : અ,લ, ઈ મેષ રાશિ...

મીન(ચ,ડ,ઝ,થ) રાશિ પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશિ વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાના બાળકનું નામ બધા કરતા અલગ હોય કારણકે બાળકનું નામ તેનું ઓળખ બને છે આથી લોકો...

More like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here