શાસ્ત્રો મુજબ દેવપૂજા/ દર્શનમા આટલુ ભૂલથી પણ ન કરો થશે નુકસાન

0
485

શાસ્ત્રો મુજબ દેવપૂજા/ દર્શનમાં નિષેધ કાર્ય* (આટલુંનાં કરશો..નુકસાન થશે)

(1) ગણેશજીને તુલસીપત્ર ન ચઢાવવા. (2) દેવીને દુર્વા ન ચઢાવો.

(3) શિવલિંગ પર કેતકી(કેવડો)ના ફૂલ ચઢાવશો નહીં.

(4) તિલકમાં વિષ્ણુને અક્ષત (ચોખા) ન ચઢાવો.

(5) એક જ પૂજાઘરમાં બે શંખ ન રાખવા.

(6) મંદિરમાં ગણેશજીની ત્રણ મૂર્તિઓ ન રાખવી.

(7) તુલસીપત્ર ચાવીને ન ખાશો.

(8) બૂટ-ચંપલ દરવાજા પર ઊંધા ન રાખવા.

(9) દેવદર્શન કર્યા પછી બહાર પરત ફરતી વખતે ઘંટ વગાડશો નહીં.

(10) આરતી એક હાથે ન લેવી જોઈએ.

(11) બ્રાહ્મણને આસન વગર નીચે ન બેસાડવા જોઈએ.

(12) સ્ત્રી દ્વારા પ્રણામ કરવાની મનાઈ છે.

(13) દક્ષિણા વગર જ્યોતિષીને પ્રશ્નો પૂછવા ન દક્ષિણા જરૂર આપવી જોઈએ.

જોઈએ. યથાશક્તિ

(14) ઘરમાં પૂજા કરવા માટે અંગુઠાથી મોટું શિવલિંગ ન રાખવું.

(15) તુલસીના કુંડામાં શિવલિંગ કોઈ પણ જગ્યાએ ન હોવું જોઈએ.

(16) ગર્ભવતી સ્ત્રીએ શિવલિંગને અડવું નહીં.

(17) મહિલાએ મંદિરમાં નાળિયેર (વધેરવું) નહીં.

(18) રજસ્વલા સ્ત્રીનો મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ છે.

(19) પરિવારમાં સૂતક હોય તો પૂજા કરશો નહીં અને મૂર્તિને અડશો

નહીં.

(20) શિવજીની સંપૂર્ણ પરિક્રમા થતી નથી. જળાધારી થી પરત ફરવું.

(21) શિવલિંગ પરથી પસાર થતા પાણીને પાર ન કરવું જોઈએ.

(22) એક હાથે નમન ન કરો.

(23) તમારો દીવો બીજાના દિવાથી પ્રગટાવવો નહીં.

(24) ચારણામૃત લેતી વખતે જમણા હાથ નીચે નેપકિન રાખો, જેથી એક ટીપું પણ નીચે ન પડે.

(25) ચરણામૃત પીધા પછી માથા કે શિખા પર હાથ ન લૂછવો, પરંતુ આંખો પર લગાવો. શિખા(ચોટલી) પર ગાયત્રીનો વાસ છે તેને અપવિત્ર ન કરો. (26) દેવતાઓને લોબાનનો ધૂપ અથવા નિમ્નતાની અગરબત્તીનો ધૂપ પ્રગટાવવો નહીં.

(27) શનિદેવની અને હનુમાનજીની મૂર્તિને સ્ત્રીઓએ સ્પર્શ કરવાની મનાઈ છે.

(28) કુંવારી કન્યા પાસે પગે લગાવવું પાતક(પાપ) છે.

(29) ભૈરવ સિવાયના અન્ય મંદિરમાં દારૂડિયાનો પ્રવેશ વર્જિત છે.

(30) મંદિરમાં પ્રવેશ કરતી વખતે પહેલો જમણો પગ અંદર મૂકવો જોઈએ અને બહાર નીકળતી વખતે ડાબો પગ પહેલા રાખવો જોઈએ.

(31) ઘંટ કે ઘંટડીને એટલી જોરથી વગાડશો નહીં કે તેમાંથી

કર્કશ અવાજ આવે.

(32) શક્ય હોય તો મંદિરમાં જવા માટે એક જોડી કપડા અલગ રાખો.

(33) જો મંદિર દૂર ન હોય તો જૂતા-ચપ્પલ વગર ચાલતાં મંદિર જેવું જોઈએ.

(34) મંદિરમાં ખુલ્લી આંખે ભગવાનના દર્શન કરો અને મંદિરમાંથી ઉભા ઉભા પરત ન ફરો, બે મિનિટ બેસીને ભગવાનના રૂપના દર્શનનો નિરાંતે લાભ લો.

(35) આરતી લીધા પછી અથવા દીવાને સ્પર્શ કર્યા પછી હાથ ધોવાનું સુનિશ્ચિત કરો

(36) પોસ્ટ આખી વાંચી હોઈ તો કૉમેન્ટ માં તમારા કુળદેવી દેવતા નું નામ લખી ને લાઈક જરૂર કરજો

ઉપર ઉલ્લેખિત આ બધી જાણકારી પરંપરાગત રીતેા આપણા ઋષિમુનિઓએ લખેલ ગ્રંથોમાંથી લીધેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here