ઓખા હરણ કડવું 63 થી 75 | okha haran

કડવું – ૬૩ મું.        રાગ-રામલકી -મધુરે સાદે રે હો, ઓખા રૂવે માળિયુ રે હો; બાઈ મારા પિયુને લઈ જાય, સખી મારી થકી નવ ખમાય; હમણાં કોઈ કહેશે રે હે પિયુજીને મારિયા રે. ૧. બાઈ મારા પેલા ભવનાં પાપ, બાઈ મારો આવડો શો સંતાપ; શે નથી મરતો પાપી બાપ, માથેથી આભ તુટે રે હો, પડજો સગા … Read more

ઓખા હરણ કડવું 76 થી 93 | okha haran

 કડવું-૭૬ મું.       રાગ ગુર્જરી- શુકદેવ કહે છે વાત, વેવાણ આવિયાં રે, જેની  જોવા સરખી જાત, વેવાણ આવીયાં રે, માથે કેશ વાંસની જાળ. ૧. જેનું નેત્ર સરોવર પાળ, ૨. જેના સુપડા જેવા કાન, જેનું મસ્તક ગિરિ સમાન; ૩. એની આંખ અંધારા કૂપ, જેનું મુખ દીસે કદરૂપ. ૪. હળદાંડી જેવાં દંત, દીઠે જાએ ન એનો અંત, ૫. … Read more

કુહાડીનો ઘા તો ગમે ત્યારે રૂજાઈ જાય છે પણ કડવાં વેણથી પડેલો ઘા નથી રૂજાતો

લાભુ નામનો એક કઠિયારો હતો . રોજ  જંગલમાં જતો . બપોર સુધી લાકડાં કાપતો અને તેનો ભારો બાંધી પોતાના ગામમાં પાછો ફરતો . એ લાકડાં ગામના બજારમાં વેચી એમાંથી જે કાંઈ મળે તેનાથી રસોઈનો સામાન લઈ પોતાને ઘેર જતો . આમ તેની જિંદગી માંડમાંડ ગરીબીમાં પસાર થતી હતી . એક દિવસની વાત છે . રોજની … Read more

આવતા ૧૦-૧૫ વર્ષમાં આ પેઢી સંસાર છોડી ચાલી જશે.ખૂબ પસ્તાવો થશે. વાત કડવી છે પણ સત્ય છે.

જુનુ એટલું સોનુ આવતા ૧૦-૧૫ વર્ષમાં એક એવી પેઢી સંસાર છોડી ચાલી જશે. જેના ગયા પછી ખૂબ પસ્તાવો થશે. વાત કડવી છે પણ સત્ય છે. આ પેઢીના લોકો બિલકુલ અલગ જ છે. રાત્રે જલ્દી સુવાવાળા, સવારે જલ્દી જાગવાવાળા,સવારના અંધકારમાં ફરવાનિકળવા વાળા આંગણાના ફૂલછોડને પાણી પીવડાવવાવાળા, દેવપૂજા માટે ફૂલ તોડવાવાળા, રોજ પાઠ પૂજા કરવાવાળા અને રોજ … Read more

આ મહામારીના સમયમાં 2 મીનીટનો સમય કાઢીને પ્રેરક પ્રસંગ અચૂક વાંચજો….આ દાદાની દરિયાદિલીને સોસો પ્રણામ

જરૂર વાંચજો.. અને તમે ઘર ના બધા સભ્યોને સ્ટોરી કહેશો તો બહુ સારું લાગશે. સત્ય ઘટના આધારિત પ્રેરક પ્રસંગ છે  ઉપકાર કરવાની ભાવનાથી કરેલ કોઈપણ સતકર્મની પ્રભુ નોંધ લેતો નથી. એક વખત એક સેવાભાવી સંસ્થાની અંદર કુદરતી આફત વખતે સેવા કાર્ય ચાલી રહ્યું હતું. આ દરમ્યાન એક દાદા જૂની ધોતી ઉપર બંડી પહેરી રીક્ષામાંથી નીચે ઉતર્યા. એ … Read more

કામદા એકાદશી મનુષ્યની સર્વ કામનાઓ પરિપૂર્ણ કરે છે જાણો તેની કથા

કામદા એકાદશી મનુષ્યની સર્વ કામનાઓ પરિપૂર્ણ કરે છે. શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કામદા એકાદશીનું માહાત્મ્ય કહી સંભળાવે છે. વશિષ્ઠ મુનિએ પણ દિલીપ રાજાને કામદા એકાદશીનો મહિમા કહી સંભળાવ્યો હતો. મનોકોમનાની પૂર્તિ કરે છે કામદા એકાદશીનું વ્રત, જાણો તેની કથા યુધિષ્ઠિરે કહ્યું : “વાસુદેવ ! કૃપા કરીને મને એ બતાવો કે ચૈત્ર માસના શુકલ પક્ષમાં કઇ એકાદશી આવે … Read more

ઓખાહરણ 57 થી 62 । okhaharan

કડવું -૫૭ મું.    રાગ સોરઠ – કૌભાંડ કહે તું સાંભળ રાજા, કહું એક સાચો મર્મ; એ ભોંગળે દશ લાખ માર્યા, તેને ન રહ્યો તારો ધર્મ. ૧. અચરજ એક લાગે છે મુજને પડી અસંગે વાત; એક ભોંગળે દશ લાખ માર્યા, કીધો મહા ઉત્પાત. ૨. પુર્વે મેં તને પ્રિછવ્યો, અહંકારે થયો તું અંધ; અહંકારે લંકા ગઈ, … Read more

જગત જનની જગદંબા મા દુર્ગાના શસ્ત્રોમાં છૂપાયા છે અનેક સંદેશ જાણવા જરૂરી છે

નવરાત્રિમાં માતાનું નામ યાદ કરતા જ નજર સમક્ષ મા દુર્ગાનું ભવ્ય સ્વરૂપ સામે આવે છે .. તેમના હાથમાં અનેક શસ્ત્ર લઈને મા દુર્ગા વાઘની સવારી કરતી જોવા મળે છે . આ સાથે જ એવી માન્યતા છે માતાને લાલ રંગ ખૂબ પસંદ છે . આવો જાણીએ માતાના દરેક શસ્ત્ર પાછળ શુ સંદેશ છિપાયેલો છે . તલવાર … Read more

સગર્ભા હતી ત્યારે પતિનું અવસાન થયું, સાસરિયાએ સંબંધ તોડી નાખ્યો, અને પોલીસ કોન્સ્ટેબલ બની, રડાવી દશે સંપૂર્ણ સ્ટોરી

વાપીની યુવતીએદુ : ખના ડુંગરો વચ્ચે પણ હિંમત દાખવી , પોલીસમાં ભરતી થઈ સગર્ભા હતી ત્યારે પતિનું મૃત્યુ થયું , સાસરીએ નાતો તોડ્યો અને સંઘર્ષ શરૂ થયો યોગેન્દ્ર પટેલ | વાપી નિમિષા પટેલ આજે કપરાડા તાલુકાના નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં કોન્ટેબલની ફરજ બજાવે છે . કેવા સંજોગમાં કોન્ટેબલ બની એ જાણવા જેવું છે . મજૂરી કરતા … Read more

ઓખા હરણ કડવું 34 to 56

કડવું – ૩૪ મું.        રાગ સાખી – ઓખા રૂવે ચિત્રલેખા વિનવે, ઘેલી સહિયર નવ રોય; સ્વપ્ને દીઠું જો નીપજે, તો દુ:ખ ન પામે કોય. ૧. જળ વલોવે, માખણ નીપજે, લુંખું કોઈ ન ખાય; મને વહાલી હતી, સખી તું તો ચિત્રલેખાય. ૨. વેરણ થઈ વિધાત્રી જણે આડા લખિયા આંક; એકવાર આવે મારા હાથમાં તો ઘસીને … Read more