ફક્ત બે મિનિટનો સમય કાઢીને બહેન અને દીકરી વચ્ચેનો તફાવત અચુક વાચજો

बहन बेटी पर एक छोटी लघु कथा जरूर 2 मिनट का समय जरूर निकल Prince ??_पिताजी जोर से चिल्लाते हैं ।_*प्रिंस दौड़कर आता है पूछता है…क्या बात है पिताजी? *पिताजी-* तूझे पता नहीं है आज तेरी बहन रश्मि आ रही है?  वह इस बार हम सभी के साथ अपना जन्मदिन मनायेगी..अब जल्दी से जा और … Read more

ગરીબી કરતા લાચારી બહુ ખરાબ હો કારણ કે માણસ ગરીબ હોય તો એક ટાઇમ ભુખ્યા રહી શકે પણ

ગરીબી કરતા લાચારી બહુ ખરાબ હો કારણ કે માણસ ગરીબ હોય તો એક ટાઇમ ભુખ્યા રહી શકે પણ લાચાર હોય ત્યારે મદદ માટે હાથ પણ લાંબો કરવો પડે ત્યારે સ્વમાન આડુ આવે હો છતા હાથ લાંબો કરવા વાળા હાથ તેની પાછળ રહેલા દરેક વ્યક્તિની જવાબદારી અને પરિસ્થિતિને જોઈને હાથ લાંબો કરે છે … ના.. ના…. … Read more

શિવજીને ચડાવવામાં આવતા બીલ્વ પત્રની ઉત્પત્તિ વિશે જાણો અને વધુમાં વધુ શેર કરો

બીલીપત્ર શિવલિંગ ઉપર ચડાવવામાં આવે છે. બીલી વૃક્ષના મૂળમાં શિવજીનો વાસ છે, માટે તેના ક્યારાને જળથી ભરપૂર રાખવો જોઇએ. બીલીવૃક્ષનું સાધકે પૂજન કરવું જોઇએ અને દીપ પ્રગટાવવો જોઇએ. બીલીવૃક્ષ સર્વ વૃક્ષોમાં શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે તે શિવજીની પૂજાનું માધ્યમ છે. …………………. આ વૃક્ષાના મૂળમાં વૈશ્વિક વાસ્તવિક ભાવ છે. મધ્યમાં સુખ છે અને તેની ટોચ પર … Read more

એક શિક્ષક/વિધ્યાર્થી તરીકે અચુક વાચવા જેવી પ્રેરણાદાયી વાત

એક શિક્ષક/વિધ્યાર્થી તરીકે અચુક વાચવા જેવી પ્રેરણાદાયી વાત*.  (જગતભરના શિક્ષકોને, માતા પિતાને કે જેઓ પ્રથમ શિક્ષકો છે અને જેમનો જીવ શિક્ષકનો છે એ તમામને આ લેખ અર્પણ) *ટેડ….* નિશાળમાં પાંચમા ધોરણનો વર્ગ ચાલુ થવાનો હતો. બાળકોને નવા શિક્ષિકાબહેન માટે ઇંતેજારી હતી. બાળકો અને શિક્ષિકાબહેન બંને એકબીજા માટે નવાં હ્તાં. બેલ પડ્યો.એક સુંદર બહેને વર્ગમાં પ્રવેશ … Read more

સંતાન સુખ આપનાર સંતોષીમાનો મહિમા

દેવી સંતોષી માં દરેકની ઇચ્છાઓ અને વિનંતીઓ સંતોષે છે. દેવી સંતોષી માતા ભગવાન ગણેશની પુત્રી છે જ્યાં સુધી ભારતીય કથાઓ સંબંધિત છે. દેવી પાર્વતીના પ્રિય પુત્ર ભગવાન શ્રીગણેશની બહેન, જેમનું નામ મનસા હતું. રક્ષાબંધનના દિવસે, જ્યારે તેણીએ તેમને રાખડી બાંધતા હતા ત્યારે તેમના પુત્રો આ જોઈને ખુબ ખુશી વ્યક્ત કરતા હતા અને તેમના પિતાને પૂછ્યું … Read more

ગુજરાતના લોકપ્રિય મેળાઓ વિશેની માહિતી તમે ગુજરાતી હોય તો વધુમા વધુ શેર કરજો

ગુજરાતના લોકપ્રિય મેળાઓ ✍️તરણેતરનો મેળો: ⏩લોકમેળાઓમાં તરણેતરનો મેળો ઐતિહાસિક, પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે. સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભાદરવા સુદથી 3 દિવસ સુધી યોજાઈ છે. પુરાણોમાં ત્રિનેત્રેશ્વર મહાદેવ વિષે લખવામાં આવ્યું છે કે, 1000 કમળ શિવજીની મૂર્તિ પર અર્પણ કર્યા જયારે 1 કમળ ખૂટ્યું ત્યારે નેત્ર શિવજી પર ચડાવ્યું તેથી ત્રિનેત્રેશ્વર મહાદેવ … Read more

ગુજરાતમાં આ તારીખે તુટી પડશે વરસાદ ભારે વરસાદને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી? ? જાણો વિગત

ગુજરાતમાં વરસાદી બે સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે ત્યારે ગુજરાતમાં હજુ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જોકે વરસાદ દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ સર્જ્યું છે ત્યારે નવસારી, ડાંગ, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત … Read more

પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજનું હાર્ટએટેકને કારણે અવસાન પ્રધાનમંત્રીજી આ દિવસને જોવાની પ્રતીક્ષા કરી રહી હતી . . . અંતિમ ટિવટ

મૃત્યુના ૪ કલાક પહેલા કલમ ૩૭૦ મુદ્દે કરેલું વિટ વાંચીને દેશભરમાં શોકનું મોજું નવી દિલ્હી પૂર્વ વિદેશમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજનું ૬૭ વર્ષની વયે અવસાન થતા દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું . મંગળવારે રાતે ૧૦ . ૨૦લાકે ધર્ટ એટેક આવતા સુષમા સ્વરાજને દિલહીની એઈમ્સમાં દાખલ કરાયા હતા જયાં ૧૧ . ૧૮ કલાકે … Read more

શીતળા સાતમનુ વ્રત અને મહત્વ – શીતળા સાતમની કથા

શીતળા માતાએ સાવરણી અને સૂપડું જેવાં ક્ષુદ્ર સેવાના સાધનોને તેમની મહત્તા અને ઉપયોગિતા જોઈ તેમણે પોતાની પાસે રાખ્યા છે. માન્યતા એવી છે કે, પ્રસ્તુત સાધનોની પૂજા કરવાથી સંતતિને રોગો થતા નથી, તેમનું આરોગ્ય જળવાય રહે છે. શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. જે વ્રતધારી સાધન-પૂજા અને કર્મ-પૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજી … Read more

એક પુત્ર પોતાના પિતા વિશે જુદી જુદી ઉંમરે શું વિચારે છે તેનું આકલન કરીએ . .

એક પુત્ર પોતાના પિતા વિશે જુદી જુદી ઉંમરે શું વિચારે છે તેનું આકલન કરીએ . . ૪ વર્ષે : મારા પપ્પા મહાન છે . | ૬ વર્ષે : મારા પપ્પા બધું જ જાણે છે . તેઓ બધા કરતાં હોંશિયાર છે . ૧૦ વર્ષે : મારા પપ્પા સારા છે , પણ ગુસ્સાવાળા છે . ૧૨ વર્ષે … Read more