સગો ભાઈ હોવા છતાં બહેનોને આપવી પડી પિતાને કાંધ આ ભાવુક દશ્યો જોય દરેકના આંખમાં આંશુ આવી ગયા
હિન્દુ ધર્મમાં એવી પરમ્પરા છે પિતાની અવસાન થાય તો તેના પુત્ર પિતાને કાંધ આવે છે પરતું આ કિસ્સો એવો છે કે પિતાને તેના પુત્ર એ નહિ પરંતુ તેની ચાર દીકરીઓ એ કાંધ આપી છે ધર્મ ની પરંપરા અનુસાર , આજે પણ આ કાર્ય કાર્યરત છે – અને એ પાન દીકરા જ કરે છે , પરંતુ … Read more