વિદુરનીતિનાં 25 મહત્વના વાક્યો જરૂર વાંચવા

on

|

views

and

comments

વિદુરનીતિનાં વાક્યો 1). રાજાએ કયારેય પણ પોતાના રાજ્યના નોકરોનો પગાર રોકવો નહીં .2). રાજા , વિધવા , સૈનિક , લોભી , અતિ દયાળુ , અતિ ઉડાઉ અને અગંત મિત્ર- આ સાત સાથે નાણાંની લેવડ – દેવડ કરવી નહિ .  3).આળસુ , ખાઉધરો , અળખામણો , ઘૂર્ત , ચાલાક , ક્રોધી અને વિચિત્ર વેશધારી – આ સાતને ક્યારેય પોતાના ઘરે ઉતારો આપવો નહિ .4). તપ , દમ , અધ્યયન , યજ્ઞ , દાન , સદાચાર અને પવિત્ર વિવાહ- આ ગુણો જે કુળમાં હોય છે તે શ્રેષ્ઠ કુળ કહેવાય છે .

5).રાજા , વિદ્વાન , વૃદ્ધ , બાળક , રોગીષ્ઠ , અપંગ , અને મા – બાપ આ સાત ઉપર ગુસ્સો કરનાર સામેથી પીડા વહોરી લે છે . 6). ધીરજ , પુરુષાર્થ , પવિત્રતા , દયા , મધુરવાણી , મનોનિગ્રહ અને નિરોગી શરીર – આ સાત ગુણો હંમેશા ધનસંપત્તિ વધારે છે . 7). જે ઘનવાન છે , પણ ગુણવાન નથી . તેની સોબત કદી ન કરવી .8). સતત પુરુષાર્થ કરનારને જ બધાં પ્રારબ્ધ સતત સાથ આપે છે .

9).અહીં “ સીધાં ‘ માણસને જ બધા હેરાન કરે છે. માટે બહુ સરળ ન થવું . 10).“ જે થવાનું હતું તે થઈ ગયું ” – તેને ભૂલી જઈ વર્તમાનમાં જીવો .11).  જે કદી પણ ક્રોધ કરતો જ નથી , તે પુરુષ યોગી છે . 12).આમંત્રણ સિવાય ક્યારેય પારકા ઘરે જવું નહિ 13). ધર્મનું આચરણ કરી , નીતિપૂર્વક કમાણી કરવી એ પણ એક પરમસિદ્ધિ છે .14).  ઘરની તમામ મહિલાઓની રક્ષા કરવી , એ ઘરના મર્દોની ફરજ છે . કોઈપણ કાર્યની શરૂઆત કરો તો તેને બહુ જાહેર ના કરે .

15). પ્રેમ બધાં ઉપર રાખો . પણ વિશ્વાસ કદી નહી .16).  જે કારણ વગર ગુસ્સે થાય કે કારણ વગર પ્રસન્ન થાય , તેનાથી ચેતજો .17)  જે પોતાને પ્રતિકૂળ છે , તેવું વર્તન બીજા પ્રત્યે કરવું નહિ . 18).જે શસ્ત્રોથી  વિરુદ્ધ વર્તન કરે છે , તેને શાસ્ત્રો કે શસ્ત્રોનો સામનો કરવો પડે છે . 19). ક્રોધ શરીરના સૌંદર્યને નાશ કરે છે .20).  પરિવારને મૂકી , જે એકલો મિષ્ટાન્ન આરોગે છે તેનું પતન નિશ્ચિત છે . 21). જ્યારે ઘરમાં બધાં સૂઈ ગયા હોય ત્યારે એકલાએ જાગવું નહિ . 22). જે વાદવિવાદ નથી કરતાં તે સંવાદમાં જીતી જાય છે . 23). ઋષિનું કુળ અને નદીનું મૂળ જાણવા પ્રયત્નો કરવા નહિ . 24). જે ભુખ વગર ખાય છે , તે વહેલો મરે છે . 25). દુર્જનોનું બળ હિંસા છે . મધુરવાણી ઔષધ કટુવાણી રોગ છે .

Share this

Must-read

રોજ બાજરાના રોટલા ખાવાથી બીપી-હાર્ટ એટેક સહિત 5 પ્રકારના રોગ સામે રાહત મળશે

રોજ બાજરીના રોટલા ખાવશો તો  બીપી-હાર્ટ સહિત 5 પ્રકારની બીમારી  સામે રાહત મળી શકશે ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી બનતી હોય  છે પણ સ્વાસ્થ્યને...

હાર્ટ એટેકને બીજી વખત આવતો રોકવા અને તેનાથી બચવા ચમત્કાર કરે છે આ પીપળાનું પાન

આપણા હિન્દુ ધર્મમાં પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, પીપળના વૃક્ષમાં તમામ દેવી દેવતીઓનો વાસ હોય છે અને તેની પૂજા...

Recent articles

dharmik varta

ભાદરવા સુદ પાંચમ | સામા પાંચમ | sama pacham | rushi pacham | ઋષિ પાંચમ

(ભાદરવા સુદ પાંચમ આવે… આ પાંચમને ‘સામા પાંચમ' કહે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું અઘેડાનું દાતણ કરવાનું. માટી ચોળી નહાવાનું, આંબળાની...

કેવડા ત્રીજ ની વાર્તા | કેવડા ત્રીજ ની પૂજા | kevda trij vrat | kevda trij pooja | kevda trij vrat katha | vrat...

(ભાદરવા માસની સુદ ૩ના દિવસને કેવડાત્રીજ કહેવાયછે. આ વ્રતને કેટલાક હરતાલીકા વ્રત પણ કહે છે. સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતીજીનું અને ગૌરી પૂજન...

government scheme

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો કરો ૩૯૬ અને મેળવો ૧૦ લાખ સુધીનો અકસ્માત વીમો

 ભારતીય ટપાલ વિભાગની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે (post office) મોંઘા પ્રીમિયમ પર વીમો લેવા માટે અસમર્થ લોકો માટે ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યોરન્સ પોલિસી શરૂ...

ઇ-શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગમાં આવે છે, કોણ કોણ આ કાર્ડ કઢાવી શકે અચુક વાચજો અને શેર કરજો | E SHRAM CARD

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા | ઈ શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગી થાય | ઈ શ્રમ કાર્ડ ક્યાંથી મેળવવું | ઈ શ્રમ કાર્ડ કઢાવવા ક્યાં...

namkarana | rashi name | boys name | girls name

મેષ(અ,લ,ઇ) રાશિ પરથી છોકરા / છોકરીઓના નામ | મેષ રાશિ નામ | mesh rashi nam

મેષ રાશિ (Mesh Rashi) વિશે થોડી જાણકારી : સંસ્કૃત નામ : મેષ નામનો અર્થ : મેષ પ્રકાર : અગ્નિ મૂળભૂત-સકારાત્મક સ્વામી ગ્રહ : મંગળ ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ ભાગ્યશાળી દિવસ/વાર : મંગળવાર નામાક્ષર : અ,લ, ઈ મેષ રાશિ...

મીન(ચ,ડ,ઝ,થ) રાશિ પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશિ વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાના બાળકનું નામ બધા કરતા અલગ હોય કારણકે બાળકનું નામ તેનું ઓળખ બને છે આથી લોકો...

More like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here