ગીતાસાર | ગીતાજીના અઢાર અઘ્યાય નો સાર ટુંકમાં | ગીતાજી આઘ્યાય | gitasar | geeta ka saar | geetasar

ગીતાસાર: દરેક સમસ્યાઓનો એક જ ઉપાય એટલે ગીતા સાર ગીતા સાર માં ગીતાજીના 18 આધ્યાઓનો સમાવેશ થાય છે ગીતા શર્મા જીવન જીવવાની રીત અને જીવનનો મર્મ શું છે તે જીવનસા પણ ગીતા સારની અંદર સમજાવવામાં આવ્યું છે દરેક ધર્મ અને મર્મ શું હોવો એ ગીતા સારની અંદર સમજાવવામાં આવ્યું છે દરેક મનુષ્યએ પાપ પુણ્ય કેટલા … Read more

મહાભારતમાંથી સમજવા જેવી અમૂલ્ય ૯ વાત જીવનમાં ખાસ ઉતારવા જેવી

દરેક માનવ જીવન સુધારવા માટે મહાભારત ગીતાજીનો અમુલ્ય ફળીઓ રહેલ છે દરેકે લોકોએ એક વખત ગીતાજી જરૂર વાંચવું જોઈએ અને જીવનમાં ઉતરવું જોઈએ અહી અમે તમને સમજીને વાંચો , વાંચીને સમજો મહાભારતમાંથી શોધેલ અમૂલ્ય ૯ મોતી ૧ ) સંતાનોની ખોટી જીદ અને માંગણીઓ ઉપર તમારો જો સમયસર અંકુશ નહિ હોય તો , જીવનમાં છેલ્લે તમે … Read more

49 દિવસ સુધી બાણ શય્યા ઉપર સૂતેલા ગંગા પુત્ર ભીષ્મ પિતામહે પોતાનું ઈચ્છા મૃત્યુ આ દિવસે નક્કી કર્યું હતું

ઉત્તરાયણના દિવસે 49 દિવસ સુધી બાણ શય્યા ઉપર સૂતેલા ગંગા પુત્ર ભીષ્મ પિતામહને કોઈ યાદ કરતું નથી .. ! તારીખ 14 જાન્યુઆરી ના દિવસે મકરસંક્રાંતિનો પાવન તહેવાર છે . આ દિવસે જ ભીષ્મપિતામહે પ્રાણત્યાગ કર્યા હતા . મહાભારતના યુદ્ધ વખતે અર્જુનના બાણથી ઘવાયેલા ભીષ્મએ તત્કાળ પ્રાણત્યાગ કરવાને બદલે ઉત્તરાયણ સુધી બાણશૈયા પર શરીરને ટકાવી રાખ્યું … Read more