કામદા એકાદશી મનુષ્યની સર્વ કામનાઓ પરિપૂર્ણ કરે છે જાણો તેની કથા
કામદા એકાદશી મનુષ્યની સર્વ કામનાઓ પરિપૂર્ણ કરે છે. શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કામદા એકાદશીનું માહાત્મ્ય કહી સંભળાવે છે. વશિષ્ઠ મુનિએ પણ દિલીપ રાજાને કામદા એકાદશીનો મહિમા કહી સંભળાવ્યો હતો. મનોકોમનાની પૂર્તિ કરે છે કામદા એકાદશીનું વ્રત, જાણો તેની કથા યુધિષ્ઠિરે કહ્યું : “વાસુદેવ ! કૃપા કરીને મને એ બતાવો કે ચૈત્ર માસના શુકલ પક્ષમાં કઇ એકાદશી આવે … Read more