તુટેલું ચંપલ આ લેખ વાંચીને જો આંખોના ખૂણા આંસુથી ભરાય તો સમજવું કે લાગણી કે માનવતા જેવા ગુણો નથી

તુટેલું ચંપલ આ લેખ વાંચીને જો આંખોના ખૂણા આંસુથી ભરાય તો સમજવું કે લાગણી કે માનવતા જેવા ગુણો કેટકેટલીયે મૂંઝવણો અને રાતોની રાતોના ઉચાટથી બકુલભાઇ ત્રાસી ગયા હતા. લૉકડાઉન ક્યારનુંયે ભલે પત્યું હોય પણ તેમની જિંદગીનું લૉકડાઉન હજુયે પત્યું નહોતું. પહેલા નોકરી ગઇ અને પછી ઘરની આર્થિક સ્થિતિ સાવ નબળી બની ગઇ હતી. ‘દુકાળમાં અધિક … Read more

એક હતો બ્રાહ્મણ ને એક હતી બ્રાહ્મણી. એમને હતી સાત છોડીઓ.  બ્રાહ્મણ ઘરનો બહુ જ ગરીબ.

મા-બાપના ખોળામાં માથું રાખી સૂતા સૂતા વાર્તા સાંભળવી એ બાળકનો જન્મસિદ્ધ મૂળભૂત અધિકાર છે. બાળકને તેના વડીલો નવા કપડાં, નવા રમકડાં કે ઘરેણાં આપે એના કરતાં એને નવી વાર્તા કહી સંભળાવે તેનું મહત્વ અનેકગણું વધારે છે અને બાળકોને પણ વારતા સાંભળવું ખુબ ગમે છે . આપણે ત્યાં ગિજુભાઈ બધેકાએ કહેલી બાળ વાર્તાઓ તો છેલ્લી કેટલીય … Read more

કાબર અને કાગડો ની વાર્તા બાળકોને વાંચી સંભળાવો

કાગડો અને કાબર ની વાર્તા: એક હતી કાબર અને એક હતો કાગડો.  બન્ને વચ્ચે દોસ્તી થઈ. કાબર બિચારી ભલી અને ભોળી હતી, પણ કાગડો હતો આળસુ અને ઢોંગી.  કાબરે કાગડાને કહ્યું – કાગડાભાઈ, કાગડાભાઈ! ચાલોને આપણે ખેતર ખેડીએ! દાણા સારા થાય તો આખું વરસ ચણવા જવું ન પડે અને નિરાંતે ખાઈએ. કાગડો કહે – બહુ સારું; … Read more

આનંદી કાગડાની વારતા એકવાર અચુક વાચજો

એક હતો કાગડો. કાગડો સ્વભાવે મોજીલો અને આનંદી. એને તો દરેક વાતમાં મજા આવે. એક વાર કોઈ કારણસર રાજા કાગડા પર ગુસ્સે થઈ ગયો. રાજાએ તો પોતાના માણસોને બોલાવી કહ્યું ; ‘જાઓ; આ કાગડાને ગામના કૂવાને કાંઠે ગારો છે તેમાં ફેંકી આવો.’ કાગડાને રાજાજીના હુકમ પ્રમાણે ગારામાં ફેંકી દેવામાં આવ્યો. કાગડાભાઈ તો ગારામાં પડ્યા પડ્યા આનંદથી … Read more

અેકવાર વાણીયાને ચાર ચોરે ઘેરી લીધો હતો પછી આ રીતે વાપરી બુદ્ધિ વધુ વાંચો

અેકવાર વાણીયાને ચાર ચોરે ઘેરી હતો પછી આ રીતે વાપરી બુદ્ધિ વધુ વાંચો એક નાના ગામમાં એની નાની સરખી હાટડી હતી. તેલ વેચવાનો ધંધો કરે. શેઠ પણ પોતે અને નોકર પણ પોતે. બધું કામ જાતે જ કરવાનું. એક વાર બાજુના ગામમાંથી કહેણ આવ્યું કે ‘શેઠ, અમારે થોડું તેલ ખરીદવું છે તો અમને આવીને આપી જાઓ.’ … Read more

દેવ દિવાળીના દિવસનું મહત્વ અને પૂજન વિધિ

તુલસીનું મહત્વ * તુલસી એક સાધારણ છોડ જરૂર છે , પરંતુ ભારતના લોકો માટે તે ગંગા – જમના જેવી પવિત્ર છે . * પૂજા સામગ્રીમાં તુલસીપત્ર જરૂરી સમજવામાં આવે છે . કહેવાય છે કે આના સિવાય ભગવાન સંતુષ્ટ થઈને પ્રસાદ નથી ગ્રહણ કરતાં . * નવમી , દશમીએ વ્રત અને પૂજન કરી બીજા દિવસે તુલસીના … Read more

બાળકોના આયુષ્ય અને રક્ષણ માટે જીવંતીકામાની વ્રત કથા વીધી

 શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રતની શરૂઆત થાય કે કરાય છે. જો પ્રથમ શુક્રવારે ન થઈ શકે તો બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે. પ્રાત:કાળે ઉઠીને સ્નાન વિધિથી પરવારી માની તસવીર સામે પાંચ દીવેટનો ઘીનો દીવો કરવો, અબીલ, ગુલાલ અને પુષ્પોથી પૂજા કરવી. સ્તુતિ-પ્રાર્થના કરીને કથા સાંભળવી. આ વ્રત કરનાર સ્ત્રીએ પીળા વસ્ત્રો, પીળા અલંકારો … Read more

એક વરુ હતું. એક દિવસ તે શિકાર કરીને ખાતું હતું ત્યારે ઉતાવળમાં તેના ગળામાં નાનું હાડકું ફસાઈ ગયું. એણે હાડકાને બહાર કાઢવા ઘણી મહેનત કરી પણ હાડકું બહાર નીકળ્યું નહિ.

Varu એક વરુ હતું. એક દિવસ તે શિકાર કરીને ખાતું હતું ત્યારે ઉતાવળમાં તેના ગળામાં નાનું હાડકું ફસાઈ ગયું. એણે હાડકાને બહાર કાઢવા ઘણી મહેનત કરી પણ હાડકું બહાર નીકળ્યું નહિ. તેને થયું કે જો આ હાડકું નહિ નીકળે તો હું ભૂખ અને તરસથી મરી જઈશ! તે જંગલનાં બધાં પ્રાણીને કહેવા લાગ્યું, ‘મારા ગળામાંથી હાડકું કાઢી … Read more

એક પણ રૂપિયો લીધાં વિના નિર્ભયાનો કેસ લડનાર આ વકીલને સો સલામ

દરેક પળે નિર્ભયાના પરિવારની સાથે રહ્યા અને નિર્ભયાનો કેસ મફતમાં લડ્યા..! હવે, “” પૂર્ણિયાની દીકરીને પણ અપાવીશ ન્યાય – સીમા કુશવાહા”” નિર્ભયા રેપ કેસમાં દોષિતોના વકીલ એ.પી. સિંહ સતત ખોટા કારણોના લીધે ચર્ચામાં રહ્યા. પરંતુ આ કેસમાં એક વકીલ એવા પણ રહ્યા જે હીરો બનીને સામે આવ્યા છે. આ છે સીમા કુશવાહા જેમણે નિર્ભયા માટે … Read more