તુટેલું ચંપલ આ લેખ વાંચીને જો આંખોના ખૂણા આંસુથી ભરાય તો સમજવું કે લાગણી કે માનવતા જેવા ગુણો નથી
તુટેલું ચંપલ આ લેખ વાંચીને જો આંખોના ખૂણા આંસુથી ભરાય તો સમજવું કે લાગણી કે માનવતા જેવા ગુણો કેટકેટલીયે મૂંઝવણો અને રાતોની રાતોના ઉચાટથી બકુલભાઇ ત્રાસી ગયા હતા. લૉકડાઉન ક્યારનુંયે ભલે પત્યું હોય પણ તેમની જિંદગીનું લૉકડાઉન હજુયે પત્યું નહોતું. પહેલા નોકરી ગઇ અને પછી ઘરની આર્થિક સ્થિતિ સાવ નબળી બની ગઇ હતી. ‘દુકાળમાં અધિક … Read more