બાળકોના આયુષ્ય અને રક્ષણ માટે જીવંતીકામાની વ્રત કથા વીધી

 શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રતની શરૂઆત થાય કે કરાય છે. જો પ્રથમ શુક્રવારે ન થઈ શકે તો બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે. પ્રાત:કાળે ઉઠીને સ્નાન વિધિથી પરવારી માની તસવીર સામે પાંચ દીવેટનો ઘીનો દીવો કરવો, અબીલ, ગુલાલ અને પુષ્પોથી પૂજા કરવી. સ્તુતિ-પ્રાર્થના કરીને કથા સાંભળવી. આ વ્રત કરનાર સ્ત્રીએ પીળા વસ્ત્રો, પીળા અલંકારો … Read more

કુદરતી ખોડખાપણને અવગણીને પણ માણસ ધારે ત્યાં પહોંચી શકે છે. આરતી ડોગરા સફળ IAS અધિકારી છે

કુદરતી ખોડખાપણને અવગણીને પણ માણસ ધારે ત્યાં પહોંચી શકે છે. અને તેનું ઉત્તમ ઉદાહરણ છે આરતી ડોગરા. હા, ફક્ત સાડા 3.5 ફૂટની હાઈટ ધરાવનાર આરતી રાજસ્થાન કેડરની એક સફળ IAS અધિકારી છે. હોંસલા બૂલંદ હોય તો તમે ઉંચામાં ઉંચી ઉડાન પણ ભરી શકો છો એ સાબિત કરી દીધું છે આરતી ડોગરાએ. દેહરાદૂનમાં જન્મેલી આરતીના પિતા … Read more

ગુજરાતની આ દીકરી સ્વાતિ રાવલે કોરોના મહામારી સામેના યુદ્ધમાં એક એવું અદભૂત કામ કર્યું છે કે ભારતના વડાપ્રધાન સહિત સૌ સ્વાતિ રાવલને અભિનંદન આપી રહ્યા છે

ગુજરાતની આ દીકરી સ્વાતિ રાવલે કોરોના મહામારી સામેના યુદ્ધમાં એક એવું અદભૂત કામ કર્યું છે કે ભારતના વડાપ્રધાન સહિત સૌ સ્વાતિ રાવલને અભિનંદન આપી રહ્યા છે. મૂળ ભાવનગરના વતની સ્વાતિ રાવલ અત્યારે એર ઈંડિયામાં પાઇલોટ તરીકે એમની સેવાઓ આપે છે. એ એર કમાંડકર તરીકે ફરજ બજાવે છે. કોરોનાને કારણે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ મૃત્યુ થયા … Read more

તમે પશુઓ પાળતા હોય તો જાણી લો પશુપાલનની સાહાય યોજનાઓ જેમ કે, ઘાસચારા, કેટલ શેડ, ગમાણ, પાણીની ટાંકી…..વાંચો વધુમાં

ઘાસચારાનાં મીનીકીટ અંદાજે રૂ. ૨૭૫/- અથવા રૂ ૪૦૦/- ના ઘાસચારા મીનીકિટ્સ ૧૦૦% સહાય થી. ANH-9 – મિનિકીટસ મેળવવા માટે ખેડૂતને પોતાની જમીન હોવી જરૂરી છે. – પ્લોટ બનાવ્યા બાદ સ્થાનિક પશુધન નિરીક્ષક-પશુચિકિત્સા અધિકારી તેમજ ખાતાનાં તાંત્રિક અધિકારી-કર્મચારીઓને બતાવવો જરૂરી છે. – કાપણી કપાયા બાદ ઉત્પન્ન થયેલ ચારાનું વજન પશુ ચિકિત્સા અધિકારી અથવા પશુધન નિરીક્ષકને ત્યાં … Read more

લગ્ન સમયે પતિ-પત્ની સાત ફેરા ફરે છે દરેક વચનમાં શું હોય છે ક્લિક કરી જાણો અને મિત્રો સાથે શેર કરો

પુત્રી એટલે પતિતપાવની ગંગા; પુત્રી એટલે સુરલોકથી અવની ઉપરના અંધારા દુર કરવા , પ્રજ્ઞાપ્રકાશ પાથરવા ઉતરેલી સાક્ષાત સરસ્વતી ; પુત્રી એટલે સંસારના એક કુળ ને અન્ય કુળ સાથે પ્રેમ ની શ્રુંખલાથીસંગઠિત કરતુ એક પ્રભુત્વ.   અપણા વડવાઓએ એક સમયે માતૃત્વને પૂજીને જગત માં પોતાનું સર્વશ્રેષ્ઠ સ્થાન મેળવેલું .   આપ્ણે જ્યારથી એ પૂજાને સીથીલ કરીછે ત્યારથી એ ઉંચે … Read more

શિવ મહિમા આપ પણ વાંચો અને બીજાને પણ વંચાવો તેમાં તમારું મંગલ થાય

ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય ૐ શિવાય આપ પણ વાંચો અને બીજાને પણ વંચાવો તેમાં તમારું મંગલ થાય 3 શિવ મહિમા ગિરી બાપુનો આદેશ સૃષ્ટિના સર્જનહાર ભગવાન શિવજીની નિયમિત આરાધના તથા પૂજન અર્ચન કરવાથી જીવનમાં સુખ – શાંતિ અને આધ્યાત્મિકતાનો અનુભવ થશે .પ્રભુ સ્મરણ જ અનેક વ્યાધિ – … Read more

ફ્રી સિલાઈ મશીન અથવા સીવણ ક્લાસની સહાય મેળવવા માટે વધુમાં વાંચો અને શેર કરો

સિલાઈ મશીન યોજના તમામ વિગતો રાજ્ય સરકારે જો ગુજરાતે ગુજરાતના લોકો માટે નવી કલ્યાણ યોજના શરૂ કરી છે. આ યોજના નિ: શુલ્ક સીવણ મશીન યોજના ગુજરાત તરીકે ઓળખાય છે. નામ સૂચવે છે તેમ, આ યોજનામાં રાજ્યના લોકોને મફતમાં સીવણ મશીન મળશે. યોજના મુખ્યત્વે રાજ્યની મહિલાઓ માટે છે. પરંતુ કેટલાક પુરુષો પણ આ યોજના માટે પાત્ર … Read more

જગ જનનીમાં વૈષ્ણવ દેવીનો ઈતિહાસ એકવાર અચૂક વાંચજો અને મિત્રો સાથે શેર કરજો

વૈષ્ણવદેવી જ્યાં કેટલાય ભક્તોની ઈચ્છાઓ પૂરી થાય છે, દર વર્ષે અહીં હજારો લોકો માતા વૈષ્ણવ દેવીના દર્શન કરવા માટે આવે છે પણ, શું તમે જાણો છો કે વૈષ્ણવ દેવી મંદિર પાછળ એક કથા છે. જેની જાણ થયા પછી સમજાશે કે, આખરે કયા કારણે અહીં હજારો ભક્તોની  માનતાઓ પૂરી કરે છે. વૈષ્ણવ દેવી મંદિરની કહાણી શું … Read more

સ્વિસના વિજ્ઞાનીઓએ પ્લાસ્ટિકમાંથી બનાવ્યું 18 કેરેટનું શુદ્ધ સોનું બનાવ્યું વધુમાં જાણો અને શેર કરો

સ્વિસ યુનિ. ETH ઝ્યૂરિકના વિજ્ઞાનીઓનું સંશોધન Science research in London લંડન: પર્યાવરણને સૌથી વધુ નુકસાન પહોંચાડી રહેલા પ્લાસ્ટિકમાંથી ઇંધણ અને રસ્તા બનાવવા જેવા ઘણા પ્રયોગ થઇ ચૂક્યા છે પણ દુનિયામાં પહેલી વાર સ્વિસ વિજ્ઞાની ઓએ પ્લાસ્ટિકમાંથી Plastic to gold making સોનું બનાવવામાં સફળતા મેળવી છે. પ્લાસ્ટિકના મેટ્રિક્સનો મિશ્ર ધાતુ તરીકે ઉપયોગ કરીને બનાવાયેલું 18 કેરેટનું … Read more

શ્રી રાંદલ માતાના લોટા તેડવાનું મહત્વ અને રાંદલ માતાજીનો સંપૂર્ણ ઇતિહાસ અને મહિમા વાંચો, એક શેર કરીને ધન્ય થઈ જાવ

આપણા દેશમાં દેવી અને દેવતાઓનો મહિમા ખૂબ જ ગવાય છે અને શાસ્ત્રોમાં પણ દેવીઓ વિશે ઘણું કહેવામાં આવ્યું છે. અને આજે રાંદલમાતા ના લોટા તેડવાનું આપણા દેશમાં ખુબ મહત્વ વધી ગયું છે જેમકે સંતાન પ્રાપ્તિ થઈ હોય કે પછી નવી વરવધૂના ઘરમાં આગમન સમયે માતાજીના લોટ તેડવામાં આવે છે આથી રાંદલ માતાને સંતાન આપનાર દેવી … Read more