ગીતાસાર | ગીતાજીના અઢાર અઘ્યાય નો સાર ટુંકમાં | ગીતાજી આઘ્યાય | gitasar | geeta ka saar | geetasar

ગીતાસાર: દરેક સમસ્યાઓનો એક જ ઉપાય એટલે ગીતા સાર ગીતા સાર માં ગીતાજીના 18 આધ્યાઓનો સમાવેશ થાય છે ગીતા શર્મા જીવન જીવવાની રીત અને જીવનનો મર્મ શું છે તે જીવનસા પણ ગીતા સારની અંદર સમજાવવામાં આવ્યું છે દરેક ધર્મ અને મર્મ શું હોવો એ ગીતા સારની અંદર સમજાવવામાં આવ્યું છે દરેક મનુષ્યએ પાપ પુણ્ય કેટલા … Read more

ભજન લખેલા ફોટા | પ્રાચીન ભજન | ગુજરાતી ભજન | લખેલા ભજન | ભજન |

આજની પેઠીને ભજન બહુ ઓછા ગાતા આવડતા હોય છે એટલે ભજન લખેલા હોય તો ગાય નાખે તો અહી તમને લખેલા ભજન ગુજરાતી માં મળી જશે . જે દેશી ભજન લખેલા છે બધાના ગાતા આવડશે આ ભજન તમેન સત્સંગ ભજનમાં મંડળીમાં ગાય શકો છો ગરબામાં ગાય શકો છો . મરણ ભજન એટલે કે મરણ તિથી ભજન … Read more

ગુજરાતના 33 જિલ્લા ના નામ | ગુજરાતના જિલ્લા | Names of Gujarat Districts | ગુજરાત જિલ્લાઓ અને તેની મહત્વપૂર્ણ માહિતી

ગુજરાત, ભારતના પશ્ચિમી કોનેરેના રાજ્ય છે, જેનું વિસ્તાર એકમ્રુત દેખાય છે. આ રાજ્ય 33 જિલ્લાઓને સમાવિષ્ટ કરે છે, જે સંક્ષેપમાં આપણે જાણીશું. ગુજરાતના આ જિલ્લાઓ તેમની સ્થાપતિક અને સાંસ્કૃતિક વારસાદની મહત્વાકાંક્ષાનું ભાગ છે. આ જિલ્લાઓ સમૃદ્ધ ઇતિહાસ, સ્થળીય સંસ્કૃતિ અને વિવિધ સંસ્કૃતિક પ્રભાવોની ભૂમિકા નિભાવે છે. ગુજરાતના આ જિલ્લાઓ રાજ્યની સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક વિકાસનો … Read more

સરદાર સંગ યુવા | એકતા દિવસ | દરેક યુવાન એક યુવાન સાથે શેર કરી સંદેશો ઘણા લોકો સુધી પહોંચી શકશે

“સરદાર સંગ યુવા એકતા અને અખંડિતતા તો જાણે તેમના જીવન સુત્ર હોય, મક્કમતા અને દીર્ઘદ્રષ્ટિ અને નીડરતા તો જાણે તેમના ખૂનમાં જ હોય, ખરા અર્થમાં ત્યાગ પુરુષ તો તેને જ કહી શકાય,અખંડ ભારતના શિલ્પી, લોહપુરુષ, સરદાર જેવા ઉપનામો તો તેમને જ મળ્યા હોય, પોતાના માટે તો સૌ કોઈ લડી શકે પરંતુ બીજાના માટે લડવાની ભાવના … Read more

દેવીના 52 શક્તિપીઠ – જાણો કયા શક્તિપીઠ ક્યા આવેલા છે | 52 shakti peeth |શું તમે જાણો છો શક્તિપીઠની સ્થપાના કેવી રીતે થઇ હતી

દેવીના 52 શક્તિપીઠ – જાણો કયા શક્તિપીઠ ક્યા આવેલા છે | 52 shakti peeth name list with place | 52 shakti peeth map | shakti peeth in india | how many shakti peeth in india | shaktipeeth list | શું તમે જાણો છો શક્તિપીઠની સ્થપાના કેવી રીતે થઇ હતી

મહાભારતમાંથી સમજવા જેવી અમૂલ્ય ૯ વાત જીવનમાં ખાસ ઉતારવા જેવી

દરેક માનવ જીવન સુધારવા માટે મહાભારત ગીતાજીનો અમુલ્ય ફળીઓ રહેલ છે દરેકે લોકોએ એક વખત ગીતાજી જરૂર વાંચવું જોઈએ અને જીવનમાં ઉતરવું જોઈએ અહી અમે તમને સમજીને વાંચો , વાંચીને સમજો મહાભારતમાંથી શોધેલ અમૂલ્ય ૯ મોતી ૧ ) સંતાનોની ખોટી જીદ અને માંગણીઓ ઉપર તમારો જો સમયસર અંકુશ નહિ હોય તો , જીવનમાં છેલ્લે તમે … Read more

49 દિવસ સુધી બાણ શય્યા ઉપર સૂતેલા ગંગા પુત્ર ભીષ્મ પિતામહે પોતાનું ઈચ્છા મૃત્યુ આ દિવસે નક્કી કર્યું હતું

ઉત્તરાયણના દિવસે 49 દિવસ સુધી બાણ શય્યા ઉપર સૂતેલા ગંગા પુત્ર ભીષ્મ પિતામહને કોઈ યાદ કરતું નથી .. ! તારીખ 14 જાન્યુઆરી ના દિવસે મકરસંક્રાંતિનો પાવન તહેવાર છે . આ દિવસે જ ભીષ્મપિતામહે પ્રાણત્યાગ કર્યા હતા . મહાભારતના યુદ્ધ વખતે અર્જુનના બાણથી ઘવાયેલા ભીષ્મએ તત્કાળ પ્રાણત્યાગ કરવાને બદલે ઉત્તરાયણ સુધી બાણશૈયા પર શરીરને ટકાવી રાખ્યું … Read more

દુનિયાનું એક માત્ર મંદિર જ્યાં મોરનાં ટહુકા પછી જ આરતી થાય છે

દુનિયાનું એક માત્ર મંદિર જ્યાં મોરનાં ટહુકા પછી જ આરતી થાય છે..!! મૂળી.. દાદા માંડવરાઈ…!!

Read more

શાસ્ત્રો મુજબ દેવપૂજા/ દર્શનમા આટલુ ભૂલથી પણ ન કરો થશે નુકસાન

શાસ્ત્રો મુજબ દેવપૂજા/ દર્શનમાં નિષેધ કાર્ય* (આટલુંનાં કરશો..નુકસાન થશે) (1) ગણેશજીને તુલસીપત્ર ન ચઢાવવા. (2) દેવીને દુર્વા ન ચઢાવો. (3) શિવલિંગ પર કેતકી(કેવડો)ના ફૂલ ચઢાવશો નહીં. (4) તિલકમાં વિષ્ણુને અક્ષત (ચોખા) ન ચઢાવો. (5) એક જ પૂજાઘરમાં બે શંખ ન રાખવા. (6) મંદિરમાં ગણેશજીની ત્રણ મૂર્તિઓ ન રાખવી. (7) તુલસીપત્ર ચાવીને ન ખાશો. (8) બૂટ-ચંપલ … Read more

શરદ પૂનમનુ પૌરાણિક મહત્વ અને આ દિવસે દુધ-પૌવા શા માટે મૂકવામાં આવે છે | sharad purnima ki katha

sharad purnima ki katha

sharad purnima ki katha | શરદ પૂનમ નું મહત્વ: પૌરાણિક માન્યતાઓ અને શરદ ઋતુ , પૂર્ણાકાર ચંદ્રમાં , સંસાર ભરમાં ઉત્સવનું વાતાવરણ .. ગરબાની વિશેષ રમઝટ , એટલ જ શરદ પૂનમ. આ દિવસે સૌ કોઈ રાહ જુએ છે એ સમયનો જ્યારે ચંદ્ર 16 કળાએ ખીલીને ધરતી પર અમૃત વરસાવે છે. વર્ષા ઋતુની વિદાય અને શરદ … Read more