દુનિયાનું એક માત્ર મંદિર જ્યાં મોરનાં ટહુકા પછી જ આરતી થાય છે..!! મૂળી.. દાદા માંડવરાઈ…!!
મહાભારતમાંથી સમજવા જેવી અમૂલ્ય ૯ વાત જીવનમાં ખાસ ઉતારવા જેવી
દરેક માનવ જીવન સુધારવા માટે મહાભારત ગીતાજીનો અમુલ્ય ફળીઓ રહેલ છે દરેકે લોકોએ એક વખત ગીતાજી જરૂર વાંચવું જોઈએ અને જીવનમાં ઉતરવું જોઈએ અહી અમે તમને સમજીને વાંચો , વાંચીને સમજો મહાભારતમાંથી શોધેલ અમૂલ્ય ૯ મોતી ૧ ) સંતાનોની ખોટી જીદ અને માંગણીઓ ઉપર તમારો જો સમયસર અંકુશ નહિ હોય તો , જીવનમાં છેલ્લે તમે … Read more