CATEGORY

ઈતિહાસ

મહાભારતમાંથી સમજવા જેવી અમૂલ્ય ૯ વાત જીવનમાં ખાસ ઉતારવા જેવી

દરેક માનવ જીવન સુધારવા માટે મહાભારત ગીતાજીનો અમુલ્ય ફળીઓ રહેલ છે દરેકે લોકોએ એક વખત ગીતાજી જરૂર વાંચવું જોઈએ અને જીવનમાં ઉતરવું જોઈએ અહી...

49 દિવસ સુધી બાણ શય્યા ઉપર સૂતેલા ગંગા પુત્ર ભીષ્મ પિતામહે પોતાનું ઈચ્છા મૃત્યુ આ દિવસે નક્કી કર્યું હતું

ઉત્તરાયણના દિવસે 49 દિવસ સુધી બાણ શય્યા ઉપર સૂતેલા ગંગા પુત્ર ભીષ્મ પિતામહને કોઈ યાદ કરતું નથી .. ! તારીખ 14 જાન્યુઆરી ના દિવસે મકરસંક્રાંતિનો...

દુનિયાનું એક માત્ર મંદિર જ્યાં મોરનાં ટહુકા પછી જ આરતી થાય છે

દુનિયાનું એક માત્ર મંદિર જ્યાં મોરનાં ટહુકા પછી જ આરતી થાય છે..!! મૂળી.. દાદા માંડવરાઈ...!! પરમાર રાજપુત ના ઈષ્ટ દેવતા માંડવરાયજી કે જે સૂર્ય દેવ...

શાસ્ત્રો મુજબ દેવપૂજા/ દર્શનમા આટલુ ભૂલથી પણ ન કરો થશે નુકસાન

શાસ્ત્રો મુજબ દેવપૂજા/ દર્શનમાં નિષેધ કાર્ય* (આટલુંનાં કરશો..નુકસાન થશે) (1) ગણેશજીને તુલસીપત્ર ન ચઢાવવા. (2) દેવીને દુર્વા ન ચઢાવો. (3) શિવલિંગ પર કેતકી(કેવડો)ના ફૂલ ચઢાવશો નહીં. (4)...

શરદ પૂનમનુ પૌરાણિક મહત્વ અને આ દિવસે દુધ-પૌવા શા માટે મૂકવામાં આવે છે

શરદ પૂનમ નું મહત્વ: પૌરાણિક માન્યતાઓ અને શરદ ઋતુ , પૂર્ણાકાર ચંદ્રમાં , સંસાર ભરમાં ઉત્સવનું વાતાવરણ .. ગરબાની વિશેષ રમઝટ , એટલ જ શરદ...

વીરપુર જલારામ બાપાના ઘડામાં ગંગા જમના રૂબરૂ પાણી ભરી જાય છે એક શેર કરીને પૂણ્ય મેળવો

જલારામ બાપાના ઘડામાં ગંગા જમના રૂબરૂ પાણી ભરી જાય છે : જલારામ બાપા ના સદાવ્રત ના સ્થળે દરરોજ જુદા જુદા સાધુ સંતો જમવા આવતા...

ગુજરાતના પ્રખ્યાત લોક નૃત્ય | gujarat na lok nruty | gujarati lok nruty | ગુજરાતના નૃત્યો

ગુજરાતના નૃત્ય 1.  હીંચ નૃત્ય: ભાલ પ્રદેશ અને કાઠિયાવાડમાં ગાગર હીંચ નૃત્ય પ્રચલિત છે. લગ્ન પ્રસંગે ઢોલને તાલે હીંચ નૃત્ય થાય છે. હાથમાં થાળી કે ઘડો...

હોળી કેમ પ્રકટાવવામા આવે છે ? તેની પાછળનું કારણ વાંચો અને શેર કરો

હોળી કેમ પ્રકટાવવામાં આવે છે ? ભક્ત પ્રહલાદના પિતા હિરણ્યકશિપુ ખુબ વિષ્ણુના વિરોધી હતા. પ્રહલાદ વિષ્ણુ ભક્તિમાં આખો દિવસ રચ્યો પચ્યો રહેતો હતો. તેને મારવાના...

અંબેમાંની આરતી માટે અહી ક્લિક કરો….બેડો પારથઈ જશે

જય આદ્યા શક્‍તિ મા જય આદ્યા શક્‍તિ, અખંડ બ્રહ્માંડ દીપાવ્‍યા (2)પડવે પંડિતમા, જ્‍યો જ્‍યો મા જગદંબે દ્વિતિયા બેય સ્‍વરૂપ શિવ શક્‍તિ જાણું મા...

પિતા વગરની વધુ ૩૦૦ દીકરીઓના પિતા બનીને લગ્નનું આયોજન કરનાર સવાણી પરિવારને દિલથી સલામ

સુરત: શહેરમાં સવાણી પરિવાર દ્વારા આયોજિત વાર્ષિક સમૂહ લગ્ન પ્રસંગોના વધુ એક એપિસોડમાં, આ સપ્તાહના અંતમાં વિવિધ સમુદાયો અને જાતિઓની 300 વધુ 'પિતૃહીન' છોકરીઓના...

Latest news