વર્ષો થી અધુરો રહેલો પ્રશ્ન માં બાપ નું ઘર દીકરી નું પિયર કહેવાય પતિ નું ઘર સાસરું કહેવાય મારું ખુદ નું ઘર કયું કહેવાય? તમારી પાસે જવાબ છે?

વર્ષો થી અધુરો રહેલો એક સળગતો પ્રશ્ન માં બાપ નું ઘર દીકરી નું પિયર કહેવાય ને પતિ નું ઘર એનું સાસરું કહેવાય દીકરી આખી ઉમર શોધે મારું ખુદ નું ઘર કયું કહેવાય?????? દીકરી વગરના જીવનની વ્યથા એક બાપને પુછો તો ખબર પડે. દીકરી ભલે ગમે ત્યાં હોય પણ હંમેશા મા બાપના દિલની નજીક હોય છે … Read more

પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સ વગેરે વિવિધ કટોકટી સેવાઓ માટે ઇમરજન્સી નંબરોની યાદી નોંધી લો

112 સિવાય, અહીં ભારતમાં ઇમરજન્સી નંબરોની સૂચિ છે, જેના વિશે તમે પરિચિત હોવા જોઈએ. કટોકટીની સ્થિતિને ધ્યાનમાં રાખીને, મૂંઝવણમાં પડવું અને અસંતુષ્ટ થવું બધુ સરળ છે. પરંતુ થોડી તૈયારી સાથે, તમે ખાતરી કરી શકો છો કે તમે કોઈ પણ કટોકટીમાંથી પસાર થઈ શકશો શ્રેષ્ઠ રીતે. તાજેતરમાં ‘112’ ને પાન-ઈન્ડિયા ઇમરજન્સી હેલ્પલાઈન નંબર તરીકે લોન્ચ કરવામાં … Read more

દત્તાત્રેય ગિરનાર પર્વતની અજાણી વાતો વાંચો આખા વર્ષનો જુસ્સો ભરી દેશે.

9999 જો તમે આટલા પગથિયાં ચઢી શકો અને એટલા જ ફરી ઉતરી શકો તો ચાલો ચઢિયે ગરવો ગઢ ગિરનાર…. કોઈ સૌંદર્યવાન હિલ સ્ટેશનથી કમ નથી આ ગિરનાર. ઉલટાનું કેટલાય હિલ સ્ટેશનના સૌંદર્યને પણ ઝાંખો પાડી શકે એવી સુંદરતા ધરાવે છે. તો ચાલો સૌંદય અને ધર્મના અજોડ શીખરને સર કર।……… જો તમારે ગિરનાર થાક્યા વિના અને … Read more

આ વાવ બાંધતી વખતે ક્યાંય સિમેન્ટ જેવા કોઈ પદાર્થનો ઉપયોગ કરાયો નથી જાણો સંપુર્ણ ઇતિહાસ

Vav loses its Wow. “આશાપુરા વાવ” (બાપુનગર, અમદાવાદ) આ વાવ બાંધતી વખતે ક્યાંય સિમેન્ટ જેવા કોઈ પદાર્થનો ઉપયોગ કરાયો નથી. કારીગરી કરી માત્ર પથ્થર થી પથ્થર જોડી વાવ ઉભી કરવામાં આવી છે. તંત્રની ઘોર બેદરકારી અને આપણી અસભાનતા તેમજ વર્તમાન શહેરીકરણની વચ્ચે ગેરકાયદેસર દબાણો નીચે દબાઈ ગયેલી ઐતિહાસિક ધરોહર સમી આ વાવ (#Stepwell) અમદાવાદના બાપુનગર … Read more

જોવો નીતા અંબાણીના બાથરૂમ નો નજારો જોઇને ચોંકી જ જશો ઓછા લોકોને આ ખબર છે, 10 PHOTOS

jio પછી અંબાણી બધા માટે એક મસીહાને સમાન છે. અંબાણી ગ્રુપના જાણીતા બીઝનેસમેન મુકેશ અંબાણી એક આલીશાન ઝીંદગી જીવી રહ્યા છે. અંબાણી પરિવાર ભારતનું સૌથી ધનિક પરિવાર છે. મુકેશ અંબાણી નાં પત્ની નીતા અંબાણી છે. જેની પાસે અલગ લગ કાર નું કલેક્શન છે……….. તેમણે પોતાની એક અલગ ઓળખ બનાવી  છે.જો કે આ વાત બધાને સારી … Read more

જાણો આ વ્યક્તિ વિશે જે ચા વહેંચીને દર મહીને બાર લાખ રૂપિયા કમાઈ છે… તેની ટેકનીક વિશે જાણીને દંગ રહી જશો.

જાણો આ વ્યક્તિ વિશે જે ચા વહેંચીને દર મહીને બાર લાખ રૂપિયા કમાઈ છે… તેની ટેકનીક વિશે જાણીને દંગ રહી જશો. એક એવા વ્યક્તિની વાત કરવા જઇ રહ્યા છીએ જે ચા વહેંચીને મહિનાના કમાઈ છે બાર લાખ રૂપિયા. ૦………. ☕૦…….મિત્રો સામાન્ય રીતે લોકોનું એવું માનવું હોય છે કે ચાનો ધંધો એટલે કે વેપાર તે સાવ … Read more

આ હોસ્પિટલમાં દીકરીનો જન્મ થાય તો સાવ ફ્રી સારવાર અને બીજી બાળકી જન્મ થાય 1 લાખનો બોન્ડ અપાઇ છે

સુરત ડાયમન્ડ એસોસિએશન દ્વારા સંચાલિત માતુશ્રી રામુબા તેજાણી અને માતુશ્રી શાન્તાબા વિડિયા હોસ્પિટલને પાંચ વર્ષ પૂર્ણ થતાં હોસ્પિટલમાં જન્મેલી 250 બાળકીઓના માતા-પિતાને શનિવારે 8.30 કલાકે સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે એક-એક લાખ રૂપિયાના બોન્ડ અપાશે……. આ પહેલાં અત્યાર સુધીમાં 796 બાળકીઓને 7.96 કરોડ અપાઈ ચૂક્યા છે. હોસ્પિટલના ચેરમેન સી. પી. વાનાણીએ જણાવ્યું હતું કે, ‘બેટી … Read more

લાયસન્સ કે RC બુક નહી હોય તો પણ પોલીસ મેમો ફાડી ન શકે, જાણો આ છે કાયદો વાંચીને શેર કરજો

લાયસન્સ કે RC બુક ન હોય તો પોલીસ તાત્કાલિક મેમો ફાડી ન શકે, જાણો આ છે કાયદો (વધુમાં વધુ Share કરશો…) સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સના નિયમ 139માં ઉલ્લેખ છે કે વાહન ચાલકને પોતાના ડોક્યૂમેન્ટ્સ રજૂ કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવે છે. ટ્રાફિક પોલીસ તરત જ વ્યક્તિનો મેમો ફાડી શકે નહીં.નવા મોટર વ્હીકલ એક્ટ … Read more

આ એક સંપૂર્ણ સત્ય ઘટના છે સાસરે જઇને દીકરીની ઇચ્છાઓ થઇ જાય છે આવી આ પોસ્ટ ગમે તો વાંચો અને શેર કરો .

આ એક સંપૂર્ણ સત્ય ઘટના છે. ગામડામાં રહેતી એક દીકરી ઉમરલાયક થતા એના માટે યોગ્ય જીવન સાથીની શોધ આદરવામાં આવી. એક સારો છોકરો પણ મળી ગયો. છોકરો હેન્ડસમ તો હતો જ સાથે સાથે સુખી-સંપન્ન પણ ખરો. છોકરો ગામડે રહેતો હતો અને બાજુમાં આવેલા શહેરમાં પોતાનો નાનો બિઝનેશ કરતો હતો. ………. ગામડામાં તમામ સુવિધાઓથી સભર આધુનિક … Read more

અંબાજી અકસ્માતમાં ક્યાંક માતા-પિતા નોધારા બન્યા તો ક્યાંક પતિ-પત્ની વિખૂટા થયાં તમામ ઘરોમાં સાંજની રસોઇ બનાવવા માટે ચુલા સળગ્યા ન હતાં

ત્રિશુળીયા ઘાટ પર ચાલકની બેદરકારીથી બસ બે પલટી ખાઈ જતાં કુલ 22ના મોત નીપજ્યા જેમાં 19 આણંદ જિલ્લાના છે અંબાજી અકસ્માતમા રવિવારે ખુશખુશાલ નીકળ્યા, મંગળવારે દેહ આવ્યા, ક્યાંક માતા-પિતા નોધારા બન્યા તો ક્યાંક પતિ-પત્ની વિખૂટા થયાં ત્રિશૂળિયાના ઘાટ પાસે સર્જાયેલા અકસ્માતમાં કુલ 22 લોકોના મોત નીપજ્યા હતા. 50થી વધુ લોકો ઈજા પામ્યા હતા. 22માંથી 19 … Read more