66 લાખ કાર્ડધારકોને રૂા 1000ની સહાય લોકોના ખાતામાં સીધા જમા કરશે

ગુજરાતમાં કોરોનાનું સંકટ વધ્યુ છે. એક જ મહિનામાં કોરોનાના 1272 જેટલા કેસ નોંધાઈ ચુક્યા છે અને 48 લોકોના મોત થઈ ચુક્યા છે ત્યારે CMO સચિવ અશ્વિનીકુમાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. 66 લાખ લોકોના ખાતામાં ડાયરેક્ટ રૂા.1000 જમા કરવાની જાહેરાત કરી હતી. આ સાથે જ બીજી પણ કેટલીક અગત્યની જાહેરાત કરી હતી. 66 લાખ … Read more

આપણું આરોગ્ય હવે આપણી આંગળીના ટેરવે કોરોનાને આપો પડકાર આરોગ્ય સેતુ એપનો લઈ સહકાર

આપણું આરોગ્ય હવે આપણી આંગળીના ટેરવે કોરોનાને આપો પડકાર આરોગ્ય સેતુ એપનો લઈ સહકાર આરોગ્ય સેતુ અેપ ડાઉ નલોડ કરો અનો કોરોના વિશી જાણjલી બની • આરોગ્ય સેતુ એપમાં મળશે કોરોના સબંધી તમામ માહિતી coviD – 19ના સંકમણને લગતા જોખમો અને તેનું સચોટ વિવરણા તમારા લોકેશન અને સામાજિક ગ્રાફની મદદથી તમે કોરોના સંક્રમીત વ્યક્તિના સંપર્કમાં … Read more

દવા વગર માથાનો દુખાવોની દુર કરવા કરો આ ઉપાય

દવા વગર માથાનો દુખાવોની સારવાર તમે આધાશીશીની પીડાને દૂર કરવા માટે સુગંધ ઉપચાર પણ લઈ શકો છો, જેમાં હર્બલ તેલનો ઉપયોગ થાય છે. ઉપરાંત, ડ doctorક્ટરની સલાહ લેવી વધુ સારું રહેશે. મોટી ઈલાયચી પીસીને મગજ પર લગાવો અને દાણા પીસી લો અને માથાનો દુખાવો સુગંધી લો. દવા વગર માથાનો દુખાવોની સારવાર તમે આધાશીશીની પીડાને દૂર … Read more

કપુરના આ ફાયદા જાણીને તમને આશ્ચર્ય થશે મિત્રો સાથે જરૂર શેર કરજો

તમને કાર્પોરના આ ફાયદાઓ જાણીને આશ્ચર્ય થશે, જો તમે થાક દૂર કરવા માટે નહાવા જઇ રહ્યા છો, તો પછી પાણીમાં કાર્પૂર એસેન્શિયલ ઓઇલના થોડા ટીપાં ઉમેરો. આનાથી શરીરના લોહીના પરિભ્રમણ અને શરીરના આરામમાં સુધારો થશે. તમને કાર્પોરના આ ફાયદાઓ જાણીને આશ્ચર્ય થશે, જો તમારી પાસે બેડબેગ છે, તો પહેલા મેટ્રેસ ધૂપ બતાવો. આ પછી ગાદલા … Read more

જીવનમાં અતિ ઉપયોગી આરોગ્ય ટીપ્સ એકવાર જરૂર અજમાવી જુઓ અને મિત્રો સાથે શેર કરો

જીવનમાં અતિ ઉપયોગી આરોગ્ય ટીપ્સ એકવાર જરૂર અજમાવી જુઓ અને મિત્રો સાથે શેર કરો નીરોગી અને સ્વસ્થ રહેવા માટેના અગત્યના નિયમો [1] રોજ સવારે સૂર્યોદય પહેલાં ઊઠી જઈ બ્રશ કરી એક ગ્લાસ સહેજ ગરમ પાણી પીવું જોઈએ. ત્યાર બાદ 100 ડગલાંથી માંડી પાંચ કિલોમીટર સુધી ખુલ્લી હવામાં ચાલવું જોઈએ. સવારે અર્ધો કલાક મનગમતી કસરત કે … Read more

ગમે એવા કફ મટાડવા માટેના આયુર્વેદ ઉપચાર વાંચો અને શેર કરો

કફ મટાડવા માટેના આયુર્વેદ ઉપચા કાંદાનો ઉકાળો પીવાથી કફ મટે છે.અર્ધા તોલા જેટલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફ મટે છે. દોઢથી બે તોલા આદુંના રસમાં મધ મેળવી ચાટવાથી કફ મટે છે. તુલસીનો રસ ૩ ગ્રામ, આદુનો રસ ૩ ગ્રામ અને એક ચમચી મધ સાથે લેવાથી કફ મટે છે. એલચી, સિંધવ, ઘી અને મધ ભેગાં … Read more

અતિ વિશ્વાસ પાત્ર પ્રયોગ , કોઇપણ આડઅસર વગર કબજીયાત દુર થશે વાંચો અને મિત્રો સાથે શેર કરો

બઈથત અતિ વિશ્વાસ પાત્ર પ્રયોગ , કોઇપણ આડઅસર વગર કબજીયાત હેમોગ્લોબીન ચહેરામાં ચમક વાળમાં ચમક એડીમાં ચીરા પડવા રોજ રાત્રે સુતી વખતે આંગળીથી સરસીયાનું તેલ , પાંચ ટીપા નાભી ( દુટી ) પર લગાડી હળવી માલીસા કરી સુઈ જવું . 1 અઠવાડીયામાં આપોઆપ ફાયદાઓ જોવા મળતા હાર થઇ જશે . કાયમી કરશો . તાજા જન્મેલા … Read more

એલચી ને આ જગ્યા પર રાખી દો કોઈને પણ કહ્યા વગર, રાતોરાત ધનવાન બની જશો

હાલ ના સમ મા મોંઘવારી ખુબ જ વધુ થઈ ગઈ છે અને દિવસે દિવસે વધતી જાય છે . તેની સાથે સાથે આપણી આસપાસ ચોરી ના બનાવો મા પણ વધારો થઈ રહ્યો છે. આ બધા લોકો નુ એક જ ધ્યેય છે એ છે રૂપિયા. હાલ ના સમય મા વ્યક્તિ રૂપિયા તરફ ખેચાઈ રહ્યો છે તથા તેની … Read more

ફુલ નહી તો ફૂલની પાખડી આ ભાઈને મદદ કરજો મદદ ન કરી શકો તો અેક શેર જરૂર કરજો

મદદ ના કરી શકો તો કઈ વાંધો નહિ પણ શૅર ભૂલ્યા વગર જરૂરથી કરજો જેથી આ ભાઇની સારવાર થઈ શકે ..આ સૃષ્ટિમા સમસ્ત જીવાત્માનું કલ્યાણ હો ….મિત્રો મજબૂરી ખાતર કોઈ શેર કરવાનું ભૂલશો નહીં ઘણા સમયથી કેન્સર પીડિત ગજેરા રાજુભાઈ નાનજીભાઈ તેઘણા સમયથી પીડાય છે.તેમના સંતાનમાં ત્રણ દીકરીઓ અને એક નાનો દીકરો છે. જે દસમાં … Read more

અંગદાન જ મહાદાન માનવામાં આવે છે ફક્ત કિડની મેળવવા માટેની પ્રતીક્ષા યાદી જ …..

પશ્ચિમી દેશોની સરખામણીએ ભારતમાં અંગદાનની બાબતમાં ભારે ઉદાસીનતા પ્રવર્તે છે, જેને માટે મોટે ભાગે ધાર્મિક માન્યતાઓ કારણરૂપ છે. વાસ્તવિકતા એ છે કે અંગદાન એ પુણ્યનું કામ છે. એક વ્યક્તિનાં વિવિધ અંગોનાં દાનથી કમ સે કમ સાત જણની જિંદગી બચાવી શકાય છે. જેમાં હૃદય, કિડની (2), લીવર, ફેફસાં, પેક્રિયાસ (સ્વાદુપિંડ) અને નાના આંતરડાનો સમાવેશ થાય છે. … Read more