જન્મથી બાળક મૂંગું અને બેરુ હોય તો ફ્રી ઓપરેશન થશે જરૂરી આંગળી ચીંધવાનું કામ કરજો

શું આપના ધ્યાનમાં કોઈ ઍવું બાળક છે જે જન્મથી બેરુ અને મૂંગું હોય જો હા તો તેમને બોલતા સાંભળતા કરી શકાય છે 6 વર્ષથી નાની ઉંમર ના બાળકો હોવા જોઈએ , આવા બાળકોના મા – બાપ પાસે ગુજરાતનું રેશન કાર્ડ હોવું જરૂરી છે આવા બાળકો પાસે કૂલ હેલ્થ કાર્ડ હોઈ તો વધુ સારું . આવા … Read more

તુટેલા હાડકા સાધવામાં જ્યાં ત્યાં વાવ્યા વગર ઉગી જતા બાવળ ખૂબ ફાયદાકારક છે

જ્યાં ત્યાં વાવ્યા વગર ઉગી જતા બાવળ કે બબુલના ચોંકાવનારા ફાયદાઓ બાવળની સીંગોના જોરદાર કાયદા બાવળથી ગોઠણની ઘરેલું દવા તૈયાર કરવાની રીત : પ્રયોગ આ રીતે કરવાનો છે . ‘ બાવળ ‘ ના ઝાડ ઉપર જે ફળી ( સીંગો ) આવે છે તેને તોડી લાવીને જો તમને આ શહેર માંથી ન મળે તો કોઈ ગામ … Read more

આપણા દાદી – નાની કેમ દૂધ બાદ તુરંત પાણી ન પીવાનું કહેતા હતા ,જાણો છો કારણ ?

આપણા દાદી – નાની કેમ દૂધ બાદ તુરંત પાણી , ન પીવાનું કહેતા હતા , હતા , જાણો છો કારણ ? ઘરનાં વડિલોનાં મોઢે એટલે કે દાદી – નાનીનાં મોઢે આપે ઘણી વખત સાંભળ્યું હશે કે , દૂધ પીધા બાદ તૂરંત પાણીન પીવું જોઈએ . આ સિવાય ખાટા ફળોનું પણ સેવન ન કરવું જોઈએ . … Read more

નવજાત બાળકનો જન્મ થયા પછી ધાત્રી માતાને વિનામુલ્યે ઔષધિ આપવાનુ કામ કરે છે આ મહિલા

નવજાત બાળકનો જન્મ થયા પછી ધાત્રી માતાને ધાવણ ન આવતું હોય તો ધાવણ લાવતી ઔષધિ મારી મા વિના મૂલ્યે આપે છે. લગભગ 20/25 વર્ષથી એ ઔષધિ આપે છે. જેમ આજુબાજુના ગામડાના લોકોને માહિતી મળે એટલે લેવા આવે. એકવાર ગાંધીનગર મારા બનેવીની ઓફિસમા કામ કરતા સાહેબના દીકરીને ત્યાં દીકરાનો જન્મ થયો પણ ધાવણ ન આવતા દીકરો … Read more

1200 કરોડનું ટર્નઓવર ધરાવતા ગોપાલ નમકીનના માલિકનું સક્સેસ સિક્રેટ

માત્ર અઢી દાયકામાં જામકંડોરણા તાલુકાના ભાદરા ગામથી ભારતના નકશા સુધી પહોંચવાની પ્રેરક કથા ‘મારે સંતાનમાં દીકરી નથી, મારે ત્યાં કામ કરતી દરેક મહિલાને દીકરી ગણીને કરિયાવર કરીએ છીએ’ સમગ્ર દેશમાં પ્રોડક્ટ લોકપ્રિય બનાવીને રુ. 5000 કરોડ સુધી ટર્નઓવર પહોંચાડવાનો વ્યૂહ ઇન્ટરવ્યુ:રૂ. 1200 કરોડનું ટર્નઓવર ધરાવતા ગોપાલ નમકીનના માલિકનું સક્સેસ સિક્રેટ, ‘મારે ખાવાનું છે એમ સમજીને … Read more

શરીરની કોઈ પણ બ્લોક નસ ખુલી જશે આ ચુર્ણથી

Deep vein thrombosis એક એવી સ્થિતિ છે. જેમા શરીરની નસોમાં લોહી ગંઠાઇ જાય છે. અનેક આનુવંશિક સ્થિતિમાં DVT થવું ખતરો બની જાય છે. આપણે દરેક લોકો જાણીએ છીએ કે શરીરની નસોથી લોહી દરેક અંગ સુધી પહોંચે છે અને તે બાદ આ લોહી હૃદય સુધી પહોંચે છે. પરંતુ જો આ કામમાં વિઘન આવે તો નસ બ્લોક … Read more

શરદી-ઉધરસ તેમજ હાથના, પગના, પીઠના તેમજ અન્ય શરીરના દુખાવાનો અક્શીર ઈલાજ

નાગરવેલ પાન- ભગાવે સાંધાના દુખાવા હાથના, પગના, પીઠના તેમજ અન્ય શરીરના દુખાવાનો અક્શીર ઈલાજ એક નાગરવેલનું પાન લઈ તેના પર ખાવાનો ચૂનો (કાથો નહિ), મેથીદાણા, અજમા, લવિંગ, ધાણાદાળ નાખીને દરરોજ જમ્યા પછી ચાવી ચાવીને ખાવાથી થોડા દિવસોમાં જ સાંધાના દુખાવા ચાલ્યા જશે. પાન ખાનારની લાળમાં એસ્કોર્બિક એસિડનું સ્તર સામાન્ય બની જાય છે, જેનાથી મોઢામાંથી દુર્ગંધ … Read more

પાણી પીવા માટેનો યોગ્ય સમય, એક હૃદયરોગ ડોક્ટરે આપેલી ખુબજ અગત્યની માહિતી

બીજીપણ એવી વાત જે ખબર નહોતી અને ડોક્ટરને પૂછ્યું કે કેટલાક લોકોને કેમ રાત્રે પેશાબ કરવા માટે વારંવાર ઉઠવું પડે છે ? હૃદયરોગ નાં ડોક્ટરે  આપેલ જવાબ –  ગુરુત્વાકર્ષણના કારણે જયારે તમે ઉભેલા હોવ ત્યારે પાણી તમારા શરીરના નીચેના ભાગમાં જમા થાય છે (પગે સોજા આવવા) પણ જયારે તમે સુઈ જાવ છો ત્યારે તમારા પગ … Read more

તાવ શરદીથી બચવા ઘરે આ ઉકારો બનાવીને પી લેજો

તાવ શરદીથી બચવા ઘરે આ ઉકારો બનાવીને પી લેજો…….એક ઉકાળો અને એક સુભાષીત…. એક ઉકાળો અને એક સુભાષીત સુંઠ, અરડુસી, ભારંગમુળ અને ભોંયરીંગણી દરેક ઔષધ સુકું અને સરખા ભાગે ખાંડીને બનાવેલો અધકચરો બે-ત્રણ ચમચી ભુકો બે ગ્લાસ પાણીમાં નાખી ઉકાળવો. એક ગ્લાસ જેટલું પાણી રહે ત્યારે ઉતારી, ઠંડું પાડી, ગાળીને સવાર-સાંજ પીવાથી ઉધરસ, હેડકી, શ્વાસ … Read more

આદું, તુલસી અને ગોળના આ પ્રયોગથી, અઠવાડિયામાં જ સ્ટેન્ટ અને બાયપાસની નોબત દૂર થઈ શકે છે , ખેતસીભાઈએ સમજાવી આસાન રીત

આદું , તુલસી અને ગોળનો કરો આ પ્રયોગ , અઠવાડિયામાં જ સ્ટેન્ટ અને બાયપાસની નોબત દૂર થઈ શકે છે , વેરાવળના ખેતસીભાઈએ સમજાવી આસાન રીત વેરાવળના સિનિયર સિટીઝન , સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ હૃધ્યને મજબૂત રાખતો એક ઘરેલું પ્રયોગ બતાવ્યો છે . આ પ્રયોગ છે આદુ અને તુલસીના રસ અને ગોળના મિશ્રણનો … Read more