દેવ દિવાળીના દિવસનું મહત્વ અને પૂજન વિધિ

તુલસીનું મહત્વ * તુલસી એક સાધારણ છોડ જરૂર છે , પરંતુ ભારતના લોકો માટે તે ગંગા – જમના જેવી પવિત્ર છે . * પૂજા સામગ્રીમાં તુલસીપત્ર જરૂરી સમજવામાં આવે છે . કહેવાય છે કે આના સિવાય ભગવાન સંતુષ્ટ થઈને પ્રસાદ નથી ગ્રહણ કરતાં . * નવમી , દશમીએ વ્રત અને પૂજન કરી બીજા દિવસે તુલસીના … Read more

શરદી-ઉધરસ તેમજ હાથના, પગના, પીઠના તેમજ અન્ય શરીરના દુખાવાનો અક્શીર ઈલાજ

નાગરવેલ પાન- ભગાવે સાંધાના દુખાવા હાથના, પગના, પીઠના તેમજ અન્ય શરીરના દુખાવાનો અક્શીર ઈલાજ એક નાગરવેલનું પાન લઈ તેના પર ખાવાનો ચૂનો (કાથો નહિ), મેથીદાણા, અજમા, લવિંગ, ધાણાદાળ નાખીને દરરોજ જમ્યા પછી ચાવી ચાવીને ખાવાથી થોડા દિવસોમાં જ સાંધાના દુખાવા ચાલ્યા જશે. પાન ખાનારની લાળમાં એસ્કોર્બિક એસિડનું સ્તર સામાન્ય બની જાય છે, જેનાથી મોઢામાંથી દુર્ગંધ … Read more

કોઈપણ વસ્તું ને પોઝિટિવ વિચારીએ તો Covid-19 એ શું શીખવાડ્યું ? જરૂર વાચજો

કોઈપણ વસ્તું ને પોઝિટિવ વિચારીએ તો Covid-19 એ શું શીખવાડ્યું ?જીવનમાં સ્વછતા લાવતા શીખવાડ્યું. ફેમીલી સાથે સમય વિતાવતા શીખવાડ્યું બહારનું નહિ ખાવાંનુ શીખવાડ્યુંવધારે કઠોળ ખાતા શીખવાડ્યું. પોતાની ફરમાઈશ વગરનું ગરમ અને ટાઇમસર જમતાં શીખવાડ્યું. બાળકોને બહારનું જંકફુડ નહીં ખાવાનું શીખવાડ્યું. મૃત્યુ પાછળ બેસણા ન કરવાનું શીખવાડ્યું. લગ્ન પ્રસંગ માં ખોટા ખર્ચા ન કરવાનું શીખવાડ્યું. હોટેલ … Read more

કાયમી શરદી અને ઉધરસ માટે વરદાન છે આ ઉપચાર

ઉધરસ લવીંગને મોંમા રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.મરીનું ચૂર્ણ દૂધમાં ઉકાળીને પીવાથી ઉધરસ મટે છે.મરીનું ચૂર્ણ સાકર ઘી સાથે મેળવી ચાટવાથી ઉધરસ મટે છે.થોડી હીંગ શેકી તેને ગરમ પાણીમાં મેળવી પીવાથી ઉધરસ મટે છે. દ્રાક્ષ અને સાકર મોંમા રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.દાડમના ફળની છાલનો ટુકડો મોં મા રાખવાથી ઉધરસ મટે છે.થોડી ખજુર ખાઈ ઉપરથી … Read more

ધનતેરસ ની પૌરાણિક કથા અને ધનતેરસે કઇ વસ્તુઓનુ ખરીદી કરવી શુભ ગણવામાં આવે છે

જાણો ધનતેરસ ની પૌરાણિક કથા વિશે તથા ધનતેરસ પર ખરીદી કરવી આ કારણે શુભ ગણવામાં આવે છે ધનતેરસ એટલે ધનની પૂજાનો દિવસ. લક્ષ્મીજીની કૃપા વિના જીવન ચાલતું નથી, કળીયુગમાં તો ધન ભેગું કરવા માટે આંધળી દોટ મૂકાય છે. આડા અવળા રસ્તા અપનાવી ધન મેળવવાના ઉપાય કરવામાં આવે છે પણ આવા અનીતિના રસ્તે આવેલી લક્ષ્મી અંતે … Read more

શિયાળાના આગમન સાથે રાખો આટલી કાળજી

શિયાળાના આગમન સાથે રાખો આટલું ધ્યાન.. આયુર્વેદ ટિપ્સ કાશ્મીરમાં થયેલ ભારે હિમવર્ષાને કારણે અચાનક જ શરૂ થયેલ ઠંડીના કારણે શરદી/ઉધરસ/શ્વાસ/એલર્જી તેમજ આમવાત/સંધિવાત/સાંધાની તકલીફવાળાને તેમજ બાળકો અને વૃદ્ધોએ નીચેની બાબતોનું ધ્યાન રાખવું. જેને શરદી વગેરે તકલીફો છે તેમને અત્યારે તાત્કાલિક જ અસર દેખાશે, જેના પગલે આપે ગરમ કપડાં, ટોપી, મફલર નો ઉપયોગ વહેલી સવારે અને રાત્રે … Read more

હિંમતને સલામ 66 વર્ષના વૃધ્ધે સિંહણને મુક્કા મારી ભગાડી ગાયનો જીવ બચાવ્યો

66 વર્ષના વૃદ્ધ સિંહણને મુક્કા મારી ભગાડી ગાયને સકંજામાં લેનાર સિંહણને વૃદ્ધે મુક્કા મારી ભગાડી મૂકી , પાલકની હિંમતથી ગાયનો જીવ બચી ગયો હિંમતને સલામ : વિસાવદરનાં કાંકચીયાળા ગામની સીમનો દીલધડક બનાવ વિસાવદરનાં કાંકચીયાળા ગામની સીમમાં એક સિંહણે ગાયને સકંજામાં લઈ લીધા બાદ વૃદ્ધ ખેડૂતે હિંમતપૂર્વક સામનો કરી પાછળથી મુક્કા મારી સિંહણને ભગાડી મૂકતા ગાયનો … Read more

વિધાર્થીઓને ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદવા મળશે રૂ. 12000 ની સહાય

બેટરી સંચાલિત દિ ચક્રી વાહન યોજના વર્ષ ૨૦૨૦-૨૧ લાભ મેળવવા શું કરશો ? કોણ અરજી કરી શકે ? ગુજરાત !રાષ્ટ્રની શાળાઓમાં ધો .૯ થી ૧૨ દાથા કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થી , વિદ્યાર્થ ” દીક ક્ત ર્મક જ અરજી કરપીની રફેશે . અરજીપત્રક કાથી ઉપલ ધ થશે ? જેડા દ્વારા અધિકૃત ઉત્પાદકોના ડીસ તથા જેડાની વેબસાઇટ … Read more

પાણી પીવા માટેનો યોગ્ય સમય, એક હૃદયરોગ ડોક્ટરે આપેલી ખુબજ અગત્યની માહિતી

બીજીપણ એવી વાત જે ખબર નહોતી અને ડોક્ટરને પૂછ્યું કે કેટલાક લોકોને કેમ રાત્રે પેશાબ કરવા માટે વારંવાર ઉઠવું પડે છે ? હૃદયરોગ નાં ડોક્ટરે  આપેલ જવાબ –  ગુરુત્વાકર્ષણના કારણે જયારે તમે ઉભેલા હોવ ત્યારે પાણી તમારા શરીરના નીચેના ભાગમાં જમા થાય છે (પગે સોજા આવવા) પણ જયારે તમે સુઈ જાવ છો ત્યારે તમારા પગ … Read more

શરદ પૂર્ણિમાના દિવસે જાણો આ ખાસ ૮ વાત

શરદ પૂર્ણિમાં જાણો આ ૮ વાત શરદપૂર્ણિમાના દિવસે ચંદ્રમાની કિરણ અમૃત વર્ષા કરે આ અમૃત વર્ષા શરીર માટે બહુ ગુણકારી હોય છે . દશેરા પછીથી જ ચંદ્રમાની કિરણો ઔષધિયુક્ત થઈ જાય છે . શરદ પૂર્ણિમાના દિવસે દુધ પૌઆ શા માટે ખાવામાં આવે છે  | sharad purnima | dudh poha | sharad purnima mahima ૧. તમારી … Read more