રોજનું કમાઈને રોજ ખાનારા પરિવારોને મળશે રાહત દરે અનાજ વાંચીને વધુમાં વધુ શેર કરો
રોજનું કમાઈને રોજ ખાનારા ગરીબ પરિવારો માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત શહેરો અને ગામોમાં વસતા રિક્ષાચાલકો, છકડો, મિની ટેમ્પો ચલાવનારા આવા રોજનું કમાઈને રોજ ખાનારા વાહન ચાલકોને પણ રાહત દરે અનાજ વિતરણમાંઆવરી લેવાનો સરકારનો અભિગમ રાજ્યમાં વધુ 10 લાખ પરિવારોને ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત રાહત દરે અનાજ આપવાનો ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે. … Read more