નવરાત્રીમાં માતાજીની આરતી સિવાય નાના ગરબા પણ કરાશે તો FIR થશે

on

|

views

and

comments

નવરાત્રીમાં માતાજીની આરતીસિવાય નાના ગરબા પણ કરાશે તો FIR થશે

નવરાત્રીમાં માતાજીની આરતીસિવાય નાના ગરબા પણ કરાશે તો FIR થશે ( પ્રતિનિધિ દ્વારા ) સુરત , મંગળવાર સુરતમાં ભાજપ અને કોંગ્રેસના રાજકીય કાર્યક્રમમાં સોશ્યલ ડિસ્ટન્સ | અને માસ્ક સાથે કોવિડની ગાઈડ | લાઈનના ધજાગરા ઉડયા તે જોનાર સુરત મહાનગરપાલિકા હવે નવરાત્રીમાં સુરતીઓ ગાઈડલાઈનની ભંગ કરે તો એપેડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરશે . આરતી સિવાયના અન્ય કાર્યક્રમ યોજાશે તો પોલીસ બોલાવી ફરિયાદ કરવાની સૂચના આપી દેવાઇ છે . મ્યુનિ . તંત્ર પેટ્રોલીગ પણ કરશે .

ગુજરાત સરકારે નવરાત્રિના આયોજનની મનાઈ ફરમાવ્યા બાદ | નવરાત્રી દરમિયાન કોરોનાની ગાઈડ લાઈનનું પાલન થાય તે માટે કડકાઈ | દાખવવા મ્યુનિ . તંગ પોલીટીકલ કાર્યક્રમોમાંસોશ્યલડિસ્ટન્સ – માસ્કનાનિયમના ધજાગરા અંગે નેતાઓ સામે મૌન ધ્યનિ પ્રજા પાસે નિયમપાલન કરાવશે .

અધિકારીઓને સુચના આપી દીધી છે . સોસાયટીમાં નવરાત્રિ દરમિયાન કોરોનાની ગાઇડલાઇન અંગે કોપીઓ વહેંચાશે . ગ્રુપ મિટિંગ કરીને સોસાયટીઓને માત્ર માતાજીની આરતી જ કરવા સૂચના અપાશે . સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર ( એસપી ) નો કડક અમલ કરાવવા કવાયત શરૂ થઇ . માતાજીની આરતી સિવાય અન્ય કાર્યક્રમોમાંસોશ્યલડિસ્ટન્સ

કાર્યકમો ન થાય તે માટે મ્યુનિ . તંત્ર પેટ્રોલીંગ પન્ન કરશે . મ્યુનિ.ના ચીફ સિક્યુરીટી ઓફિસર પોલીસ સાથે નવરાત્રી દરમિયાન સતત સંકલનમાં રહેશે . ચેકીંગ દરમિયાન આરતી સિવાય નાના ગ્રુપમાં પણ ગરબા ગાતા નજરે પડશે તો પહેલાં પાલિકાની ટીમ લોકોને સમજાવશે . ત્યારબાદ પણ ગરબા ચાલુ રહેશે તો પોલીસને બોલાવીને એ પેડેમિક એકટ હેઠળ ફરિયાદ નોંધાવાશે . ઉપરાંત મ્યુનિ . કમિશનર આગામી દિવાળી સુધી આવનારા તહેવારોમાં ગાઇડલાઇનનું પાલન કરી સચેત રહેવા અપીલ કરી છે . ઉલ્લેખનીય કે , રાજકારણીઓએ ગાઇડલાઇનના ધજાગરા ઉડાવ્યા ત્યારે મ્યુનિ . તંત્ર મૌન જ રહ્યું હતું , હવે પ્રજાને કેસ કરવાની ચેતવણી આપીદૈવાઇ છે .

Share this

Must-read

રોજ બાજરાના રોટલા ખાવાથી બીપી-હાર્ટ એટેક સહિત 5 પ્રકારના રોગ સામે રાહત મળશે

રોજ બાજરીના રોટલા ખાવશો તો  બીપી-હાર્ટ સહિત 5 પ્રકારની બીમારી  સામે રાહત મળી શકશે ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી બનતી હોય  છે પણ સ્વાસ્થ્યને...

હાર્ટ એટેકને બીજી વખત આવતો રોકવા અને તેનાથી બચવા ચમત્કાર કરે છે આ પીપળાનું પાન

આપણા હિન્દુ ધર્મમાં પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, પીપળના વૃક્ષમાં તમામ દેવી દેવતીઓનો વાસ હોય છે અને તેની પૂજા...

Recent articles

dharmik varta

ભાદરવા સુદ પાંચમ | સામા પાંચમ | sama pacham | rushi pacham | ઋષિ પાંચમ

(ભાદરવા સુદ પાંચમ આવે… આ પાંચમને ‘સામા પાંચમ' કહે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું અઘેડાનું દાતણ કરવાનું. માટી ચોળી નહાવાનું, આંબળાની...

કેવડા ત્રીજ ની વાર્તા | કેવડા ત્રીજ ની પૂજા | kevda trij vrat | kevda trij pooja | kevda trij vrat katha | vrat...

(ભાદરવા માસની સુદ ૩ના દિવસને કેવડાત્રીજ કહેવાયછે. આ વ્રતને કેટલાક હરતાલીકા વ્રત પણ કહે છે. સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતીજીનું અને ગૌરી પૂજન...

government scheme

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો કરો ૩૯૬ અને મેળવો ૧૦ લાખ સુધીનો અકસ્માત વીમો

 ભારતીય ટપાલ વિભાગની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે (post office) મોંઘા પ્રીમિયમ પર વીમો લેવા માટે અસમર્થ લોકો માટે ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યોરન્સ પોલિસી શરૂ...

ઇ-શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગમાં આવે છે, કોણ કોણ આ કાર્ડ કઢાવી શકે અચુક વાચજો અને શેર કરજો | E SHRAM CARD

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા | ઈ શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગી થાય | ઈ શ્રમ કાર્ડ ક્યાંથી મેળવવું | ઈ શ્રમ કાર્ડ કઢાવવા ક્યાં...

namkarana | rashi name | boys name | girls name

મેષ(અ,લ,ઇ) રાશિ પરથી છોકરા / છોકરીઓના નામ | મેષ રાશિ નામ | mesh rashi nam

મેષ રાશિ (Mesh Rashi) વિશે થોડી જાણકારી : સંસ્કૃત નામ : મેષ નામનો અર્થ : મેષ પ્રકાર : અગ્નિ મૂળભૂત-સકારાત્મક સ્વામી ગ્રહ : મંગળ ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ ભાગ્યશાળી દિવસ/વાર : મંગળવાર નામાક્ષર : અ,લ, ઈ મેષ રાશિ...

મીન(ચ,ડ,ઝ,થ) રાશિ પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશિ વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાના બાળકનું નામ બધા કરતા અલગ હોય કારણકે બાળકનું નામ તેનું ઓળખ બને છે આથી લોકો...

More like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here