જન્મથી બાળક મૂંગું અને બેરુ હોય તો ફ્રી ઓપરેશન થશે જરૂરી આંગળી ચીંધવાનું કામ કરજો

શું આપના ધ્યાનમાં કોઈ ઍવું બાળક છે જે જન્મથી બેરુ અને મૂંગું હોય જો હા તો તેમને બોલતા સાંભળતા કરી શકાય છે 6 વર્ષથી નાની ઉંમર ના બાળકો હોવા જોઈએ , આવા બાળકોના મા – બાપ પાસે ગુજરાતનું રેશન કાર્ડ હોવું જરૂરી છે આવા બાળકો પાસે કૂલ હેલ્થ કાર્ડ હોઈ તો વધુ સારું . આવા … Read more

દિકરીને જમાઇ લઈ ગયા અને દિકરાને વહુ લઈ ગઈ અંતે તો બે જણને જોઈએ કેટલું

‘બે જણને જોઈએ કેટલું….?’ દિકરી ને જમાઇ લઈ ગયા અને દિકરાને વહુ લઈ ગઈ. અંતે તો ……આપણે બે જ રહ્યા……..એક છાપું,એક દૂધની થેલી ને…..રોજ એક માટલું પાણી,…….બઉ થ્યું……..ચા-ખાંડના ડબ્બા,…  કોફીની ડબ્બી પણ……માંડ ખાલી થાય. ‘કોલગેટ’ દોઢ મહિનો ચાલે ને…..મહિનો ચાલે એંશી ગ્રામલક્સની એક ગોટી……સો ગ્રામ શેમ્પુ તો કાઢ્યું ન ખૂટે. જમવામાં શાક હોય તો…..દાળ વિના … Read more

દરેક મનોકામના પૂર્ણ કરવા ગણેશજીના આ ૧૦ નામ રોજ બોલવા

ગણેશજીના આ ૧૦ નામ રોજ બોલવાથી થશે દરેક મનોકામના પૂર્ણ ભગવાન શ્રી ગણેશ આદિદેવ છે જેઓ ભક્તોના સંકટ ઝડપથી હરી લે છે . તેમની સાધના પણ ઝડપથી ફળ આપે છે . ભગવાનને દુર્વા અતિપ્રિય છે , તેમને પૂજામાં દુર્વાનો ઉપયોગ અચુકપણે થાય છે . રોજ જો તેમના ૧૦ નામનો જાપ કરવામાં આવે તો પણ ગણેશજી … Read more

નોકરી નથી મડતી, વેપારની વૃદ્ધિ માટે દરેક સમસ્યાઓનો તોડ છે આ ઉપાય

દરેક સમસ્યાઓનો તોડ છે આ ઉપાય , અજમાવી જુઓ એકવાર નાની – મોટી સમસ્યાઓ તો દરેકના જીવનમાં આવતી જ હોય છે . પરંતુ જો તમારા જીવનમાં સતત અશાંતિ , ક્લેશ અને મનભેદ રહેતો હોય તો તે સમસ્યાઓને સમય રહેતાં દુર કરવી જરી છે . આ ઉપાય કરવાથી મનને શાંતિ મળશે ઉપરાંત ઘર – પરિવારની સમસ્યાઓ … Read more

કિડની અને લિવરનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન આપ્યું, બ્રેઈનડેડ કાંતિભાઈના આત્માને શાંતિ મળે

આજના સમયમાં અંગદાન એજ મ્હાડાન માનવામાં આવે છે ત્યારે આજના સમયમાં આ કામ કરનાર  ભરૂચ જીલ્લામાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પીટલ, અંકલેશ્વરથી ડોનેટ લાઈફના માર્ગદર્શન હેઠળ થયેલું સૌપ્રથમ અંગદાન. હિન્દુ કુંભાર સમાજના બ્રેઈનડેડ કાંતિભાઈ મોહનભાઈ ધંધુકિયા(પ્રજાપતી) ના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમ થી તેમના કિડની અને લિવરનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન આપ્યું છે , માનવતાની મહેક … Read more

અખંડ સૌભાગ્યવતીનુ વ્રત વટ સાવિત્રી વ્રત કથા

વટ પૂર્ણિમા વ્રત માટે મહિલાઓ સવારે ઉઠીને સ્નાન કરીને નવા વસ્ત્ર પહેરીને શ્રૃંગાર કરીને નિર્જળા વ્રતનું સંકલ્પ લઇને પૂજા કરે છે. તેના માટે તમામ પૂજા સામગ્રીને એકત્રિત કરીને પૂજાની થાળી સજાવી લો. ત્યારબાદ વટ વૃક્ષની નીચે સાવિત્રી અને સત્યવાનની પ્રતિમા સ્થાપિત કરીને વૃક્ષને જળ અર્પણ કરે અને વૃક્ષને હળદર, રોલી અને અક્ષત લગાઓ. ત્યારબાદ ફળ … Read more

નિર્જળા એકાદશી (ભીમ અગિયારસ)ની વારતા અને માહાત્મ્ય

ગીતાનો ભાવાર્થ છે કે , કર્મમાં તારો અધિકાર છે ફળમાં નહીં તારો , ફળની ઇરછા છોડી દઇને , કરવાને જોડાઈ જા , સઘળી વાતો છોડી દઇને , પ્રભુને શરણે કમ દોડી જા , શ્રીજી તને સઘળાં પાપોથી છોડાવશે , ક્ત તું શરણે જા . વર્ષમાં ચોવીસ અગિયારસ આવે છે . આ એકાદશીનું વ્રત એ પણ … Read more

ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરતા આકસ્મિક અવસાન પામનાર વિદ્યાર્થીને 50000 મળવાપાત્ર..

*વિદ્યાદીપ વીમા યોજના* *લાભ કોને મળે?* ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરતા આકસ્મિક અવસાન પામનાર કોઈપણ વિદ્યાર્થીને લાભ મળવાપાત્ર…..૮૫ લાખ વિદ્યાર્થીઓને ૨૪ કલાકનું વીમાકવચ આ યોજના અંતર્ગત આપવામાં આવે છે.અકસ્‍માતે મૃતયુ પામતા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીના વાલીને રૂ. ૨૫,૦૦૦ ની વીમાની રકમ ચૂકવવામાં આવે છે.  …વિદ્યાદીપ વીમા યોજનાના પ્રીમિયમની રકમ રાજ્ય સરકાર દ્વારા ભરવામાં આવે છે. … Read more

લાલબત્તી સમાન કિસ્સો સાવધાન!!! …બાળકો ને મોબાઈલ આપતા પહેલા એકવાર વાંચી લો.

સાવધાન!!!! બાળકો ને મોબાઈલ આપતા પહેલા આ જરૂર વાંચી લો…રાજકોટ માં ભાઈ બહેન ને મોબાઈલ આપતા જે થયું તે જોઇને ક્યારેય નઈ આપો મોબાઈલ…બાળકો માટે ખૂબ ભયજનક સાબિત થાય છે આજકાલ દરેક મહિલાઓ પોતાના બાળકને સાચવવા માટે અને શાંત કરવા અવાર નવાર બાળકો ને  મોબાઈલ આપી દેતા હોય છે.  મોબાઈલ આપી અને તે શાંતિનો અનુભવ … Read more

નાનકડી છોકરીએ પોતાની માતાને પૂછ્યું કે મુસ્લિમ માથા પર ટોપી કેમ પહેરે છે ? હિન્દુમાતાએ પોતાની બાળકીને હૃદયસ્પર્શી જવાબ આપી લોકોના દિલ જીતતી લીધા

નાનકડી છોકરીએ પોતાની માતાને પૂછ્યું કે મુસ્લિમ માથા પર ટોપી કેમ પહેરે છે ? હિન્દુમાતાએ પોતાની બાળકીને હૃદયસ્પર્શી જવાબ આપી લોકોના દિલ જીત્યા હમારા “ મઝહબ નહીં શીખતાં આપસ મેં બૈર રખના , હિંદ હૈ , હમ વતન હે , હિંદુસ્તા અલ્લામા ઇકબાલ દ્વારા લખાયેલ આ પંક્તિ દુનિયાભરના લોકોને શાંતિ અને સદભાવનાની પ્રેરણા આપે છે … Read more