જન્મ તારીખ નાખો વર્ષ, મહિના, દિવસ, કલાક, મિનિટ, ઉંમર જાણો

તમારા age check (ઉંમર કેલ્ક્યુલેટર age calculate ) ને તપાસો: એક શ્રેષ્ઠ સાધન: ઉંમર કેલ્ક્યુલેટર બે તારીખો વચ્ચેની ઉંમર અથવા અંતરાલ નક્કી કરી શકે છે. ગણતરી કરેલ વય વર્ષ, મહિના, અઠવાડિયા, દિવસ, કલાક, મિનિટ અને સેકંડમાં પ્રદર્શિત થશે. વ્યક્તિની ઉંમર જુદી જુદી સંસ્કૃતિઓમાં અલગ અલગ ગણી શકાય. આ કેલ્ક્યુલેટર સૌથી સામાન્ય વય સિસ્ટમ પર આધારિત … Read more

અપરા એકાદશીની વ્રતકથા અને માહાત્મ્ય

૧૪. અપરા એકાદશી વૈશાખ વદ -૧૧ ) યુધિષ્ઠિરે પૂછયું : “ હે પ્રભુ ! વૈશાખ માસમાં કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી હોય છે ? હું એનું મહાભ્ય સાંભળવા ઈચ્છું છું . ‘ શ્રી કૃષ્ણ તરત જ બોલ્યા : રાજ ! આપે સૌના હિત માટેની ખૂબ જ ઉત્તમ વાત પૂછી છે . રાજન વૈશાખ માસમાં કૃષ્ણ પક્ષમાં … Read more

પતિને નજર સામે જીવતો સળગતો જોયો, પત્ની પણ મોતને ભેટી સાથ નીભાવીયો

35 દિવસ પહેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સાગર પાસે સર્જાયેલી એક ગોઝારી ઘટનામાં નજર સામે જ પતિને કારમાં જીવતો સળગીને મૃત્યુ પામતા જોયા બાદ પત્ની આ આઘાત સહન નહીં કરી શકતાં પોતાને ફાંસી પર લટકાવી જીવનનો અંત લાવી દીધો છે. મળતી માહિતી પ્રમાણે, રિઝવાના ખાન (32 વર્ષ) હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ શાહગઢમાં પિતા લિયાકત ખાનના ઘરે … Read more

એક ખેડૂતની વ્યથા દીકરો પણ છીનવી લીધો અને રોજીરોટી એટલે ગાય મફતમાં આપી દીધી

છોકરાની જેમ વૃક્ષોનો ઉછેર કર્યો હતો, તેની સ્થિતિ જોઈ દુ:ખ થયું: પરિવારનો વલોપાતઉના  તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તાઉ-તે વાવાઝોડા બાદ અનેક પરિવારોની હાલત દયનીય બની છે. તાલુકાના નાનાએવા સુલ્તાનપુર ગામના પટેલ  ખેડૂત પરિવાર પર કુદરતી થપાટમાં આભ તૂટી પડ્યું છે. આ પરિવારના યુવાન પુત્રને કોરોનાએ છીનવી લીધો. 1મહીના બાદ તાઉ-તે વાવાઝોડાએ બાગાયતી પાક  છીનવી લીધો છે. … Read more

ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિ શા માટે બદલી કરવામાં આવી

કોરોના મહામારીમાં તાત્કાલિક  અસરથી લેવાયેલા નિર્ણયોના વિવાદમાં જયંતી રવિની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી થઈ જતી હતી… ગુજરાતમાં કોરોનાકાળ  દરમિયાન આરોગ્ય અગ્ર સચિવ તરીકેની ફરજ બજાવવાની સાથે અનેક વિવાદોમાં ફસાયેલા જયંતી રવિની એકાએક  બદલી થવા પાછળ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી  વચ્ચેની આંતરિક લડાઈ કારણભૂત હોવાનું ઉચ્ચ અધિકારીઓ માની રહ્યા છે. આરોગ્યમંત્રી અને આરોગ્ય અગ્ર સચિવ  … Read more

દીકરો બહુ ઉધમ મચાવે છે, હોય શકે છે આ બીમારી એને શાંત પાડવા શું કરવું ?

દીકરો બહુ ઉધમ મચાવે છે , એને શાંત પાડવા શું કરવું ? દરેક બાળક જે રેસ્ટલેસ હોય છે એને કોઈ પ્રકારની હોય તકલીફ છે જ એવું નથી શાંત હોતું ઇમ્પલ્સ મારો દીકરો ૪ વર્ષનો છે . એક કાબૂ જગ્યાએ પગવાળીને બેસતો જ નથી . ડેફિસિટ છેલ્લા એક વર્ષમાં ઘરમાં રહીને એ વધારે ઉધમ મચાવતો થઈ … Read more

અજીબ કિસ્સો: વીજ વાયર તૂટતા બાળકનો જીવ બચાવા ગાયે પ્રાણ આપી દીધા

જીવ બચાવનાર ગૌમાતાને થાનગઢનો અજબ કિસ્સો વીજ વાયર તૂટતા બાળકનો જીવ બચાવા ગાયે પ્રાણ આપી દીધા જીવતો તાર તૂટે તે પહેલાં બાળકને ગોથું મારી દૂર હડસેલી દીધો | સુરેન્દ્રનગર 1 થાનગઢની જયઅંબે સોસાયટી વિસ્તારમાં મંગળવારે સવારે પસાર થતી હેવી વીજ લાઈનની નીચે બાળક પસાર થઈ રહ્યો હતો . એ દરમિયાન પાછળ આવતી ગાયને જીવતો વીજ … Read more

મોહિની એકાદશી વારતાનુ માહાત્મ્ય અને વ્રત કથા

૧૪ , મોહિની એકાદશી વૈશાખ સુદ -૧૧ ) . યુધિષ્ઠિરે પૂછયું : જનાઈની વૈશાખ માસમાં શુક્લ પક્ષમાં કઈ એકાદશી આાવે છે ? એનું ફળ શું હોય છે ? એના માટે કઈ વિધિ છે ? ‘ શ્રી કૃષ્ણ બોલ્યા : ‘ શજ પ્રાચીન કાળમાં પરમ બુદ્ધિમાન શ્રીરામે વશિષ્ઠજીને આ વાત પૂછી હતી કે જે આજે તમે … Read more

ખેડૂતપુત્ર જરૂર શેર કરજો શું ખરેખર વાવાઝોડાના લીધે થયેલ ખેડૂતની નુકશાની ના જવાબદાર પોતે છે ખેડૂતની બદનામીના મેસેઝ ખુબ શેર કરીયા આ પણ શેર કરજો

‘વાવાઝોડાના કારણે ખેડૂતોની નાળિયેરી પડી ગઈ કે કેરીઓ ખરી ગઈ એ બધું કર્મોનું જ ફળ છે ખેડૂતો એ 20 રૂપિયાના નાળિયેરના 100 રૂપિયા અને 400 રૂપિયાના કેરીના બોક્સના 1000 રૂપિયા ભાવ પડાવ્યા હતા એટલે ભગવાને એની નાળિયેરીઓ અને આંબાઓ ખતમ કરી દીધા.’ લખનારાએ લખ્યું અને વાંચનારાએ વાંચીને આગળ ફોરવર્ડ પણ કર્યું. શું ખરેખર આ વાત … Read more

દેવાયત પંડિતની ભવિષ્યવાણી આ રીતે થશે પૃથ્વીનો અંત દરેકે જાણવું ખૂબ જરૂરી છે

દેવાયત પંડિતનો જન્મ પંદરમી સદીમાં ભારત દેશનાં ગુજરાત રાજ્યનાં જુનાગઢ જિલ્લાનાં વંથલી ગામે એક મધ્યમ વર્ગનાં કુટુંબમાં થયો હતો એમ મનાય છે. તેમના માતા પિતા ધર્મપારાયણ હતા, જેથી દેવાયતમાં નાનપણથી જ ભગવાનમાં આસ્થા અને પોતાના માતાપિતાનાં સંસ્કાર ઉતરેલા હતા. તેમના પિતા ગામમાં ગોરપદુ કરતા હોવાનું મનાય છે. આ ઉપરાંત ગામમાં આવેલા સાધુસંતોને જમાડવા અને ધર્મોપદેશ … Read more