મતદાન યાદીમાં તમારુ નામ દાખલ અથવા કમી કરવા કરો ફક્ત એક કલીક

મતદારયાદીમાં નામ દાખલ કરવા માટે* મતદારયાદીમાં નવું નામ દાખલ કરવા માટે ફોર્મ નં-૬ ભરવાનું હોય છે. ફોર્મ ઓનલાઈન/ઓફલાઈન ભરતી વખતે નીચે મુજબ ની બાબતોનું ધ્યાન રાખવું.જે વિધાનસભામાં નામ દાખલ કરવું છે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તે સાચુ પસંદ કરવું . વિધાનસભાનુ નામ ખબર ન હોય તો કુટુંબના સભ્ય અથવા પડોશીના ચૂંટણી કાર્ડના પાછળના ભાગમાં લખેલ … Read more

શુ તમે જાણો છો ગાયત્રી મંત્ર બોલવાથી શુ લાભ થાય છે, કલીક કરી જાણો ફાયદા

જીવનનાં દરેક ક્ષેત્રમાં ગાયત્રી મંત્રછે ખુબ જ ઉપયોગી , જાણો ફાયદા અને રીત મા ગાયત્રીને વેદમાતા પણ કહેવામાં આવે છે . ગાયત્રી મંત્ર વેદ મંત્ર અને સૂર્ય મંત્ર છે . બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર દ્વારા | રચાયેલા ગાયત્રી મંત્રનો ઉલ્લેખ યજુર્વેદના છત્રીસમાં | અધ્યાયમાં જોવા મળે છે . ગાયત્રી મંત્રનો મહિમા અનંત છે . માનવામાં આવે છે … Read more

આપણા દાદી – નાની કેમ દૂધ બાદ તુરંત પાણી ન પીવાનું કહેતા હતા ,જાણો છો કારણ ?

આપણા દાદી – નાની કેમ દૂધ બાદ તુરંત પાણી , ન પીવાનું કહેતા હતા , હતા , જાણો છો કારણ ? ઘરનાં વડિલોનાં મોઢે એટલે કે દાદી – નાનીનાં મોઢે આપે ઘણી વખત સાંભળ્યું હશે કે , દૂધ પીધા બાદ તૂરંત પાણીન પીવું જોઈએ . આ સિવાય ખાટા ફળોનું પણ સેવન ન કરવું જોઈએ . … Read more

મહાલક્ષ્મીના અવતાર રુક્મિણીનાં બે નાજુક મંદિરોનો ઇતિહાસ

વિષ્ણુના અવતાર શ્રીકૃષ્ણ મહાલક્ષ્મીના અવતાર રુક્મિણી ક લાના વિભિન્ન અંગો- ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય, સાહિત્ય, સંગીત, નૃત્યાદિને કારણે ભારતીય સંસ્કૃતિ અતિ સમૃદ્ધ કહેવાય છે અને પ્રાચીન કાળથી ચાલી આવતી પરંપરા અને સભ્યતા એ ભારતની સાચી ઓળખ છે સાથે સાથે કુદરતી સંપત્તિનો ભંડાર મેળવીને આપણે સૌ સંતાનોના મન, હૃદય અને ઘર પણ ભર્યા ભર્યા છે. એ વાત … Read more

દીકરીની સગાઈ અને લગ્ન માટે ૫ લાખનો ખર્ચ ઉઠાવશે આ સંસ્થા ગરીબ દીકરી સુધી આ મેસેજ પહોચાડજો

સુરતના મોટા વરાછાની લાઇફ લાઈન ચેરિટેબલ ટ્રસ્ટે એક નવી અને અનોખી પહેલ શરૂ કરી છે. ટ્રસ્ટે દીકરી દત્તક યોજના શરૂ કરી કોઈ ખર્ચ લીધા વિના પાત્ર શોધી લગ્ન કરાવે છે. તેની પાછળનો ઉદ્દેશ્ય દીકરીઓને સારો જીવન સાથી શોધી આપવાનો છે. હાલ આ સંસ્થા તરફથી 345 દીકરીઓને દત્તક લેવામાં આવી છે. જે અંતર્ગત પહેલા ઓનપેપર મેરેજનું … Read more

લગ્નમાં કરવામાં આવતી દરેક વિધિનુ મહત્વ

ગણેશ સ્થાપના .. !ગણપતિ એટલે ગણોના પતી , ગણોના ધણી , ગણેશ ભૂતપ્રેતના સેનાનાયક છે , બુદ્ધિના દેવતા છે .ગણેશજી જ્ઞાનીજનોમાં ઉત્તમ જ્ઞાની છે અને ચોસઠ કળામાં નિપુણ અને વિબહર્તા છે એટલે જ આપડે લગ્નમાં સૌથી પેહલા ગણેશજીની સ્થાપના કરીએ છીએ , આપડા બધા વિ દૂર કરે અને ગણપતિ માફક ભારે પગ રાખીને આ અઘરું … Read more

બર્ડ ફ્લૂનો પ્રકોપ નિયંત્રણમા નહીં આવે તો લાખો લોકો અકાળે મરણ પામશે

વિ ધિની વિચિત્રતા કહો કે કુદરતનો કોપ ગણો, આખા વિશ્વને કોરોના મહામારીમાંથી છૂટકારો મળ્યો નથી ત્યાં બર્ડફ્લૂનો ખતરો  રહ્યો છે. અસંખ્ય પક્ષીઓનો ભોગ લેવાયો છે. તાજેતરમાં  ભોપાળ ખાતેની  પ્રયોગશાળામાં એ સાબિત થઈ ચૂક્યું  છે કે હરિયાણામાં  ૪,૩૭,૦૦૦  મરઘાના મોત બર્ડફ્લૂને કારણે થયાં છે. એ સાથે કેન્દ્રએ પણ તમામ રાજ્યોને બર્ડફ્લૂના સંભવિત ખતરાથી  વાકેફ કર્યાં છે.  … Read more

ડ્રાઈવિંગ લાયસંસના નિયમમાં થયો મોટો ફેરફાર, દરેક લોકોએ આ વિગત જાણવી ખુબ જરૂરી

RTOમાં ફોર વ્હિલર વ્હીકલનું four wheeler license લાઇસન્સ મેળવવા લેવામાં આવતા ડ્રાઇવિંગ ટેસ્ટમાં હવેથી ઓટોમેટિક મોટરકાર માન્ય રહેશે. ચૂંટણી Home ગાંધીનગર ગુજરાતમાં ડ્રાઈવિંગ લાયસંસના નિયમમાં મોટો ફેરફાર, દરેક વાહનચલાકે આ વિગત જાણવી જરૂરી RTOમાં ફોર વ્હિલર વ્હીકલનું લાઇસન્સ મેળવવા લેવામાં આવતા ડ્રાઇવિંગ ટેસ્ટમાં હવેથી ઓટોમેટિક મોટરકાર માન્ય રહેશે. એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 27 … Read more

પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રીથી સમ્માનિત કરવામાં આવશે

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ પુરસ્કારની જાહેરાત થઈ છે. આ હેઠળ વિશેષ યોગદાન આપનારા નાગરિકોને ત્રણ શ્રેણી પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રીથી સમ્માનિત કરવામાં આવે છે. પદ્મ એવોર્ડથી ગુજરાતના 5 વ્યક્તિઓને સમ્માનિત કરવામાં આવ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને(મરણોત્તર) પદ્મભૂષણ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે. એ સિવાય દાદુદાન … Read more

બાળક જન્મે ત્યારે ગળથૂથી શા માટે પાવામા આવે જાણો તેના રોચક તથ્ય

બાળકનો જન્મ થાય ત્યારે આપણે ત્યાં એક પરંપરા રહી છે, અને તે એટલે ગળથૂથી (galthuthi) પીવડાવવાની. બાળક જન્મે ત્યારે તેની જીભ પર મધ અને ઘી ચટાડવું અને સોનાની સળીથી ૐ લખવું આવી એક પરંપરા આપણે ત્યાં છે. આ જે પરંપરા છે તે જ એટલે આપણો સુવર્ણપ્રાશન સંસ્કાર. સુવર્ણ ચટાડવું એટલે જ સુવર્ણપ્રાશન. આપણે આ કરીએ … Read more