કેન્સર સહિત અનેક રોગોથી મુક્તિ માટે ગાયની ખુબ મહત્વ છે
ગાય, માનવ અને રાષ્ટ્રનું દુર્ભાગ્ય ઉત્તમ ગાયો અમુક સંવર્ધકો, મંદિરો અને સરકારી ફાર્મોમાં માત્ર થોડી ઘણી સચવાઇ રહી છે. વૈદિક ભારતીય સંસ્ક્રુતિની પરંપરા પ્રમાણે ગાયોનું મુખ્ય સ્થાન લોકોનું આંગણું છે. લોકોના આંગણે જ ગાય કામધેનું છે પરંતુ આજે લોકોના આંગણે ઉત્તમ ગાયો નથી, એ ગાય સમગ્ર માનવ સમાજ અને રાષ્ટ્રનું દુર્ભાગ્ય છે. લોકભારતી સણોસરાની નામાંકિત … Read more