પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 3 | પુરુષોત્તમ માસ નીવાર્તા | પુરુષોત્તમ માસનું મહત્વ | purushottam maas katha adhyay 3 | અધિક માસની શરણાગતિ

on

|

views

and

comments

પુરુષોત્તમ માસ કથા pdf | પુરુષોત્તમ માસનું મહત્વ | purushottam maas katha adhyay 3 | purushottam maas vrat katha | purushottam maas katha in gujarati | પુરુષોત્તમ માસ કથા

પુરુષોત્તમ માસ પ્રથમ આધ્યાય – 3 : અધિક માસની શરણાગતિ

અધ્યાયઃ ૩ અધિક માસની શરણાગતિ

આ પુરુષોત્તમ માસનું પાંડવોએ ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી • સાંભળ્યું હતું . અને તેના શ્રવણના પરિપાક રૂપે તેઓ કૌરવોના ત્રાસથી મુક્તિ પામ્યાં હતાં . દુર્યોધન વગેરે કૌવોએ પાંડવોને ત્રાસ આપવામાં કોઈ ખામી રાખી નહોતી . તેમને લાક્ષાગૃહમાં બાળી નાખવાનો પ્રયાસ કર્યો , જુગારમાં જીતી જતાં સતી દ્રૌપદીને દુઃશાસન ચોટલો ખેંચી ભરી સભામાં ઢસડી લાવ્યો અને દુર્યોધને તેને નગ્ન કરવાનો આદેશ આપ્યો . દ્રૌપદીનો આર્તનાદ સાંભળી શ્રીકૃષ્ણે ૯૯૯ વર્ષો પૂરી તેની લાજ મર્યાદા જાળવી .

અને જુગારની શરત પ્રમાણે પાંડવો ૧૩ વર્ષના વનવાસમાં ગયા . પાંડવો અને દ્રૌપદી કામ્યક વનમાં રહેતા હતા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ તેમની ખબર અંતર પૂછવા આવ્યા . શ્રીકૃષ્ણ તેમનું દુઃખ જોઈ ક્રોધથી લાલચોળ થઈ ગયા . અર્જુન આ જોઈને થથરી ઊઠ્યો અને કહ્યું , ‘ હે જગતના પાલનહાર ભગવાન , આપનું આ ઉગ્ર સ્વરૂપ શમાવી લો . આપ જે જગતનું પાલન કરો છો એ જ જગતમાં અમે પણ રહીએ છીએ . અમે આપના શરણમાં છીએ માટે સૌમ્ય થઈ અમારા રક્ષણનો રસ્તો બતાવો .

અને આપનો ક્રોધ ઠંડો કરી દો . ‘ ,, અર્જુનની વિનંતીથી શ્રીકૃષ્ણ શાંત થયા અને સસ્મિત ચહેરે કહ્યું : ‘ અર્જુન , હું પોતે કષ્ટ સહન કરી શકું પણ મારા ભક્તોનું દુઃખ રાઈના દાણા જેટલું હોય તો પણ મને મેરુ પર્વત જેવું લાગે છે . આવા ભક્તો માટે તો હું જન્મ લઉં છું . તમારું દુઃખ હવે દૂર થવામાં જ છે . કર્મ પ્રમાણે માનવીને સુખ – દુઃખ , લાભ હાનિ થાય છે . કર્મના એ બંધનો દૂર કરવા મનુષ્ય તપ , સંયમ , વ્રત , ધર્મથી આત્મા અને શરીરને પાવન કરવું જોઈએ . હવે પછીનો માસ અધિક માસ છે . તેનું વ્રત કરો . તેનાથી તમને તમારું રાજ્ય પાછું મળશે . ’ અર્જુને પૂછ્યું , ‘ પ્રભુ , આ અધિકમાસ કોણ ? એનું વ્રત કરવાથી શું ફળ મળે ? ’ ભગવાને કહ્યું , ‘ વર્ષ માસ , દિવસ , પ્રહર , ઘડી , પળ , વિપળ એ તો કાળના વિભાગો છે . સમુદ્ર , સરિતા , તળાવ , કૂવા , ઝરણાં એ જળના વિભાગો છે . આ વિભાગોને વિવિધ દેવો તેના અધિષ્ઠાતા રૂપે છે અને તેમના થકી સુખ મેળવે છે .

સંયોગવસાત્ એક વધુ માસ ઉત્પન્ન થયો જેનો કોઈ અધિષ્ઠાતા દેવ નહોતો . તેથી તે મળમાસ તરીકે પ્રચલિત થયો .. તેમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો હોઈ કોઈ સત્કર્મ કરતા નહોતા . આવો તિરસ્કૃત મળમાસ નિરાશ થઈ ગયો . એકવાર તે ૐ વૈકુંઠલોકમાં તે મારી પાસે આવ્યો અને શરણે પડી કહેવા લાગ્યો .

આધ્યાય 1 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 1 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 2 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 2 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 3 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 3 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 4 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 4 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 5 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 5 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 6 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 6 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 7 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 7 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 3 | પુરુષોત્તમ માસ ની વાર્તા | પુરુષોત્તમ માસનું મહત્વ | purushottam maas katha adhyay 3 | અધિક માસની શરણાગતિ

Share this

Must-read

રોજ બાજરાના રોટલા ખાવાથી બીપી-હાર્ટ એટેક સહિત 5 પ્રકારના રોગ સામે રાહત મળશે

રોજ બાજરીના રોટલા ખાવશો તો  બીપી-હાર્ટ સહિત 5 પ્રકારની બીમારી  સામે રાહત મળી શકશે ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી બનતી હોય  છે પણ સ્વાસ્થ્યને...

હાર્ટ એટેકને બીજી વખત આવતો રોકવા અને તેનાથી બચવા ચમત્કાર કરે છે આ પીપળાનું પાન

આપણા હિન્દુ ધર્મમાં પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, પીપળના વૃક્ષમાં તમામ દેવી દેવતીઓનો વાસ હોય છે અને તેની પૂજા...

Recent articles

dharmik varta

ભાદરવા સુદ પાંચમ | સામા પાંચમ | sama pacham | rushi pacham | ઋષિ પાંચમ

(ભાદરવા સુદ પાંચમ આવે… આ પાંચમને ‘સામા પાંચમ' કહે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું અઘેડાનું દાતણ કરવાનું. માટી ચોળી નહાવાનું, આંબળાની...

કેવડા ત્રીજ ની વાર્તા | કેવડા ત્રીજ ની પૂજા | kevda trij vrat | kevda trij pooja | kevda trij vrat katha | vrat...

(ભાદરવા માસની સુદ ૩ના દિવસને કેવડાત્રીજ કહેવાયછે. આ વ્રતને કેટલાક હરતાલીકા વ્રત પણ કહે છે. સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતીજીનું અને ગૌરી પૂજન...

government scheme

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો કરો ૩૯૬ અને મેળવો ૧૦ લાખ સુધીનો અકસ્માત વીમો

 ભારતીય ટપાલ વિભાગની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે (post office) મોંઘા પ્રીમિયમ પર વીમો લેવા માટે અસમર્થ લોકો માટે ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યોરન્સ પોલિસી શરૂ...

ઇ-શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગમાં આવે છે, કોણ કોણ આ કાર્ડ કઢાવી શકે અચુક વાચજો અને શેર કરજો | E SHRAM CARD

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા | ઈ શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગી થાય | ઈ શ્રમ કાર્ડ ક્યાંથી મેળવવું | ઈ શ્રમ કાર્ડ કઢાવવા ક્યાં...

namkarana | rashi name | boys name | girls name

મેષ(અ,લ,ઇ) રાશિ પરથી છોકરા / છોકરીઓના નામ | મેષ રાશિ નામ | mesh rashi nam

મેષ રાશિ (Mesh Rashi) વિશે થોડી જાણકારી : સંસ્કૃત નામ : મેષ નામનો અર્થ : મેષ પ્રકાર : અગ્નિ મૂળભૂત-સકારાત્મક સ્વામી ગ્રહ : મંગળ ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ ભાગ્યશાળી દિવસ/વાર : મંગળવાર નામાક્ષર : અ,લ, ઈ મેષ રાશિ...

મીન(ચ,ડ,ઝ,થ) રાશિ પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશિ વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાના બાળકનું નામ બધા કરતા અલગ હોય કારણકે બાળકનું નામ તેનું ઓળખ બને છે આથી લોકો...

More like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here