પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 4 | પુરુષોત્તમ માસ ની વાર્તા | પુરુષોત્તમ માસનું મહત્વ | purushottam maas katha adhyay 4 | મળમાસની આપત્તિ

on

|

views

and

comments

પુરુષોત્તમ માસ કથા pdf | પુરુષોત્તમ માસનું મહત્વ | purushottam maas katha adhyay 4 | purushottam maas vrat katha | purushottam maas katha in gujarati | પુરુષોત્તમ માસ કથા

પુરુષોત્તમ માસ પ્રથમ આધ્યાય – 4 : મળમાસની આપત્તિ

આધ્યાય 4 : મલમાસની આપત્તિ

મળમાસની આપત્તિ ‘ દયાનિધિ ! સંસારના જીવનમાં કોઈ ઉપાય રહેતો નથી ત્યારે પણ આપના શરણે આવવાથી આધિ – વ્યાધિ અને ઉપાધિનો નાશ થાય છે . હું અનાથ છું . મારા સર્વે ભ્રાતાઓ મહિનાઓમાં હું તિરસ્કૃત છું . જંગલમાં સૂકા પર્ણ ખાવા સારું પણ ભાઈઓ વચ્ચે અપમાનિત રહેવું ખરાબ . વિદ્વાનો મને મળમાસ તરીકે ઓળખાવે છે . મારા અધિકારના સમયમાં કોઈ સત્કાર્ય કરતું નથી . મારો અધિષ્ઠાતા કોઈ દેવ નથી . મારા ૩૦ દિનમાં સૂર્યનું સંક્રમણ થતું નથી .

‘ માતા દેવકીને આપે કંસના ત્રાસથી મુક્ત કરેલાં , યમુનાના વિષયુક્ત પાણી પીને મૃત્યુ પામેલા ગોપાલક બાળકોને આપી જીવિત કરેલા , દુષ્ટ દુશાસનના પંજામાંથી દ્રૌપદીને છોડાવેલી તો આપ મારું રક્ષણ નહિ કરો ? ’

અને આટલું કહી તે રડી પડ્યો . ભગવાન વિષ્ણુએ કહ્યું , ‘ વત્સ , દુઃખમાં રડવાથી કોઈ લાભ થતો નથી . પણ મારા શરણે આવેલો કોઈપણ માનવી દુઃખમાંથી મુક્ત થયા વિના રહેતો નથી . મારા ધામમાં દુઃખ , શોક કે મૃત્યુને કોઈ સ્થાન નથી . હું તને દુ : ખમાંથી મુક્ત કરીશ . જે કહેવું હોય તે શાંતિથી કહે . ‘ મળમાસે આંખો લૂછી કહ્યું , ‘ ભગવાન , મારો તિરસ્કાર ન થાય , અન્ય મહિનાઓની જેમ મારે પણ અધિષ્ઠાતા દેવ હોય , મારા કાળમાં સત્કાર્યો થાય તેવી કૃપા કરો .

લોકો મને મળમાસ ન રહે . મારું યોગ્ય નામકરણ થાય . તેટલું કરો ! અને તેણે ભગવાનના ચરણ પકડી લીધા અને ઢળી પડ્યો . સૂતપુરાણી કહે છે કે હે મુનિઓ ભગવાન નારાયણ કહે કે હે નારદજી ! ભગવાન શ્રીકૃષ્ણ કામ્યકવનમાં અર્જુનને કહે છે કે અર્જુન ! આગળ શું થયું તે સાંભળ . ‘ –

આધ્યાય 1 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 1 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 2 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 2 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 3 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 3 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 4 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 4 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 5 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 5 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 6 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 6 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 7 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 7 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

Share this

Must-read

રોજ બાજરાના રોટલા ખાવાથી બીપી-હાર્ટ એટેક સહિત 5 પ્રકારના રોગ સામે રાહત મળશે

રોજ બાજરીના રોટલા ખાવશો તો  બીપી-હાર્ટ સહિત 5 પ્રકારની બીમારી  સામે રાહત મળી શકશે ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી બનતી હોય  છે પણ સ્વાસ્થ્યને...

હાર્ટ એટેકને બીજી વખત આવતો રોકવા અને તેનાથી બચવા ચમત્કાર કરે છે આ પીપળાનું પાન

આપણા હિન્દુ ધર્મમાં પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, પીપળના વૃક્ષમાં તમામ દેવી દેવતીઓનો વાસ હોય છે અને તેની પૂજા...

Recent articles

dharmik varta

ભાદરવા સુદ પાંચમ | સામા પાંચમ | sama pacham | rushi pacham | ઋષિ પાંચમ

(ભાદરવા સુદ પાંચમ આવે… આ પાંચમને ‘સામા પાંચમ' કહે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું અઘેડાનું દાતણ કરવાનું. માટી ચોળી નહાવાનું, આંબળાની...

કેવડા ત્રીજ ની વાર્તા | કેવડા ત્રીજ ની પૂજા | kevda trij vrat | kevda trij pooja | kevda trij vrat katha | vrat...

(ભાદરવા માસની સુદ ૩ના દિવસને કેવડાત્રીજ કહેવાયછે. આ વ્રતને કેટલાક હરતાલીકા વ્રત પણ કહે છે. સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતીજીનું અને ગૌરી પૂજન...

government scheme

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો કરો ૩૯૬ અને મેળવો ૧૦ લાખ સુધીનો અકસ્માત વીમો

 ભારતીય ટપાલ વિભાગની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે (post office) મોંઘા પ્રીમિયમ પર વીમો લેવા માટે અસમર્થ લોકો માટે ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યોરન્સ પોલિસી શરૂ...

ઇ-શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગમાં આવે છે, કોણ કોણ આ કાર્ડ કઢાવી શકે અચુક વાચજો અને શેર કરજો | E SHRAM CARD

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા | ઈ શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગી થાય | ઈ શ્રમ કાર્ડ ક્યાંથી મેળવવું | ઈ શ્રમ કાર્ડ કઢાવવા ક્યાં...

namkarana | rashi name | boys name | girls name

મેષ(અ,લ,ઇ) રાશિ પરથી છોકરા / છોકરીઓના નામ | મેષ રાશિ નામ | mesh rashi nam

મેષ રાશિ (Mesh Rashi) વિશે થોડી જાણકારી : સંસ્કૃત નામ : મેષ નામનો અર્થ : મેષ પ્રકાર : અગ્નિ મૂળભૂત-સકારાત્મક સ્વામી ગ્રહ : મંગળ ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ ભાગ્યશાળી દિવસ/વાર : મંગળવાર નામાક્ષર : અ,લ, ઈ મેષ રાશિ...

મીન(ચ,ડ,ઝ,થ) રાશિ પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશિ વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાના બાળકનું નામ બધા કરતા અલગ હોય કારણકે બાળકનું નામ તેનું ઓળખ બને છે આથી લોકો...

More like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here