દીકરીની સગાઈ અને લગ્ન માટે ૫ લાખનો ખર્ચ ઉઠાવશે આ સંસ્થા ગરીબ દીકરી સુધી આ મેસેજ પહોચાડજો

સુરતના મોટા વરાછાની લાઇફ લાઈન ચેરિટેબલ ટ્રસ્ટે એક નવી અને અનોખી પહેલ શરૂ કરી છે. ટ્રસ્ટે દીકરી દત્તક યોજના શરૂ કરી કોઈ ખર્ચ લીધા વિના પાત્ર શોધી લગ્ન કરાવે છે. તેની પાછળનો ઉદ્દેશ્ય દીકરીઓને સારો જીવન સાથી શોધી આપવાનો છે. હાલ આ સંસ્થા તરફથી 345 દીકરીઓને દત્તક લેવામાં આવી છે. જે અંતર્ગત પહેલા ઓનપેપર મેરેજનું … Read more

લગ્નમાં કરવામાં આવતી દરેક વિધિનુ મહત્વ

ગણેશ સ્થાપના .. !ગણપતિ એટલે ગણોના પતી , ગણોના ધણી , ગણેશ ભૂતપ્રેતના સેનાનાયક છે , બુદ્ધિના દેવતા છે .ગણેશજી જ્ઞાનીજનોમાં ઉત્તમ જ્ઞાની છે અને ચોસઠ કળામાં નિપુણ અને વિબહર્તા છે એટલે જ આપડે લગ્નમાં સૌથી પેહલા ગણેશજીની સ્થાપના કરીએ છીએ , આપડા બધા વિ દૂર કરે અને ગણપતિ માફક ભારે પગ રાખીને આ અઘરું … Read more

બર્ડ ફ્લૂનો પ્રકોપ નિયંત્રણમા નહીં આવે તો લાખો લોકો અકાળે મરણ પામશે

વિ ધિની વિચિત્રતા કહો કે કુદરતનો કોપ ગણો, આખા વિશ્વને કોરોના મહામારીમાંથી છૂટકારો મળ્યો નથી ત્યાં બર્ડફ્લૂનો ખતરો  રહ્યો છે. અસંખ્ય પક્ષીઓનો ભોગ લેવાયો છે. તાજેતરમાં  ભોપાળ ખાતેની  પ્રયોગશાળામાં એ સાબિત થઈ ચૂક્યું  છે કે હરિયાણામાં  ૪,૩૭,૦૦૦  મરઘાના મોત બર્ડફ્લૂને કારણે થયાં છે. એ સાથે કેન્દ્રએ પણ તમામ રાજ્યોને બર્ડફ્લૂના સંભવિત ખતરાથી  વાકેફ કર્યાં છે.  … Read more

ડ્રાઈવિંગ લાયસંસના નિયમમાં થયો મોટો ફેરફાર, દરેક લોકોએ આ વિગત જાણવી ખુબ જરૂરી

RTOમાં ફોર વ્હિલર વ્હીકલનું four wheeler license લાઇસન્સ મેળવવા લેવામાં આવતા ડ્રાઇવિંગ ટેસ્ટમાં હવેથી ઓટોમેટિક મોટરકાર માન્ય રહેશે. ચૂંટણી Home ગાંધીનગર ગુજરાતમાં ડ્રાઈવિંગ લાયસંસના નિયમમાં મોટો ફેરફાર, દરેક વાહનચલાકે આ વિગત જાણવી જરૂરી RTOમાં ફોર વ્હિલર વ્હીકલનું લાઇસન્સ મેળવવા લેવામાં આવતા ડ્રાઇવિંગ ટેસ્ટમાં હવેથી ઓટોમેટિક મોટરકાર માન્ય રહેશે. એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 27 … Read more

પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રીથી સમ્માનિત કરવામાં આવશે

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ પુરસ્કારની જાહેરાત થઈ છે. આ હેઠળ વિશેષ યોગદાન આપનારા નાગરિકોને ત્રણ શ્રેણી પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રીથી સમ્માનિત કરવામાં આવે છે. પદ્મ એવોર્ડથી ગુજરાતના 5 વ્યક્તિઓને સમ્માનિત કરવામાં આવ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને(મરણોત્તર) પદ્મભૂષણ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે. એ સિવાય દાદુદાન … Read more

બાળક જન્મે ત્યારે ગળથૂથી શા માટે પાવામા આવે જાણો તેના રોચક તથ્ય

બાળકનો જન્મ થાય ત્યારે આપણે ત્યાં એક પરંપરા રહી છે, અને તે એટલે ગળથૂથી (galthuthi) પીવડાવવાની. બાળક જન્મે ત્યારે તેની જીભ પર મધ અને ઘી ચટાડવું અને સોનાની સળીથી ૐ લખવું આવી એક પરંપરા આપણે ત્યાં છે. આ જે પરંપરા છે તે જ એટલે આપણો સુવર્ણપ્રાશન સંસ્કાર. સુવર્ણ ચટાડવું એટલે જ સુવર્ણપ્રાશન. આપણે આ કરીએ … Read more

સ્ત્રીનો સહયોગ હોય તો પુરુષ ક્યાં પહોંચી શકે અેવી અેક સાચી કહાની વાંચીને શેર કરો

સ્ત્રીનો સહયોગ હોય તો પુરુષ ક્યાં પહોંચી શકે ! ટંકારા તાલુકાના હડમતીયા ગામમાં ખેતીકામ કરતા જેરાજભાઈ ડાકાનું 1992ની સાલમાં એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું. પરિવાર પર જાણે કે આભ તૂટી પડ્યું. 3 દીકરીઓ અને એક દીકરાના ઉછેરની જવાબદારી જેરાજભાઈના પત્ની અનશોયાબેન પર આવી પડી. પરિવારનું ગુજરાન ચલાવવા માટે ખેતી સંભળવાની અને સાથે સાથે 4 નાના … Read more

ગાયત્રી મંત્રમાં રહેલી અદભુત શકતી | gayatrimantra

*ગાયત્રી મંત્રમાં શું આટલી શકતી છે? આયુર્વેદના મતે પણ ગાયત્રી મંત્રમાં અથાગ શકિત રહેલી છે.પરંતુ આ સાયન્ટિક યુગમાં સમાજને મનાવવું બહુ કઠિન હોય છે. આ વાતને સમજવા માટે હું અહી એક દાખલો રજૂ કરુંછું કે આં કોરોના ની મહા મારી માં મસ મોટી સંખ્યામાં લોકો સંક્રમિત બન્યા છે.પરંતુ તેમાં જોઈએ તો માત્ર બ્રાહ્મણ જ એક જ્ઞાતિ … Read more

અેકેય હોસ્પિટલમા હાથ ન પકડ્યો છેવટે આ ડોક્ટર દેવદૂત બનીને સાવ મફતમાં ઓપરેશન કર્યુ

કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાખે. આ વાત ફરી એક વખત સાબિત થઇ છે. રસીલાબેન દેવળીયા કેશોદના રહેવાસી છે.જેઓ છેલ્લા બે વર્ષથી abdominal pain તથા વધારે માસિકની સમસ્યાથી પીડાતા હતા. તેઓ મિડલ ક્લાસ પરિવારથી હોવાને કારણે તેમને અસહ્ય પીડાની સારવાર પણ કરાવી શકતા ન હતા. એકવાર તેમને અસહ્ય દુખાવો પેટમાં ઉપડતા તેમણે સોનોગ્રાફી … Read more

અેકવાર વાણીયાને ચાર ચોરે ઘેરી લીધો હતો પછી આ રીતે વાપરી બુદ્ધિ

અેકવાર વાણીયાને ચાર ચોરે ઘેરી હતો પછી આ રીતે વાપરી બુદ્ધિ વધુ વાંચો એક નાના ગામમાં એની નાની સરખી હાટડી હતી. તેલ વેચવાનો ધંધો કરે. શેઠ પણ પોતે અને નોકર પણ પોતે. બધું કામ જાતે જ કરવાનું. એક વાર બાજુના ગામમાંથી કહેણ આવ્યું કે ‘શેઠ, અમારે થોડું તેલ ખરીદવું છે તો અમને આવીને આપી જાઓ.’ … Read more