CATEGORY

વાતાઁ

દુનિયાનું એક માત્ર મંદિર જ્યાં મોરનાં ટહુકા પછી જ આરતી થાય છે

દુનિયાનું એક માત્ર મંદિર જ્યાં મોરનાં ટહુકા પછી જ આરતી થાય છે..!! મૂળી.. દાદા માંડવરાઈ...!! પરમાર રાજપુત ના ઈષ્ટ દેવતા માંડવરાયજી કે જે સૂર્ય દેવ...

ખોડીયાર જયંતી ની હાર્દિક શુભકામનાઓ માં ખોડીયાર આપ સૌને સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે એવી પ્રાર્થના..

શ્રી આઇ ખોડલ માં "મારા ભક્તને ખોટ પડે ને મારો છોરું મને પોકારે ને હુ વીજળી ચમકારે નો આવું તો હુ ખમકારિ ખોડીયાર નઈ. ખોડીયાર જયંતી ની આપને...

શાસ્ત્રો મુજબ દેવપૂજા/ દર્શનમા આટલુ ભૂલથી પણ ન કરો થશે નુકસાન

શાસ્ત્રો મુજબ દેવપૂજા/ દર્શનમાં નિષેધ કાર્ય* (આટલુંનાં કરશો..નુકસાન થશે) (1) ગણેશજીને તુલસીપત્ર ન ચઢાવવા. (2) દેવીને દુર્વા ન ચઢાવો. (3) શિવલિંગ પર કેતકી(કેવડો)ના ફૂલ ચઢાવશો નહીં. (4)...

સતગુરૂજી અમને ચરણોમાં લેજો ભજન માટે અહિ ક્લિક કરો | satguruji amne charnoma lejo

સતગુરૂજી અમને ચરણોમાં લેજો સતગુરૂજી અમને ચરણોમાં લેજો ભટકેલા મનની બાવા ભૂલું સુધારો સમજણ ને સોટે અમને દેજો સતગુરુજી....૧ કાયાનાં દેવળ અમને લાગે છે કાચા દોયલી વેળાયે દરશન દેજો...

રાંદલમાંના લોટા તેડાવા પાછળનું છે આ કારણ અને ઈતિહાસ જરૂર વાંચીને શેર કરજો

રાંદલમાંના લોટા શા માટે તેડાવામાં આવે છે ? જાણો કારણ અને ઈતિહાસ .. !! આ રાંદલમાં એટલે ભગવાન વિશ્વકર્માના પુત્રી . વિશ્વકર્મા ભગવાનને ત્યાં પુત્રી...

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે રસોડું કઈ દિશામાં હોવું જોઈએ અને રસોડાની યોગ્ય ગોઠવણી માટેની ટીપ્સ

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમારા ઘરની ગોઠવણી કરશો તો ખુબ સરસ પરિણામ આવશે   રસોડાની દરેક જવાબદારીઘરની  સ્ત્રીના માથે હોય છે માટે રસોડું ખોટી જગ્યાએ હશે તો...

દેવ દિવાળીના દિવસે કરો આ દીપક દાન તમે ધનવાન અને માલામાલ બની જશો

દેવ દિવાળીનો તહેવાર પાંચ દિવસો સુધી ઉજવવામાં આવે છે. આ તહેવારની શરૂઆત  પ્રબોધિની એકાદશીના દિવસેથી  થાય છે, જે મહિનાના 11મા દિવસે હોય છે. અને...

સત્સંગમાં ગવાય એવું માતા-પિતાનું ખુબ સરસ ભજન છે જરૂર વાંચજો અને શેર કરજો

માનવ થઇને સેવા કરજે , મા - બાપ છે ભગવાન સીતારામ સીતારામ ભજીએ સીતારામ  , હરિને હારે હેત લગાડીએ ભજીએ સીતારામ આંધળાને લૂલા - લગડા ગરીબ...

ઋષિ પાંચમ | સામા પાંચમ વ્રત વિધિ અને આ પાંચમ શા માટે રહેવામાં આવે છે

ભાદરવા મહિનાના સુદ પક્ષની પાંચમ ની તિથીને  ઋષિ  તિથિએ આ વ્રત આવે છે. કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જગદગ્નિ અને વશિષ્ઠ ઋષિઓની પૂજા આ...

મનગમતો જીવનસાથી મેળવવા કેવડા ત્રીજની વ્રત વિધિ અને વ્રતનો મહિમા

ભાદરવા સુદ ત્રીજનો દિવસ કેવડા ત્રીજ તરીકે ઓળખાય છે. સૌભાગ્યવંતી સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખતી હોય છે અને ગૌરી શંકરની આરાધના  કરી...

Latest news